SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ . તા. ૧૬-૭-૨૦૦૧ સોધોનો કાટ ખાઈને થયેલો બંધ હોય છે અથવા બેડીબંધ બંધાયો બંધી, પ્રબુદ્ધ જીવન ૫ છે. બંધ સમયે મિથ્યાત્વની ગેરહાજરી મા હાજરીને અનુસારે રામ અથવા અશુભ અનુબંધ પડે છે, પાપને અત્યંત હોય માનીને થતી પ્રવૃત્તિમાં અશુભ અનુબંધ પડતા નથી. ધર્મને અત્યંત ઉપાદેય માનીને થતી પ્રવૃત્તિમાં શુભ અનુબંધ પડે છે. અનુબંધનો આધાર મનુષ્યનું ભાવ જગત છે. બંધ કરતાં અનુબંધથી ચેતવા જેવું છે. કેમકે તે કર્મ પરંપરા સર્જે છે. પાપ પ્રવૃત્તિનો અનુબંધ પડે નહિ અને તે અનંતાનુબંધ થાય તેની કાળજી રાખવી. જ્યારે પુણ્ય પ્રવૃત્તિ સાનુબંધ થાય તેની ચીવટ રાખવી. કર્મરસને આત્મપ્રદેશ વૃત્તિ અને પ્રવૃત્તિથી ખેંચી આકર્ષવી તે ‘આશ્રવ’. કર્મરજ આત્મપ્રદેશ શીરનીર કે લોહાનની જેમ એકસ-એકરૂપઓતપ્રોત થવી તે કર્મબંધ * આત્મપ્રદેશે આકર્ષાઈ આવની કર્મરાજને યમ, નિયમ, ત, તારા, સંસ્થાદથી અવરોધવી-અટકાવવી તે સેવર' અને કાર્યવlાનું આત્મપ્રદેશથી છૂટા પડી જવું ખરી પડવુંઝડી જવું-ખપી જેવું તે 'કર્મનિર્જરા' છે. (૪) નિકાચિત કર્મબંધ : એ એવો કર્મબંધ છે જેવો ભેગી થયેલી સોયોનો લોહગોળે હોય છે. અથવા થાંભલા સાથે ખીલાથી જડી દેવાયેલો બંધી. સ્પષ્ટ અને યુદ્ધ કર્મબંધ સહેલાઇથી કર્મયોગ કે ભક્તિયોગથી ખપી જાય તેવો ક્રર્મબંધ છે. જ્યારે નિયર કર્મબંધ તો દુષ્કર એવો તપ, ત્યાગ, પરિષહ, ઉપસર્ગથી ખપી શકે એમ હોય છે અને નિકાચિત કર્મબંધથી તો ભોગવેથી જ છૂટકો થાય છે. એ જ રીતે કાળની દૃષ્ટિએ રસબંધના ચાર ભેદ છે, જે ક્રોધ, માન, માથા, લોભ એ ચાર કષાયના ભેદ તે (૧) અનંતાનુબંધી (૨) અપ્રત્યાખ્યાની (૩) પ્રત્યાખ્યાની અને (૪) સંજવલના અને તે દરેક ભેદના પણ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાની અને સંજવલન રાખેને ચાર ચાર ભેદ પડે એમ ૬૪ ભેદ પડે છે. (૧) અનંતાનુબંધી : અનંત સંસારના કારાગૃત હવાથી અનંતાનુબંપી કહેવાય છે. અનંતાનુબંધી કષાય વર્ષાધિક કાળથી લઈ ધવજીવ પર્યંત હે છે. આ ઉપાયના ઉંદર્ય મરે, તે નરકે જાય. આ પ્રકારનો કાય સમ્યક્ત્વને પામવા નિહ છે, અનંતાનુબંધી પ્રકારનો ક્રોપ પરની રેખા જેવો હોય છે. માન પથ્થરના સ્થંભ જેવું હોય છે, માયા વાંસમૂળ જેવી હોય છે અને લોભ કૃમિરંગ જેવો હોય છે. અનંતાનુબંધીના અનંતાનુબંધી કષાયના ઉદયમાં મરે તે નરકે જાય. (૨) અપ્રત્યાખ્યાની : અપ્રત્યાખ્યાની ક્રાય ઉત્ત્તરથી વર્ષ પર્યંત રહે છે. સાંવત્સરિક પ્રતિક્રમણ કાળે ક્ષામણ કરવાથી કે બીજી રીતે નાશ પામે તેવો હોય છે. આ પ્રકારના કષાયના ઉદયમાં મરે તે તિર્યંચ થાય. આ પ્રકારનો કષાય દેશિવરતિને પામવા નહિ દે. અપ્રત્યાખ્યાની પ્રકારનો ક્રોધ પૃથ્વીરેખા જેવો, માન અસ્થિ સ્થંભ જેવું, માથા ઘેટાના જેવી અને લોબ મળી-કીલ જેવો હોય છે. અનંતાનુબંધી આત્માની ભૃગ કષાયના ઉદયમાં મરે તે તિર્યંચમાં જાય. (૩) પ્રત્યાખ્યાની : પ્રત્યાખ્યાની કષાય ઉત્કૃષ્ટથી ચાર માસ પર્યંત રહે છે. ચાતુર્માસિક પ્રતિક્રમણ કરતાં ખમાવતા આ પ્રકારનો કષાય નાશ પામે તેવો હોય છે. આ પ્રકારના કષાયના ઉદયમાં ભરે તે મનુષ્ય થાય છે. આ પ્રકારનો કષાય સર્વવિરતિને પામવા નહિ દે. પ્રત્યાખ્યાની પ્રકારનો કોંધ તીરેખા જેવી, માન કાષ્ટના ભિ જેવું. માથા ગૌમુત્રની ધાર જેવી અને લોભ કાજળ જેવો હોય છે. અનંતાનુબંધી પ્રત્યાખ્યાની પાયના ઉદયમાં મરે તે મનુષ્યયોનિમાં જાય. (૪) સંજ્વલના । સંજ્વલન કષાયનો ઉદય પંદર દિવસ સુધી રહે છે. પત્ની પ્રતિક્રમણ કરતાં ખમાવતા આ પ્રકારનો પાય નાશ પામે તેવો હોય છે. આ પ્રકારના કષાયના ઉદયમાં મરે તે દેવગતિને પામે. આ પ્રકારના કષાયનો ઉદય યથાખ્યાત ચારિત્રનો ઘાત કરે છે. સંજ્વલન પ્રકારનો ક્રોધ જલરેખા જેવી, માન નેતરની સોટી જેવું, માથા વાંસની છાલ જેવી અને લોભ હળદર જેવો હોય છે. અનંતાનુબંધી સંજ્વલના કષાયના ઉદયમાં મરે તે દેવયોનિમાં જાય. કષાયોની તીવ્રતા અને મંદતા બતાવવા સ્કૂલ વ્યવહારનય આશ્રીને કાળસ્થિતિનો નિર્દેશ કરાયેલ છે. ક્રિયાએ કરીને કર્મબંધ થાય છે અને એમાં હૃદય ભળે છે એટલે અનુબંધ પડે છે. કરાયેલ ક્રિયા ઉપર પ્રતિક્રિયા કે કેવું સરસ કર્યું ! અરર! મારાથી ખરાબ થઈ ગયું! મારે આમ નહોતું કરવું જોઇતું! ઇત્યાદિ બંધ ઉપરના અનુબંધ છે. બંધને અનુસરીને થતાં ભાવ અનુબંધ કર્મનિર્જરા બે પ્રકારે હોય છે. સકામ અને અકામ તથા દેશ અને સર્વથી. સભાનતામાં સંકલ્પરહિત થતી કર્મનિર્જરા તે ‘સકામ નિર્દેશ' અને અભાનતામાં અજ્ઞાની સંકલ્પીત કર્મ ભોગવટાવી થતી કર્મનિર્જા તે અકામ નિર્જરા'. દેવાથી એટલે શિક નિર્જરા તે શનિર્દેશ' અને સર્વ કર્મની સર્વથા નિર્જરા થઈ જઈ ક્રર્મરહિત નિષ્કર્મા થવું તે 'સર્વ નિર્જરા' એટલે કે “મોક્ષ-મુક્તિ’; અર્થાત્ કર્મબંધથી સર્વથા છૂટકારી, કર્મની ગુલામીમાંથી આઝાદી, કર્માધીન મટી આત્માધીન થવું. કર્મ પારતંગમાંથી છૂટી આભાનું સ્વાધીન થવું સ્વતંત્ર થતું. સ્પર્શી સ્વમાં સ્વાધીન બની સ્વરૂપસ્થ થવું. કર્મના વિષયોદય સ્થાએ કર્મને ભોક્તાભાવે વેદવા નહિ તેનું જ નામ સંવર છે. સંવર અને નિર્જરા એ પુરુષાર્થ છે જ્યારે ઉદય એ પ્રારબ્ધ છે. “નર્મળ્યે વા પિઅરેજીમા પતેતુ જ્તાવન એ ગીતાસૂત્ર પણ આ જ સંદર્ભમાં છે કે કર્મ કરતી વખતે, કર્મ બાંધતી વખતે કર્મ ઉપર તારી સત્તા છે-તારો અધિકાર છે. કાર્ય કર્યું અને કર્મ બાંધ્યું, પછી નો ઉદયમાં આવી ત્યારે જેવાં ભાવે જેવું કર્મ બાંધ્યું હશે તેવો રસ એ ચખાડી-એવી અસર બતાડતી. અર્થાત્ કર્મ બાંધતી વખતે કર્મ ઉપર તારી સત્તા અને કર્મ ભોગવતી વખતે તારી ઉપર કર્મની સત્તા. જીવ બંધમાં કર્તા છે જ્યારે ઉદયમાં ભોક્તા છે. અબાપાકાળમાં ધર્મ અને મોક્ષ પુરુષાર્થથી ફેરફારી કરાય એ વાત જુદી છે. એટલે જ તો કહેવાયું છે કે.. બંધ સમયે ચિત્ત ચૈનીએ ઉદય ઓ સંતાપ.' 'હસતા બાંપી રોવતા નવ રે જીવ કર્મબંધનથી બે રીતે બંધાય છે. એક તો યોગથી એટલે કે દ્રવ્ય મન, વચન અને કાયાના પ્રવર્તનથી અર્થાત્ પ્રવૃત્તિથી-યોગક્રિયા-યોગસ્પંદનયોગકંપનથી અને બીજા ઉપયોગકંપનથી એટલે કે વિ જ્ઞાન-દર્શનરૂપ ઉપયોગ, ભાવ, મન, ભાગી, ઊર્મ, અંત:કરણ-વૃત્તિથી અર્થાત્ મિથ્યાત્વ, અવિરતિ અને કષાયથી. ખોટી-અશત દષ્ટિ (વિપર્યાસ), સ્વનું અજ્ઞાન અને પરમાં સ્વબુદ્ધિ. મિથ્યાત્વ એટલે અજ્ઞાન, મોહ, મૂઢતા, મૂર્છા, ભ્રામકતા, વિપરીતઆત્મસ્વરૂપનું અજ્ઞાન અને દેત જ આત્મા છે. એવી દેહાત્મબુદ્ધિ જ મિથ્યાત્વ છે. "કષાય એટલે ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંકા અર્થાત્ વ્યગ્રતા, વ્યાકુળતા, આતુરતા, અશાંતતા, ચંચળતા, અવિરતિ એટલે આળસ-પ્રમત્તતા, અસાવધાની, અજાગરૂકતા, અનાચાર, દુરાચાર, અસંયમ, બેફામપણું, અમદ ભોગવિલાસ અવિરતિ, કષાય જે સત્ય સમ્યગ્ દષ્ટિ-પથાર્થદર્શન-નવશ્રદ્ધા-સમ્યકત્વ આ મિથ્યાત્વ, અવિરતિ, કૃપાથી અશુભ કર્મ બંધાય, એ નિશ્ચત્વ :
SR No.525986
Book TitlePrabuddha Jivan 2001 Year 12 Ank 01 to 12 - Ank 05 08 10 and 11 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy