________________
તા. ૧૬-૩-૯ અને ૧-૪-૮૮
પ્રબુદ્ધ જીવન
ત્રણ છત્રને વાચક ત્ત શબ્દ છે. એ શબ્દથી કેટલાં છો , લેવાં અને તેને કેમ કેવી રીતે સમજવો તેની સ્પષ્ટતા મૂળમાં કરી ન હોય ત્યારે એ સ્પષ્ટતા કરવાની ફરજ હંમેશા ટીકાકારે બજાવતા હોય છે. અહીંયા પણ અને અર્થ ટીકાકાર ૬. હરિભદ્રસુરિજીએ માત્ર “છત્ર’ એટલે તત્સમ ન કરતાં પર્યાયવાચક કહો કે તાત્પર્યા કહો પણું સીધે જ છત્રાવિત્ર શબ્દ વાપરીને સ્પષ્ટતા કરી છે.'
- મૂળ ગાથાને એકલા છત્ત શબ્દથી તે (૧) ત્રણ છો. શું 'સમાન લાઈનમાં રાખવાનાં હશે ? (૨) અથવા ઉપરાઉપરી રાખવાનાં હશે ? (૩) અથવા ત્રણે સરખા માપનાં રાખવાનાં હશે ? (૪) અથવા નાના-મોટા ઉપરથી નીચે કે નીચેથી ઉપર કઈ રીતે રાખવાનાં હશે ?...આવી બધી શંકાઓ જન્મે છે. આ બધી શંકાઓને સદંતર અંત લાવવા માટે અને ટૂંકમાં જ બધું સમજાઈ જાય એ માટે છત્રાતિછત્ર જે મજબૂત શબ્દ આગમકારે પસંદ કર્યો છે. ટીકાકારોએ પણ એનું જ અનુસરણ કર્યું છે.
(ii) જ્ઞાતાધર્મકથાગ નામના અગમશાસ્ત્રના પ્રથમ શ્રુત સ્કંધના ૨૨ મા સૂત્રમાં મારૂ છત્તાતિછરંગ એવો પાઠ છે. ' ત્યાં પણ ત્રણ છત્ર માટે જ છત્તાતિછત્ત શબ્દ વાપર્યો છે.
પ્રશ્ન: છત્રાતિછત્ર શબ્દને ચોકકસ અર્થ - ભાવાર્થ શું છે? તે પહેલાં સમજો.
ઉત્તર: “છત્રાતિ' શબ્દનો અર્થ છે પહેલું છત્ર મેટું, પછી તેની ઉપરનું નાનું અને તેની ઉપરનું તેથીયે નાનું એટલે મંગલગ્રહ માટે વપરાતા પ્રવાલ રત્નને જે ત્રિાણુ આકાર હોય છે તે ત્રિકોણ A (ટ્રાયગલ) રચના જે ત્રણ છો આકાર બને.
પ્રશ્ન: ઉપર છત્રાતિછત્ર શબ્દને અર્થ કર્યો તે બરાબર છે પણ આ જ અર્થ થાય અને એ જ અર્થ સાચે એની પાછળ કઈ પ્રબળ પુરાવો છે ખરો?
આ બધાનું તાત્પર્ય એ થયું કે છત્રાતિછત્ર શબ્દ દ્વારા સાત નરકના આકારને પરિચય આપ્યો. એટલે જ્યાં જ્યાં છત્રાતિછત્ર શબ્દ જે હોય ત્યાં ત્યાં તે તે વસ્તુ કે વસ્તુને આકાર સાત નરક જેવો સમજે. ત્રણ છોની બાબતમાં પણ ઉપરેત અર્થધટનમાં એ જ સાત નરકના આકારનું, દષ્ટાંત સચેટ પુરાવારૂપ છે.
પ્રશ્ન : સાત નરકના આકાર માટે છત્રાતિછત્ર શબ્દ વાપર્યો તે એ નરકને આકાર કેવો સમજે ?
ઉત્તર : સાત નરકનો આકાર ઊંધું વાળેલા મેટા કુંડા જેવો છે. વીંટીમાં જડવામાં આવતા મંગળ ગ્રહના રત્ન જે ત્રિકોણ આકાર હોય છે સૌથી છેલ્લી નીચેની સાતમી નરક ઘણી મોટી તે પછી છઠ્ઠી તેનાથી નાની, પાંચમી તેનાથી નાની, આ પ્રમાણે સાત નરકને આકાર હોય છે. ત્રણ છત્રની ગોઠવણીની બાબતમાં આપણને તે નીચેની ત્રણ જ નરકના આકારની જરૂર છે.
પ્રશ્ન: આ માટે એકદમ સ્પષ્ટ સમજાય તે, કોઈ પુરાવો છે ખરો?
ઉત્તર: હા, તે માટે સ્પ્રકાશ નામના ગ્રંથના ૧૨ મા સગને ૧૬૫મે શ્લેક જુઓ:
अधो महत्तमं छत्रं तस्योपरि ततो लधु । । छत्राणामिति सप्तानां स्थापितानां समा इमाः ।।
આ શ્લોકથી સારી એવી સ્પષ્ટતા થાય છે. દરેક નરકને છત્ર શબ્દથી ઓળખાવીને આ શ્લેક સ્પષ્ટ કરે છે કે દરેક નરક છત્રાકારે જ દેખાય છે. માથે ઊઘાડી છત્રી રાખીએ. છીએ તે આકાર બને. આ સાત નરકામાં સૌથી મોટી કઈ? એના જવાબમાં ગ્રંથકારે એવો શબ્દ લખી સૌથી નીચેની જણાવી પછી તેને તમ્ પ્રત્યયવાળું મફત્તમમ્ વિશેષણ લખી એ સૌથી મોટામાં મેટા છે એવી સ્પષ્ટતા કરી
અહીં ખાસ સમજવા જેવી વસ્તુ એ છે કે—સૌથી મેટું છત્ર કયું તે સમજવા માટે ખાસ મg: શબ્દ વાપર્યો છે. ૩પર શબ્દ વાપર્યો નથી. એટલે સ્પષ્ટ છે કે ત્રણ છત્રમાં સૌથી નીચેનું છત્ર જ મેટું સમજવાનું છે. ' પૂર્વાચાર્યોની ખુશી થવા જેવી બાબત એ છે કે છ A આવા ત્રિકોણ આકારે છે એ જણાવવા સૌએ છત્રાતિછત્ર આ એક જ શબ્દ પ્રયોગ કરી એકવાકયતા જાળવી રાખી, અથવા સર્વસંમતિ જણાવી. આગમમાં આવતે આ એક છત્ર શબ્દ સિદ્ધ બન્યા છે. એટલે ગમે તે વસ્તુને આકાર સમજવા શાસ્ત્રમાં જ્યાં છત્રાતિછત્ર શબ્દ વાપર્યો હોય ત્યાં સાત નરકના આકાર જેવી અથવા ત્રિકોણ A પદ્ધતિવાળી તે વસ્તુ સમજી લેવી. જ્ઞાતા-ધર્મકથા વગેરે આગમગ્ર માં તીર્થંકરદેવના પ્રતિહાયના પ્રસંગમાં મૂળસૂત્રમાં જ ઇરાતિછત્ત શબ્દ વાપર્યો છે. . (ii) સમવસરણસ્ત પ્રકરણની ૧૧મી ગાથામાં પાઠ છે કે સહુવરિ .૧૩ ઇતિમા તેની અવસૂરિમાં લખ્યું છે કે તેષાકુવર રર ત્રિાળ છત્રાતિછત્રદtણ આમાં ચારે
૧. કર્તા આ. શ્રી ધર્મષસૂરિજી : સમય : ચૌદમી શતાબ્દીને પૂર્વાર્ધ.
૨ આ શબ્દ બીજ વધુ સ્થળે વપરાય છે. : :
ઉત્તર : હા, એને પ્રબળ પુરાવે છે. શારમાં જ્યાં જ્યાં છત્રાતિછત્ર શબ્દ વાપર્યો છે અને ત્યાં ત્યાં એ શબ્દને જે જે અર્થ કર્યો છે એ શોધવાથી અને જાણવાથી ખ્યાલ આવશે કે ઉપર કરેલે અર્થ યથાર્થ છે.
મેટી સંગ્રહણીની ૨૧૧મી ગાથામાં છત્તારૂછત્ત, શબ્દ આવે છે. સાત નરક કયા આકારે રહેલી છે તે સમજાવવા માટે સંગ્રહણીકારે છત્રાતિછત્ર શબ્દ જ છે તે પાઠ આ પ્રમાણે છે - નામે િપુવીમો ઇત્તાછેત્તા છે :
આનંદની વાત એ છે કે છત્રાતિછત્ર શબ્દના સત્ય–સચેટ અર્થને સમજવા માટે આપણને અશાશ્વત કે અનિત્ય વસ્તુ નહીં પણ અનાદિકાલીન શાશ્વતી વસ્તુ પુરાવારૂપે મળી આવી છે. સાત નરકના આકારને પુરાવે મળી આવતાં છત્રાતિછત્ર શબ્દને અર્થ સમજવાનું કામ એકદમ સરળ બની ગયું. આથી હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આ પુરાવાથી વાચકને સંપૂર્ણ સંતોષ થશે. કંઈ શંકા કે વિવાદ ઊભો નહીં રહે.