________________
D5
તા. ૧૬-૩-૮૮ અને ૧ કે-૮૮
પ્રબુદ્ધ જીવન અમૃતવેલની સઝાયમાં સાધનાપદ્ધતિઓનું આલેખન
૦૫. પં. યશોવિજ્ય ગણિ નકશા વિના મેટા શહેરની ગલીચીમાં માગ ગો
' પહેલી કડી જડે. નહિ, સ્નેહીનું ઘર મળે નહિ. .
ચેતન ! જ્ઞાન અજવાળીએ, . સાધનાક્ષેત્રે પણ નવાસવા સાધકને આ મૂંઝવણ ઘણું
ટાળીએ મેહસતાપ રે; વાર થતી હોય છે : પિતાની ચાલુ ભૂમિકાથી આગળ શરૂઆત
ચિત્ત ડમડલતું વાળીએ, કેમ કરવી અને ક્યાંય અટવાઈ ન જવાય તેમ લગાતાર શી
- પાળીએ સહગુણ આપ રે.' રીતે આગળ ધપ્યા કરવું. સાધનાપથને નકશે હોય તે સારું મઝાનું નિમંત્રણ છે આત્મગુણના અનુભવનનું: એમ લાગ્યા કરે. ''
‘પાળીએ સહજગુણ આપ રે.' કે અનેરો આનંદ આવે, “ચેતન ! જ્ઞાન અજવાળીએ.'ના મધુરા અમંત્રણથી
જ્ઞાન કે અસંગતા જેવા ગુણોના અનુભવનને ! શરૂ થતી “અમૃતવેલીની સજઝાય સાધકે માટે માર્ગદર્શિકાની
અનુભાવન. ડૂબી જવાનું. Feel કરવાનું. પછી રવાધ્યાયમાં . ગરજ સારે તેવી આસ્વાદ્ય, નાનકડી, ગેય કૃતિ છે. ગાતા જાવ ને વંચાતા. મહર્ષિઓનાં વચને-પ્રવચને કે સંગઠીએામાં કટ આગળ વધતા જાવ !
કરવા માટેનાં જ નહિ, અંદરની દુનિયામાં પ્રવેશ કરાવનાર ' “પંચસૂત્રક ગ્રન્થના પ્રથમ સૂત્રને નજર સામે રાખી
બની રહેશે. આનંદની છાકમછોળ ઊડી રહે. અનાવવામાં આવેલ ગણાતી આ કૃતિ માત્ર અવતરણ ન બની
ચાલે, આમંત્રણું તે મઝાનું છે. પણ એ સમારોહમાં રહેતાં સુન્દરતર મૌલિક રચના બની ઉઠી છે, તે મહેપાધ્યાય પ્રવેશવા માટેનું આમંત્રણપત્ર કયાં? શ્રીમદ્ યશવિજય મહારાજાની કલમને ચમત્કાર છે.
ચિત્તસ્થયની કેડીએ ચલાય તે જ પેલા સમારોહમાં મધુર કંઠે, ભાવવાહી રીતે કોઈ સાધક પ્રસ્તુત સ્વાધ્યાયની ઉપસ્થિત રહી શકાય. એ કેડી તરફ જ આનંદલેકનું દ્વાર ઓગણત્રીસ કડીઓ ગાતા હોય તે શ્રેતાય તેના રસમાં ખુલ્લું હોય છે. ‘ચિત્ત ડમડોલતું વાળીએ.’ ચિત્તનું ડામાડોળપણું પ્રવાહમાં સાથે સાથે વહ્યા કરે તેવી સ-રસતા પ્રસ્તુત કૃતિમાં છે. ' જાય અને તે સ્થિર બને છે. આત્મગુણેનું અનુભાવન થઈ શકે.
જો કે, સૈથી વધુ મહત્ત્વની બાબત તો એ જ છે કે આ આત્મગુણની અને આપણી વચ્ચે જે પડદો છે તેને કૃતિ ગાગરમાં સાગરની જેમ સાધનામાર્ગને સટતથી, ' ચીરી નાખવાનું છે, સંત કબીર માર્મિક રીતે કહે છે: એકદમ સંક્ષેપમાં મૂકી જાય છે.
"ઘૂંઘટ કા પટ ખોલ રે, તેહિ પિયા મિલેંગે..” - ફેબ્લેડ નકશાની જેમ ‘અમૃતવેલની સજઝાયને જોઇએ ચિત્તની ડામડળ અવસ્થા જ પદો છે. - * છે. ફલૂસ આ રીતે ખૂલશે : પહેલી કડીમાં આત્મગુણના - તે, ચિત્તની બહિમુખી સફરને અન્નમુખી બનાવી શકાય અનુભવનનું આમંત્રણ છે. આ અનુભવન પહેલાં હૃદયમાં
તે જ જ્ઞાનાદિ ગુણોનું અનુભાવન થાય. જે મધુમય ઝંકાર ઊપડે છે તેની ધ રછ અને ૩જી કડી
તમે પૂછશે : પણ આખરે ચિત્ત બહાર જ કાં દયા કરે ? આપે છે. સાધનાની પૃષ્ઠભૂનું મધુર આલેખન.
- ચિત્તની આ દોડનું કારણ છે પદાર્થો અને વ્યકિતઓ પર થી ૨૩ મી કડી અનુભાવનના માર્ગનું વિશદ
મેહ. મનગમતા પદાર્થોને જોતાં જ ચિત્તનું ત્યાં અનુસંધાન વર્ણન આપે છે. ચતુદશરણ ગમન, દુષ્કૃત ગહ અને
.
થાય છે. એ પદાર્થો પર પિતાનું સ્વામિવ સ્થાપવા માટેના સુત અનુમંદનાની સાધનાનું રસ ઝરતું. ખ્યાન ઉપરોકત
પ્રયાસેની લાંબી હારમાળા શરૂ થાય છે. એક એક પદાર્થને દુહાઓમાં છે.
જએ અને ચાહે યા ધિકકારે એવું આ.. ચિત્ત. એને સ્થિર - સાધનાપદ્ધતિનું બીજીવાર વર્ણન કરતાં પહેલાં ૨૪મી બનાવવા અમે લાવે, પડે. તમે વસ્તુને માત્ર એ જ. અને રપમી કડી સાધક તરફ કેમેરા ફેરવે છે. આ મદર્શનની નિર્ભેળ દર્શન આકર્ષણ નહિ. મધુરી વાત આ બે દુહાઓમાં છે. ' . .
વાત તે ઠીક છે. પણ જન્મથી ઘર કરી બેઠેલા મેહના - ૨૬ થી ૨૮ મી કડીમાં ફરી સાધનામાર્ગના માર્મિક ચારને કઈ લાકડીએ હાંકી કાઢવો? “ચેતન! જ્ઞાન અજવાળીએ.'' પક્ષનું ઉદ્દઘાટન થયું છે. હિતશિક્ષા સાથે રહેલ્મી કડીએ કૃતિ જ્ઞાનને ઉજાસ અંદર જતાં જ મેહ ભાગશે. પ્રકાશમાં રહેવાનું પૂરી થાય છે. આ
- ચેરને પાલવે નહિ. ' ' ' - સાધનામાર્ગનું વર્ણન બે વાર થયું છે : ૪થી થી શરૂ તાન અમે ચિત્તસ્થય આત્મગુણોનું અનુભાવન.
કરીને ૨૩મા દુહા સુધી; ૨૬થી ૨૮મા દુહા સુધી. પહેલી કેટલે મઝાને ક્રમ! વખતે ચતુશરણ ગમન આદિ ત્રણ તની વાત છે, બીજી
શાસ્ત્રીય વચનના અનુપ્રેક્ષણાત્મક જ્ઞાનથી મેહ હટે. વખતે સ્વધ્યાય, નિમેહતા આદિ આઠ Steps બતાવાયા છે.
મેહ ઓછો થતાં ચિત્તનું ડામાડોળપણું અય દૂર થાય. .. ચાલે કડીઓને ગતાં ગાતાં આ ફેડેડ નકશાએ ચીધેલા ને ત્યારે જ્ઞાનાદિ ગુણોનું અનુભાવન થાય. અનુપ્રેક્ષાથી પ્રારંભાઈ રાહ પર ચાલીએ : "
અનુભૂતિમાં વિરમતી આ યાત્રા કેવી તે સુખદ છે!' '