________________
ભ, ૧-૧૮૮
૨૧ : મથક જીવન
૧૭ી
% ભાવોની ઘાતક છે.'
જ છે. . .
ની ફ્રેમમાં
બાબતને પણ શબ્દદેહ આપી શકાતો નથી. પ્રેમની, ઉત્કટ કે વર્ણાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસથી શેભિતી આ રચના પ્રેમની અને ભાલ્લાસની અભિવ્યકિત અંગે પણ આવું કહી " કવિહૃદયના ઉત્કટ ભાવની દ્યોતક છે. શકાય. એની અનુભૂતિ માણી શકાય. એ અનુભવ-ગચરે છે. :: ** " , શ્રી અભિનંદનસ્વામીના સ્તવનમાં ભગવાનની મૂર્તિ દીઠી હદયના સંકુલ ભાવેની છબિ શબ્દની ફ્રેમમાં મઢી શકાય કે અને જે ભાવ જાગ્યા એનું સાદ્રશ્ય આલેખન છે. વિચારેની શુદ્ધિ કેમ એની શંકા રહે છે. ઉપાધ્યાય યવિજયજી એવી
અને કવિત્વની ઉત્કટતાથી સિંચાયેલી આ કૃતિ છે. એમની ' અનુભૂતિને શબ્દદેહ આપવામાં સફળ રહ્યા છે, જેમ કે,
કલમ દ્વારા થતી ભાવ-નિષ્પત્તિ આવી છે : સુમતિનાથ ગુણશ્ય મિલીજી
સુરમણિ હે પ્રભુ સુરમણિ પામ્યો હથ્થા . વાધે મુજ મન પ્રીતિ
આંગણે હો મુજ આંગણે મુજ સુરતરુ ફળ્યા છે ગુણગ્રાહક દ્રષ્ટિથી ભગવાન તરફ પ્રીતિ તો વધતી જ રહે.
જાગ્યા હે પ્રભુ જાગ્યા પુણ્ય અંકુર એને અવિહડ રંગ કે લાગે છે એ માટે જિંદા જીવન
માગ્યા હે પ્રભુ! મુહ માગ્યા પાસાં હળ્યા છે. માંથી સ્વાભાવિક દષ્ટાંત એક પછી એક આવે છે. પરિમલ ભૂખ્યા હો પ્રભુ ! ભૂખ્યા મળ્યા ધૃતપુર, કરતુરી તણ, આંગળીએ મેરુ, છબડીએ રવિતેજ, નાગરવેલના
તરસ્યા હો પ્રભુ! તરસ્યા દિવ્ય ઉદક મળ્યા છે પાનથી લાલ થયેલા એણ્ડ જેમ છૂપા ન રહે તેમ ભગવદ્-પ્રીતિ
થાકયા હે પ્રભુ થાક્યા મિલ્યા સુખપાલ, પણ છીની ન રહે એવી દૃષ્ટાંતસભર પંકિતઓ એક પછી એક આવે છે. શ્રી અનંતનીથજીને રતવનમાં એમણે એ રંગને
ચાહતા હો પ્રભુ ! ચાહતા સજજન હેજ હળ્યાં છે ચાળ મજીઠને રંગ’ કહ્યો છે.
અનુભૂતિની ઉત્કટ અવસ્થાએ જ આવી રસાળ-રસદ્ધ ઉપાધ્યાય યશવિજયજીની એક વિશિષ્ટતા છે. સ્તવનના
કાવ્યરચના થાય. પ્રારંભમાં ભાવની એક છટા લ્યુ. ત્યારબાદ એને અનુરૂપ
ઉપાધ્યાય કૃત શ્રી પદ્મપ્રભસ્વામીનું સ્તવન અને દેવચંદ્રજીનું દ્રષ્ટાંતસુભગ કલ્પના તેઓ દેડાવે. એક પછી એક કડીમાં ઋષભજિન સ્તવન લગોલગ મૂકવા જેવાં છે. યશેવિયજી કહે છે: પ્રતીતિજનક અને અનુભૂતિજન્ય દ્રષ્ટાંત આપી એ ભાવને ઈહથી તિહાં જઈ કંઈ આવે નહિ પુષ્ટ કરે. એમાં આટલાં બધાં સ્તવમાં કયાંય પુનરુકિત થતી
જેઠ કહે સંદેશોજી જણાતી નથી એથી એમનાં કાવ્યમાં તાજગી અને નાવીન્ય જણાય છે. થોડાંક ઉદાહરણ જોઈએ.
જેહનું મિલવું રે દોહિલ તેહશું
નેહ તે આપ કિલેશેજી...પપ્રભ.... ઋષભ જિન સ્તવનમાં તેઓ કહે છે?
તે દેવચંદ્રજી કહે છે : કવણુ નર કનક મણિ, છેડી તૃણ સંગ્રહ
કાગળ પણ પહોંચે નહિ કવણ કુંજર તજી કરહુ લેવે ?
જ નવિ પહોંચે છે તિહાં કે પરધાન કવણુ બેસે તજી કલ્પતરુ ખાઉ લે
જે પહોંચે તે તુમ સમા તુજ તજી અવર સુર કેણ સેવે ?
નવિ ભાંખે છે કેઈનું વ્યવધાન, શ્રી અજિતનાથ જિન રતનમાં ભગવાન' (અજિતનાથ)
ઋષભ નિણંદશુ પ્રીતડી સાથે પ્રીત છે અને બીજાનો સંગ જચતું નથી. એના સમર્થનમાં
એક સારે શ્લોક, કડી, કહે કે. લીટી: એ તે ક્યારેક સરસ કહે છે :
મંદિર બની જાય. ક્યારેક તીર્થસલિલ બની જાય તે કયારેક માલતી ફૂલે મહિયે, કિમ બેસે હો બાવળ તરુ જૅગ કે ગેકુળ-વૃંદાવનને વગડે બની જાય. ઉપાધ્યાય શ્રી યશેવિજયગંગાજળમાં જે રમ્યા, કિમ છિલર હો રતિ પામે
જીની રતવન ચોવીસીમાં આવી જ રચનાઓ છે. અહીં તે. મરાળ કે
કાવ્યની વિશેષતાને અનુલક્ષી માત્ર અંગુલિનિર્દેશ કર્યો છે.
ગાય સુંઘીને ચરે. જે સારું હોય, પિષણ મળે એવું હોય સાવરજળ જલધર વિના, નવિ ચાહે હે જગ તે ચરી લે ને પછી નિરાંતે બેસી વાગોળે એમ ઉપાધ્યાય યશે
ચાતકબાળ કે; વિજયજીની કૃતિઓને, મધ્યકાલીન સાહિત્યમાંથી ચારે ચરીને, કેફિલ કલકુજિત કરે, પામી મંજરી હો
નિરાંતે વાગેળવા જેવા છે. પંજરી સહકાર કે;
. (શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે તા. ૧૨ અને ૧૩,
ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ અમદાવાદમાં ‘યશોવિજયજી: વ્યક્તિત્વ આછાં તરુવર નવિ ગમે, ગિરૂઆશું છે હવે
: અને વાડમય વિષે યોજાયેલ પરિસંવાદમાં રજૂ થયેલ નિબંધ)
ગુણને પ્યાર કે, કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હો ઘરે
પ્રબુદ્ધ જીવન-પ્રજાસત્તાક અંક
" “પ્રબુદ્ધ જીવનને તા. ૧૬મી જાન્યુઆરી, ૧૯૮૭ને અને - ચંદ્રશું પ્રીત તા. ૧લી ફેબ્રુઆરી, ૧૯૮૭ને અંક સંયુક્ત અંક તરીકેગૌરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચહે હા કમળા - પ્રજાસત્તાક અક તરીકે તા. ૨૬મી જાન્યુઆરી આસપાસ
' '' : નિજ 'ચિન કે. ' પ્રગટ કરાશે. * * , ' ', * * * * *