________________
૧૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ એપ્રિલ, ૨૦૦૯ કે માત્ર શબ્દોના ઉચ્ચારણ સાથે જો અર્થની જાગૃતિ નહીં રહે તો અસુરોની માગણીનો તાબેદાર બની જાય છે. આત્મા છું' ને બદલે આત્મા “છૂ' થઈ જશે, વિસ્મૃત થઈ જશે. અન્યના વર્તનથી સુખી-દુઃખી બનવા કરતાં આપણે પોતે જ
શ્રી કૃપાળુદેવ કહે છે તેમ જો “દેહાધ્યાસ' છૂટે તો જ આત્મ આપણું ચિંતન, વાણી, ક્રિયા, પ્રતિક્રિયા, આદિ પર પ્રભુત્વ મેળવી સ્વભાવમાં રમણ થાય. આત્માના પોતાના સ્વભાવગત ચાર મૂળ લઈએ. પ્રિયના સંયોગમાં કે અપ્રિયના વિયોગમાં સુખ નથી ગુણ છે-જ્ઞાન, દર્શન, આનંદ અને શક્તિ. આ મેળવવા માટે એના શોધવાનું. “સાગરવરગંભીરા'-સાગર જેવા ગંભીર સમભાવી પર લાગેલા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય બનવાથી પ્રત્યેક પરિસ્થિતિનો શાંત સ્વભાવથી સ્વીકાર કરી, એમાં કર્મનો ક્ષય કરવાની આવશ્યકતા છે. બહિરાત્મામાંથી અંતરાત્મા સાક્ષીભાવની સાધના કરવાની છે. જ્યારે આવો જ્ઞાતા-દષ્ટ ભાવ પ્રવેશીને પરમાત્મા બની શકાય છે.
પ્રગટ થશે તો આપણે આપણા ઘરમાં આવી જઈશું. આપણે આપણા પોતાના બનવાનું છે. જગત સાથે માત્ર આવી દેહાતીત અવસ્થામાં રમણ કરવા માટે કુન્દકુન્દ્રાચાર્યકૃત વ્યવહાર પૂરતો formal સંબંધ જ રાખો. પૂ. નમ્રમુનિ લખે છે કે જે સમયસારનું સાંગોપાંગ અધ્યયન કરવા જેવું છે. એમાં નિશ્ચય અને એક વખત પોતાના આત્માનો થઈ જાય છે એ જગત સાથે વ્યવહારની યાત્રા ગુંથાયેલી છે. એની એક ગાથા આત્માના ખરા વ્યવહારથી જીવતો હોય છે. માત્ર formality નિભાવતો હોય છે. સ્વરૂપને સુંદર રૂપે વર્ણવે છેએને કોઈનું વળગણ-ગમો-અણગમો નથી હોતો. પણ “પર' સાથે “અહં એક્કો, ખલુ સુદ્ધો, દંસણ-નાણ મઈજો સદા અરૂવી, હોય છે, ત્યારે એ પરભાવમાં જીવે છે. એ વળગણ વ્યક્તિનું હોય, નવિ અસ્થિ મઝા કિંચિવિ, અષ્ણ પરમાણું મેત્ત વિ.” સંબંધીનું હોય, પુગલનું હોય કે “સ્વ' સિવાય બીજા કોઈનું પણ હું એક છું, ખરેખર શુદ્ધ છું, દર્શન-શાન મય અને સદા અરૂપી હોય; ત્યારે એ સ્વભાવ ભૂલી જાય છે. જ્યાં સુધી તમે પારકાના છું. પરદ્રવ્યનું એક પરમાણું માત્ર પણ મારું નથી. ઘરમાં છો ત્યાં સુધી પારકું તમારા ઘરમાં રહેશે. તમે જેવા તમારા પણ માણસ આ ચેતનરૂપ આત્માને કેમ ભૂલી જાય છે? કારણ વ્યક્તિ સ્વઘરમાં રહેવા જશો એટલે “પારકું બહાર નીકળી જશે. આ પારકું પ્રત્યક્ષને જ જુએ-જાણે છે. પરોક્ષની-શાશ્વતની અવગણના કરે છે. કોણ છે? આત્મા સિવાય બીજું બધું પારકું છે. આવી અન્યત્વ આપણું પોતાનું શાશ્વત ઘર તો આપણો આત્મા જ છે. એને બદલે ભાવના ભાવવાથી જ એકત્વ ભાવના દૃઢતર થતી જશે. વ્યક્તિ અશાશ્વત પણ પ્રત્યક્ષ એવા શરીરને આપણું ઘર માની લેવાની ભૂલ આપણે પોતાના ઘરમાં ક્યારે હોય છે? એ જ્યારે ક્ષમા, સમતા, સરળતા, કરી રહ્યા છીએ. આજ દુઃખનું મૂળ કારણ છે. ધ્યાનની સતત સાધના નમ્રતા અને સંતોષ રાખે છે ત્યારે એ સ્વગૃહમાં રહે છે. પણ કષાય, દ્વારા આત્માનંદનો સાક્ષાત્કાર કરવાથી બધાં દુઃખ દૂર થાય છે. નોકષાય, રાગ-દ્વેષ, ઈર્ષા, વેર-ઝેર, બદલાની ભાવના, તીવ્ર આનંદનો-આત્માનો સ્વભાવ છે. એ કદી દુઃખી થઈ જ ન શકે-આવી વાસના આદિ જ્યારે વ્યક્તિનો કબજો લે છે ત્યારે એ “સ્વભાવ'માંથી ભાવના સ્થિર થાય તો સ્વગૃહમાં-આત્મામાં રહી શકાય. *** પરભાવ'માં જતો રહે છે. માણસ જ્યારે ઈન્દ્રિયોના વિષયોનો કે અહમ, ટોપ ફ્લોર, ૨૬ ૬, ગાંધી માર્કેટ પાસે, સાયન (ઈસ્ટ), મનની કલ્પનાઓનો ગુલામ બને છે ત્યારે એ દેહ અને એના મુંબઈ-૪૦૦૦૨૨.ફોનઃ(૦૨૨) ૨૪૦૯૫૦૪૦, ૨૪૦૯૪૧૫૭
માન : કષ્ટદાયક કષાય
Bશાંતિલાલ ગઢિયા શાસ્ત્રો કહે છે, મનુષ્યના દુઃખનું કારણ એના ૬ આંતર-શત્રુઓ તસવીરના નવા રૂપરંગ ગમ્યા, પણ કાચ પર રજકણ જોતાં (ષરિપુ) છેઃ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. જૈન ધર્મ કારીગરને એ લૂંછવા કહ્યું. કારીગરે કાચ સાફ કર્યો. તો ય ગ્રાહકને ચાર કષાય ગણાવે છેઃ ક્રોધ, માન, માયા અને લોભ. પ્રથમ યાદીમાં સંતોષ ન થયો. કારીગરે ફરી કાચ લ્યો . છતાં ગ્રાહકની એ જ “મદ' અને બીજીમાં “માન' સમાન વૃત્તિનો નિર્દેશ કરે છે. કોઈ ફરિયાદ. આખરે કારીગરે ગ્રાહકની આંખ પરના ચશ્મા જોઈ કહ્યું કે વળી અહંકાર કહે છે, કોઈ અભિમાન કહે છે, તો કોઈ ગર્વ કે આપના ચશ્માના કાચ પર ધૂળનો કણ છે. અહંકારી મનુષ્યની સ્થિતિ ઘમંડ. એક જ વિષવૃક્ષનું કટુ ફળ.
પણ આવી જ હોય છે. અહંકાર મનુષ્યનો શતમુખે વિનિપાત કરે છે. છતાં કેવું મહદ્ રૂપ, યૌવન અને સંપત્તિનો અહંકાર મનુષ્યને કઠપૂતળીની જેમ આશ્ચર્ય છે કે મનુષ્ય એમાંથી મુક્તિ મેળવવા નિષ્ઠાપૂર્વક પ્રયાસ નિરંતર નચાવે છે અને મનુષ્ય તોરમાં ને તોરમાં તેમાં ડૂબેલો રહે કરતો નથી! મનઃચક્ષુ આગળનો અહંકારનો પડદો જગતનું છે.ડાયોસ્થિનીઝ વિજેતા સિકંદરને પૂછ્યું, “આટલા વિજય પછી યથાતથ દર્શન કરવા દેતો નથી. એક કારીગરે તસવીરને સુંદર ફ્રેમમાં હવે તારી શી યોજના છે?” “પેલો પ્રદેશ જીતવાની'. સિકંદરે જવાબ મઢીને તેયાર રાખી હતી. નિયત સમયે ગ્રાહક લેવા આવ્યો. તેને આપ્યો. ‘ત્યાર પછી?' “બીજો પ્રદેશ જીતવાની.’ આમ બંને વચ્ચે