SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ, ૨૦૧૧ | પ્રબુદ્ધ જીવન છે અને જન્માંતરમાં ય તે જીવ સદ્ગતિને પામે છે. (૩). अट्ठ पवयणमायाओ, समिइ गुत्ती तहेव य । પુ–મૂd - પૂજ્ય સૂત્ર पंचेव य समिइओ, तओ गुत्तीओ आहिया ।।१९।। आयारमट्ठा विणयं पउंजे, सुस्सूसमाणो परिगिज्झ वक्कं । પ્રવચનની માતાઓ આઠ છેઃ- પ્રવચન એટલે જૈનશાસન. તેને जहोवइटुं अभिकंखमाणो, गुरुं तु नासाययइ स पुज्जो ।।१।। ટકાવી રાખનારી જે જે આચરણાઓ છે તેમને પ્રવચનની માતા જે કોઈ સાધક આચારની પ્રાપ્તિ માટે વિનયનો પ્રયોગ કરે છે કહી છે, તે આ છે : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, સમિતિ એટલે તથા ગુરુના વાક્યને ધ્યાનપૂર્વક સાંભળવાની ઈચ્છા કરતો, તે શરીર, વાણી અને વિચારની દરેક પ્રવૃત્તિમાં સાવધાનતા – વાક્યને બરાબર સ્વીકારીને ગુરુના ઉપદેશને અનુસરતો રહે છે સંગતતા - એકરૂપતા. અને ગુપ્તિ એટલે એ એકરૂપતા મેળવવા અને કદી પણ ગુરુની આશાતના કરતો નથી તેને ‘પૂજ્ય' કહેવો. અને મેળવેલી હોય તો તેને સાચવવા શરીર, વાણી અને વિચારનું મન્ના વર વિશુદ્ધ, નવદ્રિય સમુયાનું નિર્ધ્વ | ગોપન – રક્ષણ અર્થાત્ નિગ્રહ – સંયમ – મર્યાદીકરણ. તાત્પર્ય અનçયે નો પરિવેવUજ્ઞા, નટ્ટુ વિત્યરૂં સે પુષ્પો ||૨|| એ કે સંત પુરુષોએ પોતપોતાની અનુભવવાણીમાં ધર્માચરણની પોતાના સંયમના નિર્વાહ માટે, પરિચય વિનાનાં જુદાં જુદાં પ્રવૃત્તિરૂપે આઠ પ્રવચન માતાઓને કહેલી છે, તે સમિતિરૂપે અને સ્થળોમાં જઈને વિશુદ્ધ રીતે ઉછવૃત્તિએ, જે નિત્યપ્રતિ ભિક્ષા માટે ગુપ્તિરૂપે છે. ફરે છે, અને એમ કરતાં ય જો કશું ય ન મળે તો પણ ખેદ કરતો એથી વધુ હોય ત્યાં ખડખડાટ થાય વિદેહ દેશમાં મિથિલા (દરભંગા પાસે) નગરી. ત્યાં નમિ નામનો નોંધાયેલ છે. વેદિક પરંપરાનું બંધારણ એવું છે કે ક્ષત્રિય સંન્યાસને રાજા. જેવી વાત જનક રાજા માટે આવે છે તેવી જ વાત આ રાજાની ન લઈ શકે, એ બાબત સમજાવતાં પેલો રાજગુરુ પુરોહિત તેને છે. તેને એક વાર દાહવર થયો. તેની શાંતિ માટે ઠંડક કરવા કહે છે કે, હે ક્ષત્રિય! તારે કિલ્લો બાંધીને નગરની રક્ષા કરવી સારુ તેની રાણી ચંદન ઘસવા બેઠેલી. તેણીએ હાથમાં અનેક કંકણ જોઈએ, અંતઃપુરની સંભાળ લેવી જોઈએ, ખજાનો, વાહનો અને પહેરેલાં એટલે જ્યારે ચંદન ઘસવું શરૂ થયું ત્યારે તે કંકણોનો સેનાને વધારી શત્રુઓને સંગ્રામમાં જીતવા જોઈએ, યજ્ઞો કરવા ભારે ખડખડાટ થવા લાગ્યો અને દાહજ્વરથી પીડાતા રાજાના જોઈએ, શ્રમણબ્રાહ્મણોને જમાડવા જોઈએ. તેના બદલામાં તું તારા કાનને એ ખડખડાટ ભારે વસમો લાગ્યો એટલે તેણે રાણીને એ બધાં ફરજરૂપ કર્તવ્યોને છોડી દઈ આમ ભિક્ષુક બનવાનો વિચાર ખડખડાટ બંધ કરવા કહ્યું. ત્યારે રાણીએ એક એક હાથમાં ફક્ત કેમ કરી રહ્યો છે? શું તને બધા આશ્રમોનો આધારરૂપ એવો આ એક એક કંકણ રાખી બીજા બધાં કંકણ ઉતારી નાખ્યાં એટલે તરત ગૃહસ્થાશ્રમ પાળવો કઠણ લાગ્યો જેથી કાયર લોકો જેમ માગી જ ખડખડાટ બંધ થઈ ગયો. તેથી રાજાએ ખડખડાટ બંધ થયાનું ખાવાનો ધંધો સ્વીકારે છે તેમ તું પણ આ ભિક્ષુના માર્ગને સ્વીકારવા કારણ જાણવા માગ્યું. તો રાણીએ કહ્યું કે હાથમાં એકથી વધારે તેયાર થયો છે? આના ઉત્તરમાં નમિ રાજર્ષિ કહે છે કે, હે બ્રાહ્મણ ! કંકણો હતાં, તે બધા ઉતારી નાખી ફક્ત એક એક હાથમાં એક હું મારો ખરો ક્ષત્રિયધર્મ પાળવાને માટે જ ભિક્ષુ થાઉં છું. જો , એક કંકણ પહેરીને ચંદન ઘસતાં ખડખડાટ બંધ થઈ ગયો. આ શ્રદ્ધા એ મારી રાજધાની છે, તેને સાચવવા તપ, સદાચાર અને સાંભળતાં જ રાજાને વિચાર આવ્યો કે જ્યાં બહુ હોય ત્યાં ક્ષમા એ મારો કિલ્લો છે, પરાક્રમ એ મારું ધનુષ છે, વિવેક એ ખડખડાટકલેશ થાય છે અને જયાં એકાકી-એકલો હોય છે ત્યાં મારી પણછ છે, ધૈર્ય બાણ છે; આ બધી સામગ્રી વડે હું સત્ય અલોભ કલેશ થતો નથી. આ વિચારે ચઢતાં રાજાએ દઢ નિશ્ચય કર્યો કે આ વગેરે સુભટોને સાથે રાખીને મારા કામ, ક્રોધ, મોહ, લોભ વગેરે પીડામાંથી સાજો થઈ જાઉ તો આ મિથિલાનું રાજ્ય, આ અંતઃપુર, શત્રુઓને હણી નાખવા સંગ્રામ માંડવાની તૈયારી જ કરી રહ્યો છું. ધનસામગ્રી અને ભોગવિલાસ વગેરેને તજી દઈને શ્રમણદીક્ષા છેવટ જેમ જનક રાજા કહે છે કે મિથિલાયાં હ્યુમનાયાં ન મેહ્મતે વિના સ્વીકારું. બનવા જોગ કે રાજા એક રાત પસાર થતાં સવાર પડતાં (મિથિલા નગરી બળતી હોય તો તેમાં મારું કશું જ બળતું નથી) જ સાજો થઈ ગયો અને એણે સ્મૃતિપુરાણોમાં વર્ણવેલા તેમ આ નમિ રાજર્ષિ પણ કહે છે કે મહિલ્લા, ડેક્સમાણી, ન મે ઇંગ્લેડું ક્ષત્રિયવર્ણના ધર્મને તજી દઈ ભિક્ષુ થવાનું સ્વીકાર્યું. આ જાણી વિવા[ (મિથિલા નગરી બળતી હોય તો તેમાં મારું કશું જ બળતું એક રાજગુરુ પુરોહિત બ્રાહ્મણ તેને ક્ષત્રિયવર્ણના ધર્મને નહીં નથી). તાત્પર્ય એ કે આ સંવાદમાં વૈદિક સંસ્કૃતિ અને છોડવા અને ભિક્ષુ થવું એ તો કાયરનું જ કામ છે એમ સમજાવવા શ્રમણ સંસ્કૃતિની ચર્ચા છે. પ્રસંગ આવતાં નમિ રાજર્ષિ પેલા તેની પાસે આવ્યો. અને જે કાંઈ કહેવા લાગ્યો તે બધી હકીકત પુરોહિતને તૃષ્ણાની-આશાની-વાસનાની અનંતતા અને દુષ્પરતા ઉત્તરાધ્યયનસૂત્રના નવમા નમિપ્રવ્રજ્યા નામના અધ્યયનમાં સમજાવે છે.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy