SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ લ -' * તા. ૧-૧-૮૪ - પ્રબુદ્ધ જીવન પ્રાકૃત ભાષામાં લખી છે. તેમાં જૈનદર્શનના મહત્વના થી મંગળ ઝરચંદ મહેતા પ્રેરિત સિદ્ધાંત, વિવિધ પાત્રો, પ્રસંગે ઉપકથાઓ અને સાધુસાવીના ઉપદેશવચને રજૂ કરવામાં આવ્યું છે. પ્રસિદ્ધ તરવચિંતક અને સજક શિરમણિ. બે મુખ્ય પાત્ર રાજકમાર ગુણસેન અને પરહિત પત્ર. નવ્ય ન્યાયાચાય ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની અગ્નિશર્માના નવ ભવની આ બોધકથા છે. વિચાર, વાણી - ત્રિશતાબ્દી પ્રસંગે અને વર્તનની નાનામાં નાની ક્ષતિના પણ કે કેવાં પરિણામે વિધાસત્ર ભોગવવામાં આવે છે તે સમર્થ રીતે આ મહાકથામાં દર્શાવાયું સંધના ઉપક્રમે નીચે પ્રમાણે વિદ્યાસત્રના કાર્યક્રમનું છે. અનેકને માટે પ્રેરણારૂપ બની રહે એવી આ મહાWાનું આયોજન કરવામાં આવ્યું છે. સર્જન કરી કવિ, મહર્ષિ, તત્ત્વવેત્તા શ્રી હરિભદ્રસૂરિએ કથાકાર- ' વ્યાખ્યાતા છે. જયંતભાઈ કોઠારી સર્જક તરીકેની પિતાની અનન્ય શક્તિની અદ્ભુત પ્રતીતિ વિષય: ઉપાધ્યાય યશવિજયજીનું જીવન અને સાહિત્ય. કરાવી છે. દિવસ: સોમવાર, તા. ૧ અને મંગળવાર, તા. ૧૨ સંગરંગશાલા: એક પરિચય - પં. કપૂરચંદ રણછોડદાસ વાર યાએ આ વિષય પર જાન્યુઆરી, ૧૯૮૮ બેલતાં જણાવ્યું હતું કે વિ. સ. ૧૧રપમાં પ્રાકૃત ભાષામાં સમય: બંને દિવસે સાંજના ૬-૧૫ વાગે રચાયેલા આ સુદીર્ઘ ગ્રન્થમાં શ્રી જિનચંદ્રસૂરિએ ગૃહરાને સ્થળ : ઇન્ડિયન મરચન્ટ ચેમ્બર, કમિટિ રૂમ, ચચગેટ, મુંબઈ--૪૦૦ ૦૦૨૦. અને ત્યાગીવર્ગ માટે આરાધનાનું સુંદર સ્વરૂપ સમજાવ્યું છે.' સૌને ઉપસ્થિત રહેવા વિનંતી. આ ગ્રન્થમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના - તારાબહેન ર. શાહ મંત્રીઓ ચાર સ્કંધરૂપે સાધુ ભગવંતે અને શ્રાવકેનાં દ્રષ્ટાંતિપૂર્વક . . સંયોજક . . . વર્ણવવામાં આવી છે. મેક્ષની પ્રાપ્તિ માટેના પરિકર્મવિધિ, પરગણુસંક્રમણ, મમત્વવિચ્છેદ અને સમાધિલાભ એ ચાર કારણું છે : ' મરાઠીમાં ગેષ્ઠિ આ ગ્રન્થમાં વિસ્તૃત રવરૂપે બતાવવામાં આવ્યાં છે. એક્ષ સંધના ઉપક્રમે મરાઠી ભાષામાં ગેઝિને કાર્યક્રમ નીચે માર્ગના ઈચ્છુક આત્માએ આરાધના માટે આ ગ્રંથ અવશ્ય પ્રમાણે રાખવામાં આવ્યો છે . અવગાહન કરવા જેવો છે. વ્યાખ્યાતા : મરાઠી ભાષાનાં જાણીતાં લેખિકા અને તામિલ જૈનકૃતિ: નાલડિયાર સમાજસેવિકા શ્રી જોતિબહેન સેમણ - શ્રી નેમચંદ ગાલાએ આ વિષય પર બેલતાં જણાવ્યું હતું વિષય: ‘જીવનસંધ્યાએ રંગ’ કે નાલડિયાર તામિલ ભાષાને પ્રાચીન મહાન જૈન ગ્રંથ છે. તેની દિવસ: બુધવાર, તા. ૧૩મી જાન્યુઆરી, ૧૯૮૮' ' રચનાનો ઇતિહાસ એવો છે કે પૂર્વે તામિલ દેશમાં પડેલા દુષ્કાળને કારણે મદુરાનિ પાંડય રાજા ઉગ્ર પેરુવલુડિ પાસે આઠ હજાર સમય : સાંજે ૪-૦૦ વાગે. મુનિએ આશરે લેવા આવ્યા. રાજાએ તેમને સારી રીતે રાખ્યા. સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગ્રહ બીજા વર્ષે દેશમાં સુકાળ થવાથી તે મુનિઓએ સંથી વિહાર - ૩૮૫, સરદાર વી. પી. માગ, કરવાનું વિચાર્યું પરંતુ રાજા રજા નહિ આપે તેવું જણાતાં. ' . રસધારા કે–એપ. સોસાયટી, બીજે માળે, ગુપ્ત રીતે ત્યાંથી ચાલ્યા જવાનો નિર્ણય લીધે અને રાજાના મુંબઈ-૪૦૦ ૦ ૦૪ ઉપપરનો બદલો વાળવા દરેક મુનિએ ચારેક લીટીનું એક - સોને ઉપસ્થિત રહેવા વિનંતી. એક પદ લખીને જવું તેમ નકકી કર્યું. આમ આઠ હજાર કમલબહેન પીસપાટી પદ લખાયાં. રાજાને એ પછી જાણ થઈ કે સાધુઓ જતા સંજક મંત્રીઓ રહ્યા છે ત્યારે ક્રોધાવેશમાં, તે આઠ હજાર પદપને તેમણે ' ' શ્રમમંદિરની મુલાકાત નદીમાં પધરાવી દીધાં. પાછળથી પસ્તા થતાં અને ઘણી : શ્રમ મંદિર (સિંધરેટ-વડેદરા ) સંસ્થા માટે સંધ તપાસ કરતાં તેમાંથી ૪૦૦ ૫દપ મળી આવ્યા. તે પરથી - તરફથી એકત્ર કરાયેલ ફંડની રકમ અર્પણ કરવાનો કાર્યક્રમ તે રાજાએ આ ‘નાલડિયાર નામને અદૂભૂત ગ્રંથ રચે છે. રવિવાર, તા. ૨૧મી ફેબ્રુઆરી, ૧૯૮૮ના રોજ શ્રમમંદિરમાં જ્ઞાનસારને સાર ... ... . . . . જવામાં આવ્યા છે. તેની વિગતે હવે પછી પ્રગટ શ્રી જયેન્દ્ર એમ. શાહે આ વિષય પર ખેલતાં જણાવ્યું " કરવામાં આવશે. દાતાઓ અને સંધના સભ્યોને આ ' હતું કે ઉપાછલાય થશે વિજયંછની સંસ્કૃત ભાષામાં રચાયેલી પ્રસંગે ઉપસ્થિતિ રહેવા નિમંત્રણ છે. સંધના સભ્યએ વડેદરા - " ' આ ઉત્તમ કૃતિ છે. યોગવિષયક બધા જ ગ્રંથને વાંચન, મનન ' જ્યા આવવાની વ્યવસ્થા પિતાની મેળે કરી લેવાની રહેશે. ' ' અને અનુભવનને સાર એટલે જ્ઞાનસાર જ્ઞાનસારમાં અધ્યાત્મ * વડોદરા સ્ટેશનથી સિંઘરેટ બસમાં લઈ જવાની વ્યવસ્થા “સંધ * વિવંયક ૩ર અષ્ટકે છે. એમાં પૂર્ણતા, મગ્નતા, સ્થિરતા, જ્ઞાન, - તરફથી કરવામાં આવશે. • ' ': , 'ાિ, ત્યાગ, મૌન, વિવેક, તપ, ધ્યાન, યોગ ઈ.યાદિ વિષયે આ કાર્યક્રમમાં જે સભ્યો ઉપસ્થિત રહેવા ઇચ્છતા હોય - પરનાં અષ્ટકમાં મૌલિક, ગહન તત્વચિંતન રહેલું છે. આ દરેક તેઓને પિતાનું નામું તા. ૧પમી જાન્યુઆરી સુધીમાં સંધના * અબ્દકે ઉપર એક એક ગ્રંથનું સજન થઈ થઈ શકે તેવી ' કાર્યાલયમાં જણાવી દેવા વિનંતી છે.: ૨ * * * ' અર્થસંઘને આ કૃતિ છે. . . . . . . 1,5:41: 11 મૃદુલબહેન જે. શાહ : : - , , ; : મંત્રીઓ
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy