SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ નવેમ્બર ૨૦૦૧ ગાંધીયુગમાં ૨. વ. દેસાઈ અને સોપાને તેમની કેટલીક નવલકથાઓમાં (ભારેલો અગ્નિ, દિવ્ય, મામી; જાગતા રેજો-માં] જાહેરજીવનમાં પડેલ વિભૂતિઓ માટે આવક નીતિમત્તા પર ભાર મૂકતું નિરૂપણ કર્યું છે. વર્તમાનકાળમાં દર્શક જેવા નીતિપરાયણ લેખકે નૈતિકતાનાં ઉચ્ચ આદર્શો-ભાવનાઓને પૂર્ણ કરતાં મનુષ્યોનાં ચિત્ર નિરૂપતી-ઝેરની પીધાં છે જાણી જાણી, સોક્રેટીસ જેવી નવલકથાઓ લખી છે. ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ જેવા લેખકો-ની-સોરઠ તારાં વહેતાં પાણી મળેલા જીવ, માનવીની ભવાઈ જેવી- નવલકથાઓમાં નિરૂપિત પ્રધાન પાત્રો પણ તેમની અમુક ઉચ્ચ નીતિમત્તાને, ગમે તેવી વિકટ-વિષમ પરિસ્થિતિમાં પરા, અંત સુધી વળગી રહેતાં દર્શાવાયાં છે. ગાંધીવાદી નીતિમત્તાનું ઓછુંવત્તું નિરૂપણ ગાંધીયુગીના અનેક કાવ્યો-વાર્તાઓ નવલકથાઓ-નાટકોમાં જોવા મળે છે. પ્રબુદ્ધ જીવન હૃદયંગમ ચિત્રા માટે અનિવાર્ય હોય તેવું તેટલું જ નૈતિકતાનું નિરૂપા, સહજ-સ્વાભાવિક લાગે તે રીતે, કૃતિમાં થઈ શકે. કૃતિમાં નીતિમત્તા અને નૈતિક સમસ્યાઓનું નિરૂપણ વસ્તુગત સૂચક સૂક્ષ્મ-સ્ટ્રેટ ઘટનાઓમાં અને પાત્રીમાં તેમના મનોમયન, સ્વપ્ન, ભ્રમ વિષમ, ના, ઉગારી, સ્વગતોક્તિઓ, સંવાદો, કાર્યોમાં થવું જોઇએ. લેખકે પોતે તેવું નિરૂપણા સ્વીપ વર્ણનો ટીકા ટિપ્પણો-વિચારકર્શિકાઓ અસંબદ્ર ચર્ચાઓ દ્વારા ન કરવું જોઇએ. કૃતિના કથા-પાત્ર-કાર્ય પર લેખક દ્વારા નીતિમત્તા લદાવી ન જોઇએ. કલાકૃતિમાં નીતિમત્તાનું અને નૈતિક પ્રશ્નોનું નિરૂપણ સાધન તરીકે આવે, સાધ્ય તરીકે નહીં, કૃતિમાં તેમની ઉપસ્થિતિ, કુલમાંની વાસની જેમ, અનુભવાય ખરી. પછી દેખાય નહીં. રૂઢિજન્મ ધાર્મિક-સામાજિક હાનિકારક નીતિનું નિરૂપણ તેના હ્રાસ યા નાશ માટે જ સાહિત્ય કૃતિમાં થાય તે ઇષ્ટ કૃતિમાં તેવી નીતિનો પુરસ્કાર યા પ્રતિષ્ઠા ન થાય. પ્રશસ્ય લેખાતી ખરા વ્યવહારમાં વિનાશક અ-નીતિ બની ગયેલા કાલ નીતિની જો લેખક તેની કૃતિમાં પુરસ્કાર કરવા જાય, તો કૃતિ અચૂક વઘાસી જાય. માનવતાવાદી નીતિનું કલાત્મક નિરૂપણ કરતી કૃતિ સ્થળ-કાળની સીમા ઓળંગી સર્વત્ર આવકાર પામે, લોકપ્રિય અને ચિરંજીવ બને. સીમિત અને સંકુચિત ધાર્મિક સામાજિક નીતિમતાનું નિરૂપણા કરતી કૃતિનો પ્રચાર પ્રસાર સીમિત સ્થળ-કાળમાં થાય અને તે અલ્પાયુષી બને. સાહિત્યકૃતિઓમાં, આમ, નીતિમત્તાનું અને નૈતિક સમસ્યાઓનું એક યા બીજા રૂપમાં, હંમેશાં આલેખન થતું રહ્યું છે. વિશ્વસાહિત્યની ઉત્તમ કલાકૃતિઓમાં માનવતાવાદી માનવીય નૈતિક સમસ્યાઓનું સૂક્ષ્મ, સંકુલ, ઉત્કટ, માર્મિક, વાસ્તવિક, કલાત્મક નિરૂપા થયેલું જોઈ શકાય છે. કૃગિત વસ્તુ પાત્ર-પરિસ્થિતિ વાતાવ૨ણા-સૂમ સ્ફુટ કાર્ય વગેરેની જીવંત માર્મિક નિર્મિતિમાં આવી નૈતિક સમસ્યાઓના કલાત્મક નિરૂપણાનો બહુ મોટો ફાળો હોય છે. પરંતુ કથાવસ્તુ અને પાત્રના જીવંત વેધક રૌદ્રમાંથી રમ્ય તરફ... ઇ ડૉ. ગીતાબહેન પરીખ લોકો જ માંડ-માંડ પામતાં હોય ત્યાં અમારે શું ભાગ પડાવવો ? અમે ના' જ કહી; બાકી અતિથિ-સત્કારના ભારતીય સંસ્કાર આ પરિસ્થિતિમાં પણ જોવા મળતાં ખૂબ આશ્ચર્ય અને આનંદ થયા. અહીં આઘાતમાંથી માંડ ઊભી થયેલી બહેનોની વાતો કેવી દુઃખદ ! એક બહેન કહે છે કચ્છના ભૂકંપ અંગે મનમાં અનેક જાતનાં ચિત્રો ઉપસતાં હતાં. છાપાંઓમાં ફોટાઓ આવતા તે છતાં સાચી પરિસ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ નહોતો આવતો. તે દરમ્યાન ગુજરાતની ‘સેનીટેશન'માં કામ કરતી 'નાસા ફાઉન્ડેશન'ની ટુકડી ભચાઉ જવાની હતી, તેની સાથે મારે પણ ભચાઉ જવાનું થયું; અને નરી ઉંઘાડી આંખે અને વડા મને બચાઈની તારાજીની સ્થિતિ જોઈ, ત્યારે મનમાં અનેક વિચારો એકપછી એક આવતા ગયા કે આ ભીખા તારાજીમાંથી લોકો કેવી રીતે બેઠા થશે ? તેમનાં ઘરો ક્યારે બાંધશે ? નવેસરથી એક ઘર બાંધવું સહેલું હોય છે, પરંતુ ભંગારમાં પહેલા ધરમાંથી સારી વસ્તુઓ પીધીને તેમાંથી નવું પર કરવું તે ઘણી શિક્ત, સ૪ તથા સમય માગી લે છે. છતાં જે થયું એની સંવેદના સાથે નીચેની વાતો જીવડાવું છું.” મારે તો તે દહાડે આખું ઘર પડી ગયું. અરે, આ શું થયું એ સમજુંના સમજું ત્યાં તો મારી ચાર જ વર્ષની દીકરી પર ઘરનો કાટમાળ પડ્યો, અને એ ત્યાં જ મારી આંખ સામે જ ચગદાઈ ગઈ.’ એની આંખના આંસુએ વધુ બોલવા ન દીધી. બીજાં એક બહેન કહે કે ‘આ ફળિયામાં ત્રણચાર ઘર હતાં. ભૂકંપે એ બધાને ભોંયભેગાં કર્યાં, અમે અમારી જાવ માંડ માંડ બચાવીને જે હાથ આવ્યું તે લઇને ભાગ્યાં. સીધાં મારે પિયર ગયાં, પણ અરે, પા ત્યાં પણ બધું એવું જ હતું. એટલે અમે પાછા અહીં જ આવ્યા. પછી બધાએ મળીને કાટમાળ ખસેડીને આ નાનકડી ઓરડી ઉભી કરી છે. કોઈ મદદ મળી નથી.' કચ્છમાં ભૂકંપનો ‘ભ’ અને ભચાઉનો ‘ભ' એવા નજીક છે કે ભૂકંપે ભચાઉને પૂરી ભીંસમાં લીધું. કેટલાક સમય પહેલા હું ભચાઉ ગઈ હતી ત્યારે ગયા જાન્યુઆરીમાં થયેલાં ભૂકંપની સંહારશક્તિનું વિનાશકારી દૃશ્ય બરોબર નજરે જોયું હતું. એનો પંજો ભલભલાં મકાનોઆ બધું અમે જાતે જ હાથ હલાવીને કર્યું છે. એમાં સરકારની કે બીજી પર એવો કરેલો કે એક પરા પર હેવાલાયક બચ્યું નહોતું. કેટલાંક અડધો તૂટેલાં મકાનોની તીરાડોમાં એની કડુરા લિષિ વંચાતી હતી. એનો ભાંગી પડેલો કાટમાળ એવો હતો કે એને ખસેડવી મુશ્કેલ થાય, અને એ પછી જ ત્યાં નવું ઘર બાંધી શકાય ને ? રસ્તાની બાજુ પર નાના-મોટાં તંબુઓ નાંખલા, એવામાં 'ઉન્નતિ' 'કચ્છી જૈન સમાજ ચામડા' વગેરે શિરાઓ હતકાર્ય કરી રહેલી બી વિનાશના વિષાદની ઘેરી છાયા પથરાઈ ગયેલી. એવી સ્થિતિમાં પણ એક મોટા તંબુમાં કામ-ચલાઉ રસોડું, બીજામાં દવાખાનું તથા હોસ્પિટલ પણ કર્યાં હતાં. એવા એક રસોડે અમને જમવાનું પણ કહેવામાં આવ્યું. પા એ આ બહેનના અવાજમાં દુઃખ સાથે પણ ખુમારી જોતાં મારા મનમાં આશા જાગી. ત્યાંની કામચલાઉ હોસ્પિટલ નજીક એક નર્સબહેન મળ્યા. એની ફરિયાદ હતી કે ‘અહીં તો ઘણી મદદ આવે છે, પણ આપણા સરકારી ઑફિસરો એને મન ફાવે તેમ લઈ જાય છે, શું કરવું ? વાડ જ ચીમાં ગઈ ત્યાં ફરિયાદ પણ કોને કરવી ક વળી બીજા એક ભાઈની કરુણ આપવીતી કેવી છે ! એ કહે, ‘આ અમારા આંગણામાં જ ત્રણ માણાસો મરી ગયા. અરે, બે-ત્રણ દિવસ સુધી એમની લાશ ત્યાં ને ત્યાં જ પડી રહી, પરા કોઈ ખરડવા માટે *
SR No.525986
Book TitlePrabuddha Jivan 2001 Year 12 Ank 01 to 12 - Ank 05 08 10 and 11 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy