SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીત : તા. ૧૯-૪-૮૮ . ન કરતાં આત્માની ભૂખ ભાંગવાના પ્રયત્નમાં શા માટે ન જાણતું નથી તે સંગીત દ્વારા પણ તમારાં ગુણગાન કેવી રીતે જોડાવું ? જે ભૂખ ભાંગતા જ ભવની ભૂખ પણ ભાંગી જશે. ગાઈ શકુ? સંગીતનું સ્થાન તે જમાનામાં કેટલું બધું તરત જ તેઓ ગુફામાં સાધના માટે બેસી જાય છે. અગ્રસ્થાને હશે તે આ પદની પંકિત ઉપરથી ખ્યાલ આવે છે. આવી ઉચ્ચ ભૂમિકાએ રચેલાં તેમનાં સ્તવને અને પદ આપને રીઝવવાની કોઈ કળા પિતાને આવડતી નથી સમજવામાં ઘણું અઘરાં છે. છતાં પણ એ વાંચતાં જ મન તેમજ એવા કેઈ હાવભાવ કરીને રીઝવવાની કળા પણ આન દવિભોર બની જાય છે એવા એક સુંદર પદમાં આનંદ- " હસ્તગત નથી. ઘનજી લખે છેઃ પરમાત્મપદની સેવા માટેના એગ્ય ગુણો જેવા કે શુદ્ધ અવધુ કયા માગુ ગુનાહીના, વે ગુન ગનિન પ્રબિના; હૃદય, શુદ્ધ પ્રેમ તેમજ શુદ્ધ કરણું તેને પણ મારામાં અભાવ ગાય ન જાનું, બાય ન જાનું, ન જાનું સુરસેવા, છે તેથી જ મારી આ દશા છે. રીઝ ન જવું, રિઝાય ન જાનું, ન જાપદસેવા.- અવધૂ કોઈપણ સાધન દ્વારા આપના ગુણેને વર્ણવવા અસમર્થ સતત આત્મદશામાં લીન રહેતાં એવા આનંદધનજી આ પ્રમાણે જ્યારે પદ ગાઈ ઊઠે છે ત્યારે ક્ષણવાર માટે પ્રભુપ્રેમ પ્રાપ્ત કરવા કેવા કેવા ગુણોની આવશ્યક્તા છે તે તે થાય કે કયાં આપણે અને કયાં અને ઘનજી. "અધૂરી ' આ પંકિત ઉપરથી સમજાય છે : ઘડો છલકાય” એ કહેવતને આપણે આપણું જીવનમાં વેદ ન જાનું, કિતાબ ન જાનું, જાનું ન લછન છા; યથાર્થ કરી છે. ઘણું ન જાણવા છતાં પણ અલ્પજ્ઞાનને પણ તરક વાદવિવાદ ન જાનું- ન જાનું કવિફંદા” આપણે પૂર્ણ માનીને સતિષ અનુભવીએ છીએ. કદાચ અહમાં શ્રી વ્યાસજીએ વિભકત કરેલા ચાર વેદને પણ તેઓ અટવાઈએ છીએ. જ્યારે અવધૂત આનંદઘનજીની અતિ જાણતા નથી. આત્મજ્ઞાન જેને વાસ્તવિક રીતે મેળવવું નમ્રતાનું દર્શન આ પદમાં આપણે કરી શકીએ છીએ. હોય તેણે પરસ્પર વ્યાપેક્ષી જ્ઞાનને સારી રીતે સમજવું જોઇએ. " આનંદધનજી પ્રભુને ઉદ્દેશીને કહે છે કે, હે પ્રભુ! તે જ્ઞાન બરાબર ન હોય તે એકાંગી શ્રદ્ધા થાય, જેથી આત્મિક હું આપની પાસે શું માગું? ગુણહીન એ હું અજ્ઞાન, જ્ઞાન અપૂર્ણ રહે. વિચારતાં પ્રશ્ન ઊઠે કે શું આવા પરમજ્ઞાની રાગ ભરેલું હોવાથી આપના પરમ ઉત્કૃષ્ટ ધમને આ બધું નહિ જાણતા હોય ? પરંતુ પરમજ્ઞાની હોવાથી જ તેઓ શી રીતે જાણી શકે છે જેમને અને તે આમપ્રદશા નિર્મળ જાણે છે કે કેવળજ્ઞાન આગળ સર્વશ્રતજ્ઞાન અપ જ છે. થયા હોય તેવા શુદ્ધમપણું પામેલા કેવળી ભગવંત પણુ - , વેદ એટલે સ્વરૂપજ્ઞાન એમ અથ લઇએ તે આપના આપના ગુણેને સમસ્ત પ્રકારે જાણવા સમર્થ છે તે પણ તે યથાર્થ સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન નથી એમ કહેવાય કહી શક્તા નથી તે મારું તે શું ગજું? મુસલમાનોનું પવિત્ર ધર્મશાસ્ત્ર કુરાને શરીફ છે. તેનું પણ વિભાવથી હું રોગના વશમાં છું, હું ોષી છું. જ્ઞાન નથી. સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા બધાં જ ધર્મશાસ્ત્રોનું આપ અષી છો. આપ નિરીક્ષક અને પૂણું પરમાનંદમય છે. અર્થયન જરૂરી છે. બધાંનાં દ્રષ્ટિબિંદુઓને સમજવાં એ , અને જગતના વિષયોને જ અભિલાષી છું. આમ આત્મજ્ઞાનીનું પરમ લક્ષ હોય છે. - હું, બહિર,વામાં જ રમણ કરી રહ્યો છું. આપની કિતાબને એક અર્થ થાય છે બક્ષિસ.” એવો અર્થ લેતાં કૃપાથી સહજ અંતરાત્મને લક્ષ થયા છે. છતાં પણ આપના કવિ કહે છે કે “આપની કૃપા કેમ મળે–કેવી રીતે મળે તે પણ અનંત અનંત ગુણેને ગાઈ શકવાને અસમર્થ છું. મારી હું જાણતા નથી.' અપાતા જાણવા છતાં પણ બક્ષિસ તે હું મેટી માગી રહ્યો જાણતા નથી છું. સ્વરૂપપદની પ્રાપ્તિની આકાંક્ષા હૃદયમાં સ્થિત થઈ ગઈ છે. - પિંગળનાં લક્ષણો, દવગેરેની પણ જાણકારી ન હોવાથી પરંતુ મારામાં હજુ કઈ કઈ ખામી છે તે જ હું જાણુ કવિ વકળાને આશરે લઇને પણ કેવી રીતે ગુણોની યાચના કરું ? નથી તે મારે માગવું શું? ' તક - વિતક-વિવાદ વગેરે કંઈ જ જાણતા નથી. યથાશકિત તકના નિયમ પ્રમાણે ચર્ચા કરીને શાસ્ત્રનુભવ સિદ્ધ વસ્તુની - આપ અવ્યાબાધ સુખમાં વિરાજમાન છે. ત્યાંનાં વાસ્તવિક સ્થાપના પણ કરી શકતું નથી તેમજ વિપરીત વાદ પણ કરી સુખ અને અહીંનાં માની લીધેલાં સુખમાં શું અંતર છે તેની શકતા નથી. પણ સ્પષ્ટતા મનમાં નથી. જેથી મને ગડમથલ રહ્યા કરે છે. સગુણ વડે અધિકાર પ્રાપ્ત કર્યા વિના કોઈ વસ્તુની પ્રાપ્તિ આપના ગુણોને વર્ણવવા માટે કોઈ પણ સાધનની ઉપથતી નથી સગુણાને સર્વથા અભ વ હોવા છતાં પણ લબ્ધિ મારી આગળ નથી. તેથી મારું મન દિધા અનુભવે છે પરમાત્મપદની મહેચ્છા રાખી રહ્યો છું. પિતાના અજ્ઞાનપણની કે આ સાધને માણું કે સાય માગું? હે પ્રભુ મને માર્ગ બતાવે. જાણુ પ્રભુને કરીને પિતે જેવા પામર છે તેમ વસુંધીને પિતાની જપ ન જાનું, જુવાબ ન જાનું, ન જાનુ કવિ બાતા; લઘુતા છતી કરે છે. જોકે આનંદધનજી પોતે પિતાનું જીવંત ભાવ ન જાનું ભગતિ ન જાનું, ન સી તાતા.” સાધનામાં જ વિતાવતા હતા. સ્વરૂપનું સંપૂર્ણપણે જ્ઞાન ન હોવાથી જાપ પણ બરાબર . પિતાના મનના ભાવને વ્યકત કરવા કવિ કવિતાદેવીને થઈ શકતા નથી. માનસિક સાક્ષકાર વિનાના જાપની કોઈ ચરણે પિતાને અર્થે ચડાવે છે. પરંતુ તેઓ કહે છે કે તે ફલશ્રુતિ નથી. આપના સ્વરૂપદર્શનની કેાઈ ઝાખી ન થવાથી રીતે, પણ આપના અનંતગણોને ગાઇને વર્ણવવાની પણ મારી આપ કેવા છે તે પણ વધી શકતા નથી. આપને મેળવવાના શક્તિ નથી. કીર્તનકાર થઈને ગુણેનું, કીર્તન કરતાં પણ અનેક માર્ગો મહાપુરુષો બતાવી ગયા છે. જેમાંથી હું આવડતું નથી. સંગીતના સૂરના ભેદને જાણતા નથી, લયને એક પણ જાણતા નથી. આપ કેવા શીતળ છે, કેવા ઉષ્ણ છે
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy