SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જિન-વચન હિંસા ન કરવી જોઈએ सव्वाहि अणुजुतीहि मतिमं पडिलेहिया । सब्वे अक्कतदुक्खा य अतो सव्वे न हिंसया ।। सूत्रकृतांग १-११-९ પ્રજ્ઞાશીલ મનુષ્ય સર્વ પ્રકારની યુક્તિઓથી વિચાર કરીને તથા સર્વ પ્રાણીઓને દુઃખ ગમતું નથી એ જાણીને કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી જોઈએ. A wise man, considering all points of views and knowing that nobody likes unhappiness, consequently should stop killing any living being. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત 'ઝિન તત્ત્વન'માંથી) 'પ્રબુદ્ધ જીવન'ની ગંગોત્રી ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન ૧૯૩૨ થી ૧૯૩૩ બિટિરા સરકાર સામે ન ઝૂક્યું એટલે નવા નામે. ૩. તા જૈન ૧૯૩૪ થી ૧૯૩૩ ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન ૧૯૩૯૬૧૯૫૩ ૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું 'પ્રબુદ્ધ જીવન' ૧૯૫૩ થી. + શ્રી મુંબઈ જૈન પુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક + ૨૦૧૧માં 'પ્રબુદ્ધ જીવનનો ૫૮માં વર્ષમાં પ્રવેશ પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી તાવો જમનાદાસ અમચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોમચંદ શાહ જભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ પ્રબુદ્ધ જીવન વ્યવહારધર્મથી ભ્રષ્ટ થવા એક સંન્યાસી અદ્વૈતવાદના જ્ઞાનની ધૂનમાં ખૂબ ચડી ગયો. તેને એક ભક્ત જમવાનું નોતરું દીધું. પેલા સંન્યાસીના પગ કાદવથી બગડેલા હતા, તેથી ગૃહસ્થ ભક્તે કહ્યું કે સંન્યાસી મહારાજ! લોટો લઈને તમારા પગ ધુઓ. સંન્યાસીએ કહ્યું, જ્ઞાનગંગામાં મારા પગ ધોઈ લીધા છે. ગૃહસ્થ સમજી ગયો કે સંન્યાસી બિલકુલ આચારથી દૂર થયા છે, તેથી તેણે સંન્યાસીને બૌધ દેવા માટે તે સંન્યાસીને અનેક પ્રકારનું મિષ્ટાન્ન જમાડ્યા બાદ ખૂબ ભજીયા ખવરાવ્યાં અને તેને એક કોટડીમાં સુવાડી બહારથી તાળું માર્યું. સંન્યાસી કેટલોક વખત થયો એટલે જાગ્રત થર્યો અને તેણે કમાંડ ઉઘાડવા પ્રયત્ન કર્યો પણ કમાડ ઉઘડ્યું નહિ. તૃષાથી તેનો જીવ ખૂબ આકુળવ્યાકુળ થયો ત્યારે ગૃહસ્થે કહ્યું કે કેમ સંન્યાસી મહારાજ ! બુમ પાડો છો? સંન્યાસીએ કહ્યું કે મારો જીવ જળ વિના ચાલ્યો જાય છે. ગૃહસ્થે કહ્યું કે પેલા જ્ઞાનગંગામાંથી જળ પી શાંત થાઓ! સંન્યાસીએ કહ્યું કે એ કેમ બને ? ત્યારે ગૃહસ્થે કહ્યું કે કાદવ વગેરેને જ્યારે જ્ઞાનગંગામાં ધોઈ નાખ્યો ત્યારે પાણી પણ જ્ઞાનગંગામાંથી (૫) (૬) ક્રમ (૧) વાણી (૨) મહાવીર-વાણી (૩) (૪) નિ આમન (૩) ક્રોધ અને હું (૮) જયભિખ્ખુ જીવનધારા : ૨૭ (૯) શ્રી સ્નાત્ર પૂજાનાં રહસ્યો વિષે એક સંન્યાસીનું દૃષ્ટાંત કેમ નથી પીતા? ગૃહસ્થના આવા યુક્તિભર્યાં ઉપદેશથી સંન્યાસીનું મન ઠેકાણું આવ્યું. આ દુષ્ટાંતનો સાર એટલો છે કે કદી શુષ્ક અધ્યાત્મજ્ઞાની બનવું નહિ, તેમ જ શુષ્ક ક્રિયાવાદી પશ બનવું નહિ. એટલું તો થવું આવશ્યક છે કે ક્રિયાઓના જ્ઞાનનો ખપ વિના કેટલાક મનુષ્યોએ ક્રિયા પ્રતિ પ્રવૃત્તિ કરી હોય છે; પણ નીતિના સદ્ગુણો તેમ જ ઉત્તમ આચારોની ખામીને લીધે તેઓની ક્રિયાઓ દેખીને કેટલાક સંદિગ્ધ મનુષ્યો ક્રિયામાર્ગના વ્યવહારથી પરાક્મુખ થાય છે, અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ધાર્મિક ક્રિયાઓનું રહસ્ય સમજતાં ક્રિયાઓની અધિકારી બેઠે ઉત્તમના સંબંધી કંઈ પણ શંકા રહેતી નથી. અધ્યાત્મજ્ઞાનથી સ્થૂળ અને સૂક્ષ્મ ભૂમિકામાં અર્થાત્ અંતરમાં અને બહારમાં ઉત્તમ પ્રેમથી ધર્મપ્રવૃત્તિ કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનમાં સર્વપ્રકારની શ્રેષ્ઠતા જાણીને સર્વ જ્ઞાનીઓએ તેને પ્રથમ નંબરમાં ગયું છે. અનેક પ્રકારનાં અધ્યાત્મશાસ્ત્રોનો અભ્યાસ કરીને આત્માને અવબોધવો તેજ જગતમાં મુખ્ય કર્તવ્ય છે. T આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી સર્જન-કિ જૈનોનું અર્થશાસ્ત્ર : જગતમાં જેનો કેમ જલ્દી સમૃદ્ધ થાય છે ? ભગવાન મહાવીર તથા મહાત્મા ગાંધી આગમન.....આત્મ સુધારાનો અમૂલ્ય દસ્તાવેજ જૈન સાહિત્યનો રસાસ્વાદ પરિસંવાદ (૧૦) જૈન સાહિત્યમાં રસ નિરૂપા (૧૧) સર્જન સ્વાગત (૧૩) પથ પથે પાથેય : સુખદુઃખ મનમાં ન આશીએ કર્તા ડૉ. ધનવંત શાહ એપ્રિલ, ૨૦૧૧ કાંતિ ભટ્ટ કામનાપ્રસાદ જેન(હિંદી) અનુવાદક : પુષ્પાબેન પરીખ ગુજાવંત બરવાળિયા ડૉ. ધનવંતીબેન મોદી, શ્રીમતી હર્ષાબેન લાઠિયા ડૉ. કેતકી શાહ ડૉ. રણજિત પટેલ અનામી’ ડૉ. કુમારપાળ દેસાઈ પ. પૂ. આ. શ્રી ‘વાત્સલ્યદીપ સૂરીશ્વરજી મ. ડૉ. કવિન શાહ ડૉ. કલા શાક શનિકાલ સહિયા મુખપૃષ્ટ અને અન્ય ચિત્રો સૌજન્ય : ૫. પૂ. આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરિ કૃત ગ્રંથ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર ચિત્રકાર શ્રી ગોકુલદાસ કાપડિયા પૃષ્ટ 3 ૧૪ 15 ૧૯ ૨૩ ૪ ૩૦ ૩૧ 33 ૩૪
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy