________________
પ્રબુદ્ધ જીવન
વિરાના-વૈરાગ્ય-વિરતિ-ધમ-નિયમ-સંમ-વ્રત-પચ્ચખારા અને શાંતતા, સ્થિરતા, સમતામાં પરિવર્તન થાય તો એ દશામાં જે કર્મબંધ થાય તે શુભ કર્મબંધ થાય.
ભરી, શુભ વિચારણા, શુભ આશરા, સદ્ભાવથી શુભ કર્મબંધ અને અશુભકરણી, અશુભ વિચારા, અશુભ આચરા, દુર્ભાવથી અશુભ કર્મબંધ થાય.
આમ કર્મને આવવાના એટલે કે કર્મબંધ થવાના ચાર રસ્તા છે, જેને આશ્રવના ચાર દ્વાર કહેવાય છે. કર્મપ્રવાહનું આત્મા તરફ વહેવું-શ્રવવું તે આશ્રવ. આશ્રવ અને બંધ યુગપદ્ છે. એમાં આશ્રવ કારણ છે અને બંધ કાર્ય છે. (૫) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) કષાય અને (૪) યોગગનનો અર્થાત્ મિલન-નિખરશ, સાત નિયત, વિનાશિતાનો અને એ ચાર આશ્રવ છે.
આમ કર્મ કાર્યાવર્તણા-પુદ્ગલ પરમાણુ અને આત્મપ્રદેશનું મિશ્રણ છે. અને એવાં કર્મસહિત આત્મપ્રદેશ ધરાવનાર આત્મા, જીવ સંસારી કહેવાય છે. પુદ્ગલનો પોતાનો જ ગુણ એના નામ પ્રમાણે પૂરણ અને
મિથ્યાત્વ આત્માના સન્-સમ્યગ્ સ્વરૂપને આવૃત (ઢાંકે) કરે છે. અવિરતિ આત્માના પૂર્ણ સ્વરૂપને આવૃત્ત કરે છે. કષાય આત્માના પ્રશાંત સ્વરૂપને આવૃત કરે છે અને યોગ આત્માના અમૂર્ત-અરૂપીપણાને આવૃત કરે છે.
મિથ્યાત્વ, અવિરતિ, કષાયથી દેહનું યોગનું નિર્માણ થાય છે. પ્રાપ્ત યોગથી ભોગ ભોગવવા વડે કરીને મિથ્યાત્વ, અવિરતિ, કાળની પરંપરા ચાલુ રાખી ચકરાવે ચઢાય છે અથવા તો ચકરાવો ભેદી તોડી સમ્યક્ત્વ અને વિરતિથી શાંત, ઉપશાંત, પ્રશાંત બનાય છે. જે યોગ નામાભિધાન સાર્થક કરનારી પ્રાપ્ત યોગ વડે થતી યોગ સાધના છે અર્થાત્ આત્માને મોક્ષ સાથે યોજી (જોડી) મોક્ષ મેળવી આપી યોગાતીત, પ્રશાંત, પૂર્ણ અને સત્-અવિનાશી બનાવનાર છે.
જેમ કર્મનો કર્તા યોગ એટલે કે પ્રવૃત્તિથી અને ઉપયોગ એટલે કે વૃત્તિથી એમ બે રીતે કર્મને બાંધે છે, તેમ કર્મ ઉદયમાં આવેથી કર્મ વિપાકોદય સમયે કર્મના ભોક્તાને કર્મનો ભોગવટો પણ ઉભય રીતે છે. યોગથી એટલે કે તનથી અને ઉપયોગ એટલે કે મનથી, તનથી શાતા કે અશાતા વેદનીયકર્મ વેદાય છે અને મનમાં રિત કે અતિ, રાગ ૐ પ્રભાવ નિપજે છે.
કર્મરજ એટલે કે કાર્મવર્ગના જ્યારે કર્મરૂપે પરિણામે છે તે કર્મ આઠ પ્રકારનો છે. બંધાયેલ-ચોટેલ કર્મરસ જેવા પ્રતિબંધ કર્યો હોય તે પ્રમકો (૧) જ્ઞાનાવરણીયકર્મ (૨) દર્શનાવરયાકર્મ (૩) વેદનીય કર્મ (૪) મોહનૌયકર્મ (૫) આયુષ્યકર્મ (૬) નામકર્મ (૭) ગૌત્રકર્મ અને (૮) અંતરાયકર્મ રૂપે પરિણામે છે. આ કર્મ ક્રમાંકનું પણ નિશ્ચિત વૈજ્ઞાનિક પ્રયોજન છે.
તા. ૧૬-૭-૨૦૦૧
સૂચવે છે કે અપૂર્ણતાસૂચક છે. જ્યારે કર્તાને ક્રિયાએ કરીને બંધાયેલ કર્મ કર્તાની અશુદ્ધિનું સૂચક છે, જે શુદ્ધતા ઉપરનું આવરણ છે. આત્મા એના મૂળ મૌલિક સ્વરૂપમાં તો પુર્ણ, અક્રિય, અવિનાશી, નિષ્કર્મી, નિર્મળ, નિરાવરધા છે. માટે જ તો અપૂર્ણ એવો આત્મા પણ એના મૂળને શોધતો હોય એમ જીવન વ્યવહારમાં સર્વત્ર શુદ્ધતા, પૂર્ણતા, અવિનાશતાને ઇચ્છે છે.
આ આઠ કર્મીમાંથી (૧), (ર), (૪) અને (૮) ક્રમાંકના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મી આત્માના મુળ મૌલિક સ્વરૂપનો પાત કરનાર હોવાથી ઘાતકર્મ કહેવાય છે. અર્થાત્ આત્માના મૂળ શુદ્ધ સ્વરૂપો-જ્ઞાનદર્શન ઉપયોગનો મૂળ અવિનાશી ગુરા-પર્યાયનો છેદ (થાન) કરનારા છે માટે ઘાતિકર્મ કહેવાય છે. ટૂંકમાં આત્માના ઉપયોગની-રાપર્યાયની અવિનાશિતાની યાત કરનાર તે પાનિકર્મ, જ્યારે બાકીના (a), (પ), (૬) અને (૭) ક્રમાંકના વૈદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ આત્માના અભપ્રદેશના સ્થિરત્વનો ધાત કરી, પ્રદેશાબંધી આત્માને ગતિ-સ્થિતિરૂપ કરનારા હોઈ તે અધાનિકર્મ કહેવાય છે.
કર્મ એટલે આત્માના આત્મપ્રદેશથી સંબંધિત થયેલ કર્મરજ અથવા તો આત્મપ્રદેશે સંબદ્ધ થયેલ કાર્યાવર્ગણા તે કર્મ. યિતે તત્ કરાય તે કર્મ, એટલે જ કહ્યું છે કે...'ક્રિયાએ કર્મ, પરિણામે બંધ અને ઉપયોગ ધર્મ.' ક્રિયા એટલે વિનીતા. ક્રિયા કરવી પડે છે તે કર્તાપણું.
અસ્થિરતાનો છે. પુદ્ગલ રૂપી-મૂર્ત છે અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ગુરાધર્મો ધરાવે છે. એ રૂપ રૂપાંતરતા મૂર્ત ભૂતતાને પામનારું બહુરૂપી, માયાવી, વિનાશી અને અસ્થિર છે. માટે જ પુદ્ગલ પરિવર્તનશીલ અને પરિભ્રમણાશીલ છે. ઉત્પાદ-વ્યય, સંયોગ-વિયોગ, સર્જન-વિસર્જન, સંકોચ વિસ્તાર, કંપન એ તો પુદ્ગલનો સ્વભાવ છે-ગુણાધર્મ છે.
આત્માના જ્ઞાનદર્શન ઉપયોગ એટલે કે આત્મગુણ, ભાગબુદ્ધિ અને સુખબુદ્ધિથી પુલ પરમાણુ-કાર્યવર્ગીયાના વર્ગ-ગંધ-સ-સ્પર્ધા શ ઉપર દૃષ્ટિ કરીને આત્મપ્રદેશ કાર્યણવર્ગણાને કર્મરૂપે પરિણમાવેલ છે. પુદ્ગલ પરમાણુમાં એના સ્નિગ્ધ-રૂક્ષ ગુણો કરી ખેંચાવાનો સ્વભાવ છે અને આત્મામાં એને પોતાના રાગ-દ્વેષ વડે ખેંચવાનો ગુણ છે. આત્માના ગુણે સ્વક્ષેત્રે છોડી પરક્ષેત્રે પુદ્ગલપરમાણુના ગુણ ઉપર ભોગબુદ્ધિએ, સુખબુદ્ધિએ દૃષ્ટિપાત કર્યો તેથી ખોટો દષ્ટિપાત કરનાર આત્માના ગુણનો ઘાત થયો. ગુણ બગડ્યાં એટલે ગુણ દોષરૂપ થયાં-વિકારી થયાં. અર્થાત્ આત્માનો અવિનાશી જ્ઞાન-દર્શન ઉપયોગ કર્મસંયોગે (પુદ્ગલ સંયોગે) વિનાશી બન્યો. જ્ઞાની એવો અજ્ઞાની-અલ્પેશ બન્યો. સર્વદર્શી એવો અલ્પદર્શી થયો. દિવ્યદર્શી ઇન્દ્રિયાધીન પરોક્ષદર્શી બન્યો. વીતરાગી એવો રાગી-દ્વેષી થયો-અખંડ અને પૂર્ણ એવો અપૂર્ણ અધૂરો બન્યો. ગુણ બગડવા એટલે આત્મગુણને આધાર આપનાર આત્મદ્રવ્યઆત્મપ્રદેશ જે સ્થિર સ્વભાવી હતું એ અસ્થિર થયું અને અરૂપી મટી રૂપી બન્યું.
'
આત્મપદેશને બાંધનાર દંડ (યોગ) છે જ્યારે ઉપયોગને બાંધનાર મોહ (મન-ઇચ્છા) છે. એટલે પ્રથમ બારમાં ગુણાસ્થાનક મોહમતવીતરાગ થઈ તેરમા સ્થાનકે સંકલ્પ વિકલ્પ મુક્ત એવી ઉપયોગવંત સયોગી કેવલીદશાની પ્રાપ્તિ કરાય છે અને પછી ચોદમા ગુણસ્થાનકની અયોગી કેવલીદશાના અંતે દેશમુત થઈ યૌગાતીત-દેહાતીત-અરૂપીઅમૂર્ત બનાય છે. આમ મુક્તિ તબક્કાવાર ત્રણ પ્રકારે છે. પ્રથમ મોડમુક્તિ, દ્વિતીય સંકલ્પ-વિકલ્પ કે વિચારમુક્તિ અને અંતિમ તૃતીય આત્મપ્રદેશમુક્તિ..
અર્થાત્ આત્મપ્રદેશને બાંધનાર દેહ એટલે કે યોગ છે. ચોથે ગુણસ્થાનકે સભ્યત્વ આવેથી ઉપયોગ શુદ્ધ થાય છે. ઉપયોગને કંપાયમાન કરનાર મોહ છે. બારમાં કારસ્થાનકે પહેલા સમયે વીતરાગતા આવેથી ઉપયોગ નિબંધ થાય છે. ઉપયોગને બાંધનાર છદ્મસ્યપણું છે. તેરમા ગુશસ્થાનકના પહેલા સર્ચ કેવાનિ, કેવલજ્ઞાન પ્રગટ થયેથી ઉપયોગ મુક્ત થાય છે, એટલે કે ઉપયોગ સ્થાયી, સ્થિર, અતિનાી બને છે, જેથી સંકલ્પમાંથી પા મુક્તિ મળે છે. બારમા રાણાસ્થાનકે છાથપર્શ વિદ્યમાન હોવાથી ર્મ.’ત્યાં પૂર્વગત શ્રુતના આધારે શુકલધ્યાન છે, માટે ઉપયોગ બંધાયેલ છે, એટલે કે શકય છે એમ કહેલ છે. આગળ ઉપરના ચૌદમા સ્થાનકની અયોગી કેવળી ગુણસ્થાનકના અંતે આત્મપ્રદેશ મુક્ત થઈ અહીં.