SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૩-૮૮ અને ૧-૪-૮૮ પ્રબુદ્ધ 'જીવન S શ્રી તીર્થંકરદેવની મુતિ ઉપર ત્રણ ત્ર પૂજ્ય · આચાય ભગવતથી યશેદેવસૂરિજી મહારાજ કાંઈક નવી સૂઝ-સમજ પણ પ્રાપ્ત કરાવશે. પ્રથમ વીતરાગસ્તાત્ર અંગેની વાત : પૂ. કલિકાલ સર્વજ્ઞ હેમચદ્રસૂરીશ્વરજી મહારાજ વિરચિત વીતરાગસ્તાત્ર વાંચનારો વગ શ્રીસ ધમાં ચારે અગા છે. એને કંઠસ્થ કરનારાં સેંકડા સાધુ-સાધ્વીજી વગેરે છે અને અર્થ'જ્ઞાન ધરાવનારા હજારો માણસે છે. એવુ મહત્ત્વનું આત્મસ્પર્શી', હુષંગમ એ સ્તોત્ર છે. પરંતુ એ સ્વેત્રના પાંચમા પ્રકાશના ત્રણ છત્રને લગતા શ્લોકના અથ કેટલાક ખોટા કરતા રહ્યા. અને સેંકડો વર્ષોં સુધી એ જ ખાટા અર્થની પરંપરા વહેતી રહી. અલબત્ત ત્રણ છત્રની આ બાબત એવી નાનકડી–સામાન્ય છે કે એના પરિચયની પૂરી જરૂર પડે ત્યારે જ એના ઉપર લક્ષ કેન્દ્રિત કરી સશોધન દ્વારા સાચે નિણય લાવી શકાય. બાકી ઉપર ઉપરથી સામાન્ય અથ' કરી જવાથી હું હાઉ કે બીજા હાય, યથાનિય ન કરી શકે કે યથ નિ ય ન આપી શકે ? કેટલાક મોટમોટા આચાય ભગવતાએ તેમજ વિદ્વાન મુનિએ ત્રણ છત્ર ગોઠવવાના ક્રમમાં નીચેથી ઉપર નાનુ, માટુ અને એથી માટુ આ માન્યતામાં શાસ્ત્રધાર તરીકે વીતરાગસ્તત્રના શ્લોકને ોકની ટીકાને માનીને ઉંજમણાના ચંદરવા—પુઠીયામાં, મૂર્તિઓની પલાંઠીમાં, અષ્ટમહાપ્રાતિહાર્યાંનાં ચિત્રામાં ખેાટી રીતે ત્રણ છત્રા મૂકયાં છે, મુકાવ્યાં છે અને મુકાવરાવે છે. -આ પ્રથા ખૂબ જ વિસ્તરી ગઇ છે. .: જો કે વીતરાગ સ્તોત્રના શ્લેષ્ઠના અને તેની ટીકાને અથ ઊંડાણથી વિચારવામાં ન આવે, એનુ વ્યાપક રીતે મનન કરવામાં ન આવે તે સૌ ક્રાઇ ભ્રમણામાં પડે–ભુલાવા ખાય તેવુ છે. તેને આધાર માની વત માનમાં વિખ્યાત આચાયોએ ખાટી રચના કરાવી નાખી છે એના ઉલ્લેખ આ લેખના અંતમાં કરીશું. એ કાષની જરય લઘુતા કે ન્યૂનતા દાખવવાના હેતુથી નહી પણ એક અસય માન્યતાને સદાયને માટે દેશવા અપાય તે ખાતર જ કરીશું. ત્રણ છત્રની કદી ન ચલાવી શકાય તેવી તદ્દન ખોટી પદ્ધતિથી, ચાલી રહેલા ખાટા ક્રમથી સહુ બચી જાય અને જ્યાં જ્યાં ખોટી રીતે ત્રા લટકાવ્યાં હોય તે તમામ સ્થળેએ તે 'છત્રા સુધારી નાખવામાં આવે તેમજ ભગવતની શાસ્ત્રોકત રીતે ભક્તિ થાય એ જ એક શુભ ભાવનાથી પ્રેરખને મારા અપ–સ્વપ ક્ષયાપશમ મુજબ નિષ્પક્ષપણે કાઇ પણ જાતના પૂર્વ'ગ્રહ વિના આ લેખ લખ્યા છે. આ લેખને સહુ કાઈ જરા પણુ ઉતાવળા થયા વિના કૅ પક્ષીય આગ્રહમાં તાયા વિના મારા ગુરુજ્જીએ કે મારા વડીલેએ જે કહ્યુ અથવા યુ" તે જ સૉએ સે ટકા સાચુ આવી સમજતે ઘડીભર સત્ય સમજવા ખાતર બાજુએ મૂકી ‘સાચુ એ મારુ’ એ ભાવનાથી મધ્યસ્થભાવે વાંચે અને વિચારે. મને શ્રદ્ધા છે ૩. આગમશાસ્ત્રોના પ્રબળ પુરાવા સાથેને આ લેખ સમગ્ર જૈન સંધમાં ઊભી થયેલી વિષમ પરિસ્થિતિને જડમૂળથી - ઉખેડવામાં સારામાં સારો કાળા નોંધાવશે અને ત્રણ છત્રની ગોઠવણના સાચે માગ સદાયને માટે ખુલ્લે કરશે વિસ્તૃત અને સમાલોચનાત્મક છણાવટવાળા આ લેખ વાચાને જરૂર gyve પહેલાં મોટા ભાગને ખોટા ભ્રમ ઉત્પન્ન કરનાર વીતરાગસ્તાત્રના શ્લાકની તેમજ ટીકાની વિચારણા કરશું. તે પછી કેટલાક આચાય ભગવ તાર્દિ મુનિવાના મનમાં વીતરષ્ણસ્તોત્રના શ્લોકને અને એની ટીકાને ખાટા અથ ખેસી જવાથી ચાલી પડેલી ત્રણ છત્રની પ્રથા કેટલી અશાસ્ત્રીય છે એ આગમશાસ્ત્રાના પ્રબળ પુરાવાથી સિદ્ધ કરશું. દરેક શ્રી તીથંકર પરમાત્માએ અષ્ટમહાપ્રતિહાયથી એટલે આઠ પ્રભાવશાળી વસ્તુઓથી શોભાયમાન હોય છે. તેમાંનું એક પ્રતિહાય” ત્ર છત્ર છે. અડ્ડી' પહેલા પ્રશ્ન એ છે કે-ત્રણ છો! પરમાત્માના મસ્તક ઉપર કેવી રીતે રાખવાં? શુ તેણુની જેમ સીધા એક જ લાઇનમાં ગઢવવાં કૅ પ્રભુના મસ્તક ઉપરાઉપરી (ઊંચાઇમાં) ગોઠવવાં ? જવાબ-આ માટે પૂ. હેમચદ્રાચાય જીએ વીતરગરતત્રના પાંચમા પ્રકાશના આમા શ્લોકમાં બહુ જ સ્પષ્ટ રીતે જણાવી દીધુ છે – तवोर्ध्वमूर्ध्वं पुण्यर्द्धि क्रमसब्रह्मचारिणी । छत्रत्रयी त्रिभुवन प्रभुत्वप्रौढिशंसिनी ॥ એટલે આ શ્લોક મુજબ ત્રણ છત્ર તેણુની જેમ આડા નહી પણ દાદરનાં પગથિયાંની જેમ એકની ઉપર એક...એમ સમજવાના છે. બીજો પ્રશ્ન એ છે કે–વીતરાગસ્તત્રના શ્લોકમાં ત્રણ છત્ર ઉપરાઉપરી રાખવાનું કહ્યું પણ માપમાં પ્રમાણમાં કેવાં રાખવાં ? એટલે કે ત્રણે સરખાં રાખવાં કે નાનાં—મેટાં ? જવાખ-ના, સરખા માપનાં નહી પણ એક છત્ર સૌથી મેટુ, ખીજું નાનુ, ત્રીજું તેથી પણ નાનુંઆ રીતે સમજવા. ત્રીજો પ્રશ્ન એ છે કે-એક છત્ર મેટુ' રાખવાનું કહ્યું તે શું સૌથી નીચેનુ સમજવુ? કેમકે શ્લોકમાં કૅ ટીકામાં આ બાબતને કશા સ્પષ્ટ ઉલ્લેખ નથી. આ ત્રીજા પ્રશ્નને જવાબ મેળવવા અહીં થેાડી વિસ્તૃત ચર્ચા કરવી પડશે. વીતરાગસ્તોત્રના સોર્યં થૈ......આ શ્લાકમાં કલિકાલ– સજ્ઞ હેમચં દ્રાચાય જીએ છત્રત્રયી શબ્દથી છત્ર એક નહી પણ ત્રણ હોવાં જોઈએ, એ સ્પષ્ટ જણાવી દીધુ છે. તમો મૂલ્યે પથી ત્રણ છત્ર ઉપરાઉપરી સમજવાનાં છે. પરંતુ ત્રણ છત્રાનુ માપ શુ હોવુ જોઈએ તેની આ શ્લોકમાં કાઈ જ સ્પષ્ટતા નથી. પુદ્ધિમસત્રહ્મચારિની પદથી ત્રણે સરખા માપનાં નથી, એ. વાતના સ’કેત જરૂર કર્યો છે. એક નાના શ્લોકમાં બધી વાતે જાવાય પણ શી રીતે? ટીકાકારે પુěિ શબ્દનો અથ સભ્યકૃત્વ, દેશવિરતિ અને સવ વિરતિ કર્યાં છે. અર્થાત્ સમ્યત્વને
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy