SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ४ પ્રબુદ્ધ જીવન શાન્તિસાગરજી મહારાજની પરંપરા થયેલા આચાર્ય શ્રી જ્ઞાનસાગરજીના પટ્ટ શિધ્ધ વર્તમાન આચાર્યે શ્રી વિદ્યાસાગર મહારાજે ઇ. સ. ૧૯૭૬માં આ કુંડિિદરમાં પ્રથમ ચાતુર્માસ કર્યું અને ત્યાર પછી પણા એમણે કેટલાંક ચાતુર્માસ આ તીર્થ ભૂમિમાં કર્યા. ત્યારથી આ તીર્થક્ષેત્ર વધુ વિકાસ પામ્યું છે. અહીં વિવિધ પ્રકારના નિર્મારા કાર્યો થયાં છે અને તુ બાબા'નું નૂતન ભવ્ય જિનાલય બાંધવાની યોજના પછી ચાલુ થઈ. ગત છે. આચાર્ય શ્રી વિદ્યાસાગરજીના એક શિષ્ય મુનિશ્રી ઉત્તમસાગરજી મહારાજે બડે બાબાના ચાલીસા, અષ્ટપ્રહારી પૂજા, પંચકલ્પાક પૂજા આરતી, જયમાલા વગેરેની રચના કરી છે. આ તીર્થના બધાં જ મંદિરોનાં દર્શન કરવા જેટલો સમય અમારી પાસે નહીતો. અલબત્ત, ઘેટીનાં આવેલાં બધાં જ મંદિરોમાં અમે દર્શન કર્યાં. કેટલાંક મંદિરો નાનાં નાનાં છે. પહાડ ઉપર જતાં આવતાં વચ્ચે આવેલાં કેટલાક મંદિરો બપોરનો સમય હોવાથી બંધ હતાં. એક બડે ભવિષ્યદર્શી કોઈ ગોળી, કાચ, આધનો કે દર્પરા હોય, તો આપકો એને કેટલો બધો આવકાર આપીએ ? એ જો ઘરઆંગણે આપોઆપ આવી ગયેલ હોય, તો તો આપણે એને વધાવી લીધા વિના રહીએ જ નહિ, પણ જો બજારમાં ય એ મળતો હોય, તો પૈસા ખર્ચીને પણ એને લઈ આવવામાં આપણે આળસ કરીએ ખરા ? નહિ જ ને ? તો પછી ઘરઆંગણે આવેલા ભિખારીને આપણે જાકારો કઈ રીતે આપી શકીએ ? આ પ્રશ્નની સામે આશ્ચર્યથી ભરપૂર એવો એક પ્રતિપ્રશ્ન જાગ્યા વિના નહિ જ ઓં કે, ભતિપદર્શક ગોળાની આ વાતને અને ભિખારીના આગમનને વળી શો સંબંધ છે ? જેથી આવી સરખામણીભર્યો સાચો સવાલ કરવો કઈ રીતે વાજબી ગણાય ? ભિખારી : એક ભવિષ્ય-દર્શક આયનો E આચાર્ય વિજયપૂર્ણચન્દ્રસૂરિજી મહારાજ ભવિષ્યદર્શક ગોળી અને અગી આવેલા ભિખારી વચ્ચે એક દૃષ્ટિએ સાચી સમાનતા રહેલી જ છે. એ સમાનતાનું પ્રત્યક્ષ દર્શન કરાવતાં એક સુભાષિત કહે છે કે, રો ઉપસ્થિત ભિખારી મજા લેવા નહિ, બૌધ દેવા આવે છે. ભિક્ષા માંગવાને બહાને એ એવો બોધ આપતો હોય છે કે ‘ભાઈઓ ! તમે સદા આપતા રહો, પૂર્વ ભવમાં અમે ન આપ્યું, એનું પાપ અત્યારે કઈ રીતે છૂટી નીકળ્યું છે, એ તો તમે અમારી દેદાર જોઈને જ કલ્પી શકો છો. તમારે આવું ભાવિ સરજાવા ન દેવું હોય તો હવે દાનવીર બની જાવ !' નવેમ્બર ૨૦૦૧ બાબાનાં દર્શન કર્યા એટલે બધું જ આવી ગયું. તીર્થસંકુલની બહાર એક જૈન ભોજનાલયમાં ભોજન કરી અર્થ જબલપુર પાછા જવા નીકળ્યા. તડકો નીકળ્યો હતો, પરા વાતાવરણામાં ઠંડક હતી. સડક સાધારણા સારી હોવાને લીધે અડધો રસ્તો તો સારી આ રીતે કપાઈ ગયી. પછીથી ખાડાવાળો રસ ચાલુ થયો. વાહનની ગતિ મંદ પડી. પદ્મા હવે ઘરે જ પહોંચવાનું હતું એટલે મોત વહેતું થવાની ચિંતા નહોની. આટલી વાત પરથી હવે ભિખારી અને ભવિષ્યદર્શક ગોળા વચ્ચેની સમાનતાની થોડીક ઝાંખી તો થવા પામી જ હશે ? એ ઝાંખીને હવે જરા વધુ સ્પષ્ટ સ્વરૂપમાં નિહાળીએ. ભાવિદર્શક ગોળામાં જેમ આપો આપ ભવિષ્ય જોઈ શકીએ છીએ, એમ ભિખારી ય આપણા ભાવિનો દર્શક બની શકે એમ જ છે. જો આપો છતી લક્ષ્મીએ કપરા જ એ અને કરોડપતિ ગરીબનું જીવન તીએ, તો આપણી આજ પછીની આવતીકાલ કેવી હશે ? એ સામે ઉપસ્થિત ભિખારીના દેદાર ઉપરથી આપણે સારી રીતે કલ્પી શકીએ એમ છીએ. ગત ભવોમાં આવી કૃપાતા અપનાવ્યાના પરિણામસ્વરૂપે વિપાક તરીકે તો ભિખારીને આ ભવમાં ચપ્પણિયું પકડવાનો અવસર આવ્યો, તો આપણે પણ જો આ વાં આવી કુંપરાતાની ચૂંગાલમાંથી છૂટીને દાતા ન બની શકીએ, તો આવા વિપાકમાંથી આપણે ય કઈ રીતે છટકી શકવાના ? અમે વેળાસર જબલપુર પહોંચી ગયા. જે તીર્થયાત્રા માટે સંજોગો નહિવત્ હતા તે તીથૈયાત્રા આનંદોલ્લાસ સાથે સંપન્ન થઈ એમાં જારો બરે બાબાના હુકમ કામ કર્યું હોય એવી કૃતજ્ઞતાની લાગણી અને અનુભવી. બડે બાબાનાં દર્શન એ અમારા માટે જીવનનું એક સંભારણું બની ગયું. 1 રમણલાલ ચી. શાહ એથી કૃપા-અદાતા તરીકેનું આપણું જીવન આપણી આવતીકાલનું દર્શન ભિખારીનું જીવન ભવિષ્યદર્શક ગોળો બનીને સારી રીતે કરાવી શકે છે. ભિખારી કદાચ આપણી પાસેથી બટકું રોટલો લઈ જતો હશે, પણ આના બદલામાં કેટલો કિંમતી બોધ એ આપણને આપી જાય છે ! પોતાના જીવનની કંગાળતા છતી કરવા દ્વારા એ એવો બોધ આપે છે કે, ગયા ભવમાં અમે કૃપા જ રહ્યા, તો આવી કંગાળતા આજે પામ્યા. માટે આવી કંગાળતા જો તમને પસંદ ન હોય, તો હવે દિલના દરિયાવ બનીને આંગણે આવેલાને હેતથી હૂંફ આપતા રહેજો ! . આ બોધ આપણે જો ગ્રહણ કરી લઈએ, તો આપણી આવતીકાલ ભિખારી કરતાં સાવ જ વિપરીત હોવાની, એચ આપી ભિખારીના માધ્યમે કલ્પી શકીએ એમ છીએ. જો આ સુભાપિતનો સંદેશ આપાને ગમી જાય, તો તો આજ પછીની આવતીકાલ થોડા વર્ષો બાદ કદાચ એવી. ઊગે કે, ભિખારીને શોધવા માટે હાર્ડ સૂરજનો પ્રકાશ લઈને આપણને નીકળવું પડે અને તો યે કદાચ ભિખારીની શોધ નિષ્ફળ જ રહે, કેમ કે શ્રીમંતોની આલમ જો ભિખારીને ભવિષ્યદર્શક ગોળાની જેમ અંતરથી અપનાવવા ને આવકારવા માંડે, તો ધીમે ધીમે ભિખારીની માંગણવૃત્તિ જ ખતમ થઈ જાય, સંતોષથી એનું જીવન છલકાઈ ઊઠે અને ડિલથી કદાચ એ ભિખારી જેવો જણાય, પણ દિલથી તો એ અમીરનો ય અમીર બની ગયો હોય ! આવી અમીરાત જ્યાં વ્યાપક બનવા માંડે, ત્યાં પછી ભિખારીને શોધવા નીકળવું પડે, એ આર્ય ન ગણાય, પિબારી તરીકેની આવતી કાશને આપણા જીવનમાં ક્યારેય ઉગવા ન દેવી હોય અને ભિખારી તરીકેની શમી ની તારાજ-આજને કાયમ માટે દેશવટો અપાવીને ત્યાં નવ આજનો ર્ય ઉગાડવી હોય, છે. સુભાાિના આ સંદેશને વહેલી અને પહેલી તકે સૌ કોઈએ જીવનમાં જીવી જાણવા સંકલ્પ-બદ્ધ બનવું જ રહ્યું. સંયુક્ત અંક પ્રબુદ્ધ જીવનનો આ એક ઓક્ટોબર, ૨૦૦૧ અને નવેમ્બર, ૨૦૦૧નો એક સંયુક્ત અંક (૧∞ અને તરે છે તેની નોંધ લેવા વાચકોને વિનંતી ... ] તંત્રી 1
SR No.525986
Book TitlePrabuddha Jivan 2001 Year 12 Ank 01 to 12 - Ank 05 08 10 and 11 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy