________________
તા. ૧૬-૪-૮૮
સમુચ્ચય,’ હંસ ગણી કૃત ‘ઉપમિતિભવપ્રપંચાકથા : સારાદ્વાર', દેવસૂરિ કૃત ‘ઉપમિતિપ્રપંચાદ્વાર' આ ઉપરાંત હેમચદ્રાચાય - કૃત ‘ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર'નાં સક્ષેપ સુવિર્દિત છે.
પ્રબુદ્ધ જીવન
આવી કથાસરકૃતિના સર્જન પાછળ અનેક ઉદ્દેશે કામ કરે છે; જેમ કે ‘સમરાદિત્યસંક્ષેપ’માં પ્રદ્યુમ્નસૂરિએ લખ્યું છે કે ગામનઃ ફેરવે । પર ંતુ ખાસ તે જે તે. કૃતિની ભવ્યતા, ધામિક સત્ત્વશીલતા, પ્રભાવકતા વધુ પ્રેરક છે.
યશેવિજયજી તે સાક્ષાત કૂર્ચાલી સરસ્વતી હતાં, તા તેમણે નવીન કૃતિ રચવાને બદલે સાર–સ ંક્ષેપ ક્રમ કર્યો ? એનુ ગૂઢ કારણ એ હોઇ શકે કે સમગ્ર જૈન સિદ્ધાંતને એક ક્યાના રૂપમાં મૂકવાના સાથી મહાન અને સફળ પ્રયત્ન ઉપમિતિ.માં થયા છે અને સવજીવેને શાસન-રસિત કરવાની તેમની તેમ હતી તેથી સર્વ જીવ-પરાપકારાથે ઉપમિતિ.ના સારસંક્ષેપ કર્યાં હશે.
વૈરાગ્યકલ્પલતાએ ઉપમિતિનું સંક્ષિપ્તીકરણ માત્ર નથી; પરંતુ તેમાં મૌલિક નવસજ`ન સાથે તેનુ સ્વરૂપગત પરિવત'ન કરી જાણે નવી કૃતિનું સર્જન કર્યુ હાય તેવું લાગે છે. ઉપમિતિ. કથા કેટલાકને મતે ચપુકાવ્ય છે. વૈરાગ્યકલ્પલતા ઉચ્ચ સાહિત્યિક મૂલ્ય ધરાવતું થાસાર મહાકાવ્ય છે. જોકે સમગ્ર સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કથાસાર મહાકાવ્યને ઉલ્લેખ સરખા નથી. આ કૃતિ તેના આ સ્વરૂપમાં સર્વોત્તમ કૃતિ છે. આમ વૈરાગ્યકલ્પલતા સમગ્ર ભારતીય સંસ્કૃત સાહિત્યમાં ખે રીતે અનેખું સ્થાન ધરાવે છે : (૧) રૂપકકથા તરીકે (૨) કથાસાર મહાકાવ્ય તરીકે.
આમ રૂપકકથાઓએ ભારતના ધાર્મિક તેમજ ઔપદેશિક સાહિત્યમાં ઉત્તુ ંગ શિખર સર કર્યાં છે; કારણ કે અલ કારશાસ્ત્રીય બંધનરહિતતાની મેકળાશે તેને વિસ્તરવામાં આડકતરી મદદ કરી છે. પરિણામે જૈન-આગમ સાહિત્યમાંથી વહેતાં આવતાં રૂપકઝરણાં ધીમે ધીમે ઔપદેશિકતાના મહાગિરિ ઉપરથી નીચે ઊતરી સિદ્ધષિ સુધીમાં તો મહાનદ બની જાય છે પછી તેનાં
અવધ ક્યા
•
રમાબહેન સવ પ્રપંચ
આ
હું કાણુ ? ક્યાંથી ? તમે વળી કાણુ ? શેના ? પોતામાં અનુભવથી સમજી શકાય એવા આકાશતુલ્ય આનંદ નામના પૂર્ણ તત્ત્વના પ્રકાશ થાય છે. બાહ્ય અને અંતરથી રહિત સમરસ ધનના રજો, તમે, સત્ત્વગુણથી રહિત માગમાં વિચરનારને વિધિ શુ` કે નિષેધ શું?
આ વિચારને યથા કવિ આન ધનજીનુ જીવન હતું. ચિદાન દમાં મરત રહેતા તેએ એક અવધૂત યોગી હતા. જેથી જ તેઓ સમાજની અવહેલના, લેકનિ દા અને તિરસ્કારથી અલિપ્ત રહીને જલ કમલવત નિલેપ જીવન જીવતા હતા આ ત્યારેજ શકય બને જ્યારે અધ્યાત્મના રંગ તેમની રગેરગમાં વણાઇ ગયે હોય. તેથી જ આપણે કહી શકીએ કે આન ધનજીના પર્યાય. એટલે જ અધ્યાત્મ. અધ્યાત્મભર્યાં જીવનના શ્મન ૬ તે ધનસ્વરૂપ જ ધારણ કરે તે? આપણા આનદ તે પ્રવાહી. ઘડીકમાં આમ ઢળે કેમ્બડીકમાં તેમ વહેલુ ક્યારે સૂકાઈ જાય તે પણ ખબર ન પડે.
આવા આન દસ્વરૂપ યોગીનું હૃદય કવિહૃદય હતું. સાથે તેઓને સ’ગીતના વિષયનું પણ સૂક્ષ્મ જ્ઞાન હતું; જે તેમના દરેક પદનુ વિશ્લેષણ કરતાં ખ્યાલ આવે છે. કયાંય યતિભ'ગ
*
વિશાળ વારિરાશિમાંથી પરવતી રૂપક સાહિત્યની અનેક નહેશ નીકળી. પરંતુ તેમાંથી નિમળ, સુરમ્ય સરેવર સજાયુ તે યશોવિજ્યજીની લાક્ષણિક કૃતિ વૈરાગ્યકપલતા. ઉત્તરકાલીન જૈન સાહિત્યમાં ભાગ્યે જ એવા કાઈ રૂપકકાર હશે કે જેની ઉપર ઉપમિતિ.ની અસર ન પડી હોય.
વૈરાગ્યલતાને સાહિત્યિક રીતે મૂલવતાં તેમાં અનેક તત્ત્વનુ સંમિશ્રણ જોવા મળે છે, છતાં તેના આંતરિક સ્વરૂપને જોતાં તે મહાકાવ્યનું સ્વરૂપ ધરાવે છે. ટૂંકમાં કેટલીક જૈન કૃતિઓને કાઇ ચોકકસ કાવ્યરવરૂપમાં જોવામાં મુશ્કેલીઓ પડે છે; તેવું આ કૃતિની બાબતમાં થયુ છે.
અહી કૃતિના સ્વરૂપનુ શૈથિલ્પ એ દુગુ ́ણુ નથી પરંતુ વૈશિષ્ટય છે. તે કથાસાર મહાકાવ્ય છે તેથી તેમાં અલ કારશાસ્ત્ર કથિત કેટલાંક મહાકાવ્ય લક્ષણ .અનાયાસે જોઈ શકાય છે, જોકે અલ કારશાસ્ત્રની સુદીધ પર પરામાં અનેક આલ’--- કારિકાને હાથે, અનેક પ્રકારના સાહિત્યિક, સાંસ્કૃતિક વાતાવરણ . તથા તત્કાલીન અસર નીચે વ્યાખ્યા ધડાતી આવી હોવાથી. ‘સવ લક્ષણયુકત’ મહાકાવ્ય ભાગ્યે જ જોવા મળશે
આમ છતાં કાવ્યશાસ્ત્ર સંમત અનેક મહાકાવ્ય લક્ષણે જેવાં કે: સગબદ્ધતા, છંયાજના, પ્રારંભ, પુરુષાથ' નિરૂપણુ, સર્વાંતે ભાવિ કથનસૂચન, ઋતુવર્ણન, સૌંદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય, સ ંધ્યાવણ ન, રાત્રિવષ્ણુન, મ ંત્રણા, દૂતપ્રેષણ, યુદ્ધવર્ણન, રસ નિરૂપણુ – વગેરે કાવ્યશાસ્ત્રીય પ્રણાલિકાનુ સભાનતા પૂર્વકનું અનુસરણ સૂચવે છે.
રૂપકકથામાં જેમ ઉપમિતિ. સર્વોત્તમ શિખર છે. તેમ સંક્ષિપ્ત કથાસાર–મહાકાવ્યમાં વૈરાગ્યકલ્પલતા સર્વોત્તમ શિખર છે.
યવિજયજી જેવા મહાન તાર્કિક, દાર્શ નિક, કવિ અને પરમતખ ડનપટુએ ઉપમિતિ. જેવી વિરાટકાય કૃતિને સંક્ષેપ કરીને વૈરાગ્યપલતા જેવી નવ્ય કૃતિ આપીને માત્ર જૈન સાહિત્યમાં જ નહી’પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃત-સાહિત્યની ઉત્કૃષ્ટ સેવા કરી છે.
ગુનહીના
માગુ વિનાદભાઈ મહેતા
થતા નથી. સરળતાથી તેમનાં પદોનુ ગાન થાય છે, અધ્યાત્મભર્યા પટ્ટાને પણ સંગીતને સ્પશ' થાય તા આપણે પણ તે પા સુગમતાથી ગાઈ શકીએ જેથી આપણા આત્મા પણ અભિનવ ઉન્નત દશા અનુભવે.
આવા ઉચ્ચ કાટિના આત્માને સમજનારા તેમના જમાનામાં ઘણા ઓછા હતા. જેથી કેટલાક વિષાદભર્યાં પ્રસંગો તેમના જીવનમાં બન્યા હોવાનું કહેવાય છે. તેવા પ્રસંગોમાં પણ હતાશ કે નિરાશ ન થતાં તેઓ સમતા ધારણ કરી અધ્યાત્મભર્યાં પદ લલકારી ઊઠતા, જે તેમના સમગ્ર વ્યક્તિત્વને આપણી સમક્ષ દ્રષ્ટિગેપ્ચર કરી દે છે.
એક દંતકથા પ્રમાણે ત્રણ દિવસના ઉપવાસને પારણે સમાજની અણુસમજ અને અધશ્રદ્ધાથી ગોચરી ન મળતાં ક્ષણવાર માટે તેઓ હતાશામાં ઘેરાઇ જાય છે. પરંતુ તરત જ તેમાંથી ઉપર ઊઠીને તેમનું હૃદય ગાજી ઊઠે છે કે- આશા ઔરનકી કયા કીજે, જ્ઞાન સુધારસ પીજે.' પેટની ભૂખ સંતોષવા માટે બીજાની આશા કરવાની શી જરૂર છે? તે તે પાછી ત્રણ દિવસ પછી ફરી એમ જ ભટકાવશે. તે તેમાં સમય વ્યતિત “
= 1 z