________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૮૮ અને ૧-૪-૮૮
રાતા મહાવીર .
હું રમણલાલ ચી. શાહ ઘેડા સમય પહેલાં રાજસ્થાનમાં આવેલા “રાતા મહાવીર’ પ્રતિમા અદ્વિતીય છે. નામના તીર્થસ્થળની યાત્રા કરવા ઉપરાઉપરી બે વાર લાભ
રાતા મહાવીરના જિનાલયમાં નીચે ભોંયરામાં આરસની મળ્યું હતું. મુંબઈના શ્રી અરિહંત આરાધક મંડળના ઉપક્રમે
૫૧ ઈચની પ્રવાલ જેવા રાતા વર્ણની ભગવાન મહાવીરની. રાતા મહાવીરને એક યાત્રા પ્રવાસ વાક્યાય, ગેષ્ઠિ અને
પ્રતિમાની સ્થાપના કેટલાંક વર્ષ પહેલાં કરવામાં આવી છે. ભકિતસંગીત સહિત જવામાં આવ્યો હતો. મંડળના સૂત્રધાર
આ ભવ્ય પ્રતિમા પણ ધ્યાન ધરવા માટે બહુ ઉપયોગી છે. શ્રી વસંતભાઈ બેદાના આગ્રહથી સુખ્યાત તત્વચિંતક છે. શ્રી
આમ રાતા મહાવીર તીર્થમાં ભગવાન મહાવીરની રાતા વર્ણની કિરણભાઇની સાથે મને પણ આ તીર્થયાત્રામાં જોડાવાનું
બે પ્રતિમા છેઃ એક ઈટવેળુની પ્રાચીન પ્રતિમા મૂળ નાયક તરીકે સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. ત્યારપછી શ્રી મુંબઈ જેન યુવક
ગભારામાં અને બીજી રાતા આરસની ભેંયરામાં ધ્યાન ધરવા માટે.. સંઘની સમિતિના કેટલાક સભ્યો સાથે રાણકપુર અને રાતા મહાવીરને યાત્રા પ્રવાસ યોજાયો હતો, તે અવસરે પણ આ પ. પૂ. મુનિશ્રી અરુણવિજયજી મહારાજ બીજાપુરના છે. તીર્થની યાત્રાને લાભ મળ્યો હતે. સંઘના આજીવન સભ્ય અને કેટલાંક વર્ષ પહેલાં રાતા મહાવીર તીથને મને વિગતવાર રાતા મહાવીર તીર્થધામના ટ્રસ્ટી શ્રી ઉમેદમલજી જેને પરિચય પહેલે એમણે આપેલું. ત્યારથી એ તીર્થસ્થળે જવાની સમિતિના સભ્યોને રાતા મહાવીરની યાત્રા કરવા માટે આગ્રહ- ઉત્કંઠા થયેલી. થોડાંક વર્ષ પહેલાં જ્યારે રાતા મહાવીરની પૂર્વક વિનંતી કરી હતી અને જાતે ત્યાં હાજર રહી અમારા
પ્રથમવાર યાત્રા કરી ત્યારે એ તીર્થસ્થળ અને એના ભગવાન સૌનું ઉમળકાભર્યું સ્વાગત કર્યું હતું
મહાવીરની પ્રતિમાજીને મારા મન ઉપર ઘણે પ્રભાવ પડેલે..
નવકારમંત્રના આરાધક પ. પૂ. પં. શ્રી ભદ્રકવિજયજી મહારાજ શ્રી અરિહંત આરાધક મંડળ તરફથી રાતા મહાવીર ઉપરાંત
પિતાના યાનના પ્રયોગ અને અનુભૂતિ માટે રાતા મહાવીરના નાણા, દિયાણી અને નાદિયાની તીર્થયાત્રા પણ જાઈ હતી.
એકાંત સ્થળમાં લાંબા સમય સુધી રહેતા તેઓ મંદિરમાં નીચેના રાજસ્થાનમાં જેમાં એવી કાતિ સુપ્રસિદ્ધ છે કે
ભેંયરામાં ધ્યાન ધરવા માટે કલાક સુધી બેસતા. આવી એક નાણું, દિયાણ, નાંદિયા,
વિશિષ્ટ વાતાવરણવાળી પ્રાચીન, ઐતિહાસિક તીર્થભૂમિમાં જીવિતસ્વામીને વાંદિયા.”
જતાં જ દરેક વખતે કંઇક વિશિષ્ટ સ્પંદને અનુભવવા મળ્યાં છે. એવી માન્યતા છે કે ભગવાન મહાવીર સ્વામી પિતાની સાડા
‘રાતા મહાવીર’ એવું ભગવાન મહાવીરનું નામ કંઈક બાર વર્ષની તપશ્ચર્યાના કાળ દરમિયાન વિચરતાં વિચરતાં રાજ- વિલક્ષણ હોય એવું પ્રથમવાર સાંભળનારને કદાચ લાગે.. સ્થાનમાં આ બાજુ પધાર્યા હતા. ચંડકૌશિકની ઘટના પણ કદાચ ચોવીસ તીર્થંકરના જુદા જુદા વણું બતાવવામાં આવ્યા છે, આ પ્રદેશમાં બની હશે. નાંદિયામાં ડુંગરની તળેટીમાં પથ્થર ઉપર એમાં રાતે વણું તે ફકત પ્રઘપ્રભુ અને વાસુપૂજ્યtવામી એ બે ચંડકૌશિક અને ભગવાનના ચરણની આકૃતિ કંડારેલી જેવા તીર્થકરને હતા. મહાવીર સ્વામીની કાયા તે કંચન વરણી હતી. મળે છે. તે કેટલી પ્રાચીન છે તે અનિશ્ચિત છે. પરંતુ નાણુ, એટલે “રાતા મહાવીર’ એ શબ્દ કઈક અપરિચિત લાગવાને, દિયાણા અને નાદિયા એ ત્રણે તીર્થસ્થળે ભગવાન મહાવીર સ્વામીની સંભવ રહે. પરંતુ અહીં મહાવીર સ્વામીની જે પ્રતિમા છે. જે પ્રતિમા છે તે ભગવાન મહાવીર જ્યારે વિદ્યમાન હતા ત્યારે તે રાતા વર્ણની, બલકે સિંદુર જેવા લાલ વર્ણની છે. આ એમની ઉપસ્થિતિમાં એમના ભાઈ નંદીવર્ધને ભરાવેલી હતી પ્રતિમાનું શિલ્પ-વિધાન જોતાં પ્રથમ દર્શને જ લાગે એમ મનાય છે. ભગવાન જીવતા હતા ત્યારે જ એમની પ્રતિમા
કે એ પ્રાચીન પ્રતિમા છે. પ્રતિમા આરસની નથી, પરંતુ ભરાવેલી હોવાથી એ પ્રતિમાઓને જીવિતસ્વામી” તરીકે ઈટ અને વેળુની બનાવેલી છે. આ પ્રતિમાને ચમત્કાર ઓળખાવવામાં આવે છે. રાજસ્થાનના આ પ્રદેશમાં નાણું,
સૈકાઓ દરમિયાન જૈન - અજેને સર્વ કાને અનુભવવા દિયાણ, નાંદિયા, મૂછાળા મહાવીર, રાતા મહાવીર વગેરે સ્થળે
મળ્યું હશે. એટલે આ પ્રતિમાજીનાં દર્શન-પૂજા માટે ભગવાન મહાવીર સ્વામીનાં જિનમંદિરે સવિશેષ જોવા મળે છે.
જેને ઉપરાંત આસપાસના અન્ય લેકે પણ આજ દિવસ. એ ઉપરથી પણ આ પ્રદેશમાં મહાવીરસ્વામીને પ્રભાવ પ્રાચીન
સુધી આવતા રહ્યા છે. જૂના વખતમાં એવા લોકો આ કાળથી સવિશેષ રહ્યા કર્યો છે એમ પ્રતીત થાય છે.
પ્રતિમાની પૂજા હિંગળાકથી કરતા. એને કારણે પ્રતિમા લાલ
બની ગઈ હતી અને એને લીધે લેકમાં આ તીર્થ “રાતા રાતા મહાવીર તીર્થસ્થાન રાજસ્થાનમાં પાલી જિલ્લામાં
મહાવીર’ તરીકે જાણીતું બની ગયું હતું. આ તીર્થને છેલ્લા, ગોવાડ પ્રદેશ (નાની મારવાડ)માં અરવલ્લી પર્વતમાળાની
ચાર-પાંચ દાયકામાં જીર્ણોદ્ધાર થયો ત્યારથી પ્રતિમા ઉપર લાલ તળેટીમાં આવેલું છે. ફલના, બાલી, રાણકપુર વગેરે સ્થળની
રંગને જ લેપ કરવામાં આવ્યું છે. એને લીધે પ્રતિમાની નજીકમાં આવેલું આ તીર્થ છે. બીજાપુર ગામથી ત્રણ કિલ
આકૃતિ અને રંગ તરત આકર્ષણ જન્માવે એવાં રહ્યાં છે. મિટર દૂર તે આવેલું છે. આ તીર્થસ્થળમાં આસપાસ અત્યારે કશી વસ્તી નથી. પ્રાચીન નગરીના અવશેષરૂપે એક માત્ર - વિ. સં. ૧૩૩૫ના પ્રાચીન શિલાલેખમાં “છી રાતામિષારણ્ય મંદિર અત્યારે ત્યાં વિદ્યમાન છે. એમાં ગભારામાં માત્ર એક જ શ્રી મહાવીરહેવ' એવો ઉલ્લેખ મળે છે. એ ઉપરથી સહેજે મેટી પ્રતિમા છે અને તે ભગવાન મહાવીરની છે. મુખાકૃતિ, ૭૦૦ વર્ષ પૂર્વે પણ આ તીર્થ રાતા મહાવીરના નામથી પ્રસિદ્ધ શિ૯૫વિધાન, લાંછન ઈત્યાદિની દષ્ટિએ તથા પ્રભાવની દષ્ટિએ હતું એમ જણાય છે.