________________
પ્રભુદ્ધ જીવન
ઉપગ કર્યો છે. આંતરરાષ્ટ્રીય યુદ્ધનીતિની દષ્ટિએ આ ગંભીર લેખાય એવી બાબત છે. એક સાથે હજારે નાગરિકેનું નિકંદન કાઢનારી આ યુદ્ધનીતિ જો ચાલુ રહે તે. .
ભવિષ્યમાં બીજા રાષ્ટ્ર પણ એને દાખલે લેશે અને રાષ્ટ્ર, રાષ્ટ્ર વચ્ચે ભવિષ્યનાં યુદ્ધ માનવસંહારની દષ્ટિએ વધુ, ભયંકર બનશે. બીજા રાષ્ટ્રની ભૂમિ ઉપર સૈનિકો દ્વારા આક્રમણ કરી તે રાષ્ટ્રની સેનાને પરાજિત કરી, જીત મેળવતાં યુદ્ધને અંત આવતું, પરંતુ હવે ભયંકર ક્ષેપકા દ્વારા કાણુ બીજા રાષ્ટ્રને કેટલે સ હાર કરી શકે છે અને છેવટે કેને લાચારીથી નમતું આપવું પડે છે તે નિર્ણાયક બાબત જો બની જાય તે કોઈ પણ યુદ્ધને અંત આવતાં પહેલાં અસંખ્ય નાગરિકને સંહાર થઈ જશો... . . . . -- - વિશ્વનાં મેટી તાકાતવાળાં રાષ્ટ્રના મનમાં અન્ય દેશના માનવસંહારની વાત જયાં ગૌણ બની ગઈ છે ત્યાં સદબુદ્ધિ, અને શાંતિની પ્રિય વાતેની અપેક્ષા કેટલી રાખી શકીશું? -
0 રમણલાલ ચી. શાહ ગાંધીજીની ક્રાંતિકારકતા
સંઘના ઉપક્રમે બુધવાર, તા. ૧૩ મી એપ્રિલ, ૧૯૮૮ના રેજ સાંજના ૬-૧૫ કલાકે ચર્ચગેટ ખાતેના સિડનહામ, કોલેજના સભાગૃહમાં જાણીતા સંસદસભ્ય છે. મધુ દંડવતેનું ગાંધીજીની ક્રાંતિકારકતા” એ વિષય પર એક પ્રવચન યોજવામાં આવ્યું હતું.
કાર્યક્રમનુંtપ્રમુખસ્થાન શ્રી અમરભાઈ જરીવાલાએ લીધું હતું. સંઘના પ્રમુખ છે. રમણલાલ ચી. શાહે સૌનું સ્વાગત
-
અમેરિકા એક બાજુ પિતાનાં શત્રે ઇરાનમાં વેચાય તેની સામે આંખ મિચામણાં કરે છે તે બીજી બાજુ ઇરાન સાથે પ્રગટ સંઘર્ષમાં પણ આવે છે. સેવિયેત યુનિયન દેખીતી રીતે તટસ્થ રહેવા ઇછે છે, પરંતુ આડકતરી રીતે તે પણ પિતાનાં શો એક બાજુ ઈરાનને અને બીજી બાજુ ઇરાકને વેચ્યા કરે છે. આમ ઇરાક-ઇરાનનું યુદ્ધ ચાલ્યા કરે એ શસ્ત્રો ખપાવવાની દ્રષ્ટિએ પિતાના હિતમાં છે એમ અમેરિકા અને સેવિયેત યુનિયન માને છે. ઇરાક અને ઈરાનનું તેલ ખરીદીને અમેરિકા તથા રશિયા પોતે જે મેંઘી કિંમત ચૂકવે છે તે અબજ ડોલરનાં શસ્ત્રો તેમને વેચીને પાછી મેળવી લે છે અને ઉપરથી ન કરે છે. ઈરાન અને ઇરાક તેલની સારી કમાણી કરે છે; પરંતુ એ કમાણી લેકની સુખાકારી માટે નહિ, પણ શસ્ત્રસરંજામમાં વપરાઈ જાય છે. એ બંને દેશને યુદ્ધમાં નાણાંની સાથે માણસને પણુ ઘણે મેટો ભેગ આપવો પડે.
આયાતેલ્લાહ ખોર્મનીએ યુદ્ધને ધર્મયુદ્ધ તરીકે ઓળખાવ્યું છે અને એથી ઇરાનના ધાર્મિક વડાઓ-મુલ્લાએ પણ યુદ્ધની તાલીમ લે છે. યુદ્ધમાં શહીદ થવાની ભાવનાને ધાર્મિક રંગ લગા હેવાથી હજારોની સંખ્યામાં કિશોરે અને યુવાનને ભેગ યુદ્ધના મેરચે અપાય છે. ઇરાકના ફેવને સરખો પ્રદેશ જીતી લેવા માટે ઈરાને પંદર હજારથી વધુ સૈનિકોને ભોગ આપ્યો હતે. અને અનનજાક તથા કરબલાને માટે ચાલીસ હજાર જેટલા ઈરાનીએ ઇરાકી તમારા સામે મૃત્યુ પામ્યા હતા. ભારત ચીન યુદ્ધ વખતે ચીને હજારોની સંખ્યામાં માનવભેગ આપીને ભારત ઉપર સરસાઈ મેળવી હતી તેવી નીતિ ઇરાને ઇરાક સાથેના યુદ્ધમાં અપનાવી હતી. પરંતુ ઇરાક સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં લાંબું ચાલવાથી ઈરાન હવે થાક્યું છે અને એથી ભૂરાંટુ થયું છે. અમેરિકા અને સેવિયેત યુનિયનને તે યુદ્ધને તાલ જોવાની મજા છે; પરંતુ આસપાસનાં મુરિલમ રાષ્ટ્ર પણ ચૂપ છે, દરેકને પિતાને સ્વાથમાં છે અને ઈરાક-ઇરાન નબળા પડે અને ખોખરા થાય તેમાં રસ છે.
વીસમી સદીની શરૂઆતથી યુદ્ધ માત્ર સૈનિકે પૂરતું મર્યાદિત રહ્યું નથી. નાગરિકે ઉપર પણ હુમલાઓ થવા લાગ્યા. વિમાની બેમ્બમારામાં જરાક લક્ષ્ય ચૂકે તે એકને બદલે બીજી જગ્યાએ બોમ્બ પડે અને નહિ ધારેલા માણસો મૃત્યુ પામે. યુદ્ધની ટેકનિક ઉત્તરોત્તર વધતી ગઈ છે અને નવી નવી જાતનાં શસ્ત્રો શેધતાં ગયાં છે.
લાયક વિમાન દ્વારા દુમનનાં રાજ્ય ઉપર બે અમારે કરવાની પદ્ધતિની એક મર્યાદા છે, કેમકે એ માટે લડાયક વિમાને જોઇએ અને તે ચલાવનાર કાખેલ વિમાની સૈનિકોની જરૂર રહે. પરંતુ હવે ક્ષેપકો આવતાં તે છોડ્વાનું સરળ બની ગયું છે. પાંચસો-છસે માઈલ સુધીના અંતરમાં ધારેલા વિસ્તાર ઉપર ક્ષેપકા છોડી શકાય છે. લડાયક વિમાન જેવું તે ધાર્યું પરિણામ ન આપે તે પણ એની વિનાશકતા એછી ભયાનક નથી. છેડેલાં ક્ષેપકા
જ્યાં પડે ત્યાં સૈનિકે અથવા નાગરિકને મેટી સંખ્યામાં સંહાર થાય.. ક્ષેપકારથી યુદ્ધને જલદી અંત આવતું નથી, પરંતુ માનવસંહાર અને મિલકતને નુકસાન મેટા પાયા ઉપર થાય છે. રાસાયણિક ક્ષેપકાથી એક સાથે હજારે માણસને મારી નાખવામાં આવે છે. ઇરાકે એનો
સમાંતર મતતિ કરાર કરવાના બ્રિટિશ સૈનિકોએ
છે. મધુ દંડવતેએ જણાવ્યું હતું કે ગાંધીજીની અહિંસાબોધની ખરી કસોટી સરહદના ગાંધીની ધરપકડ પછી તેમના ખુદાઈ ખિદમતગારેએ વિખરાઈ જવાને બદલે ખુલ્લી છાતીએ ગળીએ ઝીલવા માંડી હતી ત્યારે થઈ હતી. વિશ્વને રતબ્ધ કરી દેનારા આ બનાવમાં સૈનિકોએ આ નિઃશસ્ત્ર પર ગોળીઓ ચલાવવાના બ્રિટિશ અધિકારીના હુકમ માનવાને ઈન્કાર કરી દઈ અહિંસાના વિજયની દુનિયાને પ્રતીતિ કરાવી આપી હતી. બ્રિટિશ સનત સામે સમાંતર સરકાર ચલાવવી અને દેશની જૂનીપુરાણું. પરંપરા બદલવી એ માત્ર મહાત્મા ગાંધી જેવા મહાન કાંતિકારી જ કરી શકે. તેમણે કરેલા સત્યાગ્રહ ત્યાગ અને બલિદાનની ગાથા સમાન છે. આ મુઠ્ઠીભર હાડકાંના માણસ, તેમના અહિંસાના શસ્ત્ર વડે જીવલેણ હથિયાર ધરાવતા લેકના મન પર પણ રાજ કરતા હતા. તેમની શક્તિને તમાં લોકાને ટેકે હતા. ગાંધીજી જાણતા હતા કે ખેડૂતે તથા મહિલાઓના સક્રિય સાથ વિના કઈ ચળવળ સફળ ન થઈ શકે. ગાંધીજીએ મીઠાને રાષ્ટ્રીય એક્તાનું પ્રતીક ગમ્યું હતું. આજના આપણા દેશના શાસકે સન ૧૯૩૦ની દાંડીકૂચને સાચી અંજલિ આપવા માગતા હોય તે તેમણે બનાવટી દાંડીકુચે. કરવાને બદલે મીઠા પર લેવાતે વેરે નાબૂદ કરવો જોઈએ.
આ પ્રસંગે ખાસ પધારેલ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલે જણાવ્યું હતું કે પૂજય. મહાત્મા ગાંધીએ તેમના વિરલ ક્રાંતિકારી અભિગમથી દેશનું પાયાનું ચણતર કર્યુ હતું. તેમણે યુવાને જ નહિં; મહિલાઓ, બાળકે, પ્રૌઢે અને વૃદ્ધોમાં પણ આઝાદી માટે લડવાની. ચેતના અને શકિત જન્માવી હતી. '
કાર્યક્રમના અંતે શ્રી સુખધભાઈ એમ. શાહે આભારવિધિ" કરી હતી.
વિમાન જોઇએ. હવે લેપકો
આપવા સુધીના
.
વિચાર વિસ્તાર પણ મંચસે-સે આવતાં તે નિધની
અીિ ભય જણામ ન જ રોકાય છે દરમાં
જ્યાં પડે