SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ : તા. ૧-૩-૮૮: , પ્રબુદ્ધ જીવન . . . . . શ્રમ શ્રમ મંદિર અને મુનિ સેવા આશ્રમની મુલાકાત શાંતિલાલ ટી. શેઠ, સંઘના અધિકારીઓ, કાર્યવાહક સમિતિના સભ્યો તેમજ શ્રમમંદિરમાં ભોજનની કાયમી તીથિ માટે રૂ. ૧૪૦૦૦નું દાન દાતાઓ એમ એકંદર ૩૨ ભાઈ - બહેનેએ રવિવાર તા. જાહેર કરવામાં આવ્યું, જેની વિગત આ અંકમાં અન્યત્ર ૨૧-૨-૧૯૮૮ ના રોજ વડોદરાની નજીક આવેલી રકતપિત્તના આપવામાં આવી છે. દર્દીઓ માટેની શ્રમમંદિર નામની વસાહતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બધાજ મહેમાનોનું સુતરની આંટી દ્વારા સ્વાગત . ગત પર્યુષણ વ્યાખ્યાનમાળા પ્રસંગે સંઘે શ્રમ મંદિરને કવામાં આવ્યું હતું. આર્થિક સહાય માટે અપીલ કરી હતી, તેના અનુસંધાનમાં શ્રમમંદિર વડેદરાથી ૧૬ કિ. મી.ના અંતરે છે. ત્યાં આવેલ રકમમાંથી રૂ. ૧,૩૧,૦૦૦ અગાઉ તેમને મોકલવામાં ૫૫૦ રકતપિત્તિયા દર્દીઓને વસાવવામાં આવ્યા છે. તેમને પાકી આવ્યા હતા અને ત્યારબાદ પ્રાપ્ત થયેલ રકમ રૂા. ૪,૩૦૦૦૦ના. રૂમે આપવામાં આવી છે અને એક રૂમમાં બે સ્ત્રી અથવા ચેકની અર્પણવિધિ માટે આ કાર્યક્રમ જવામાં આવ્યું હતું. બે પુરુષોને તેમજ લગ્ન કરેલા હોય એવા એક દંપતીને રવિવાર, તા. ૨૧ મી ફેબ્રુઆરીએ સવારે ૯-૩૦ કલાકે રાખવામાં આવે છે. ત્યાં દવાખાનું ચાલે છે તેમાં તેમને સારવાર અમો સૌ શ્રમમંદિર પહોંચ્યા હતા. ત્યાંના કાર્યકરે તરફથી આપવામાં આવે છે. અત્યારે ૮૦ ટકા વ્યકિતઓને સારવારથી અમારું સૌનું ઉષ્માભર્યું સ્વાગત થયું હતું. ખૂબ જ ફાયદો થયો છે. ત્યાં ખેતીવાડી, અંબર ચરખા. સંધે આપેલી રકમ સામે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના બૂટ ચંપલ, ગૌશાળા વગેરેનું કામ તેમને આપવામાં આવે છે. નામનું એક સંકુલ બાંધવાને તેમની પોતાની પ્રેરણાથી તેમને મજૂરી પણ ચૂકવવામાં આવે છે. ગુજરાત સરકારે આ ત્યાંના વ્યવસ્થાપકેએ સંકલ્પ કર્યો હતો અને જે જમીન સંસ્થાને મહી નદીના કેરેમાં ૩૦ એકર જમીન આપી હતી તેને સમથળ બનાવી આખી વસાહત ઊભી કરવામાં આવી છે. પર તે બાંધવામાં આવનાર છે તેનું ભૂમિપૂજન સૌની હમણાં ગુજરાત સરકારે બીજી સે એકર જેટલી જમીન વિનંતીથી સંઘના પ્રમુખ છે. રમણલાલ વી. શાહ અને આપી છે અને તેને સમથળ કરવાનું કામ ચાલી રહ્યું છે. પ્રા. તારાબહેન ર. શાહના શુભ હસ્તે કરાવવામાં આવ્યું અત્યારે શ્રમમંદિરને માસિક દોઢ લાખનો ખર્ચ આવે છે હતું. ભૂમિપૂજન કરનાર તે બન્ને વિદ્વાન વ્યકિતઓ હતી જ, પરંતુ જેમણે ભૂમિપૂજન વિધિ કરાવી તે શાસ્ત્રીજી પણ ઘણું તેમાં પચાસ ટકા સરકારી ગ્રાન્ટ મળે છે. બાકીને તૂટો રહે છે તે કાર્યકરે અનેક જગ્યાએથી ભેટ મેળવી પૂરે કરે છે. વિદ્વાન હતા, અને તેમણે વિધિપૂર્વક અને બધાને સ્પષ્ટ રીતે સમજાય એવી સરળ સંસ્કૃત ભાષામાં ભૂમિપૂજન કરાવ્યું શ્રમમંદિરની હોસ્પિટલ જોઈ. ત્યાં દરદીઓની જે સુશાળા હતું. મહારાજ ખૂબ જ સાત્વિક વૃત્તિના અને સરળ ચાલી રહી છે તેના દર્શન કર્યા. સુતારકામ, મેચીકામ, ખાદીસ્વભાવી હતા. તેમની આ વિધિથી અમે સૌ ખૂબ જ કમ વિગેરે અનેક કાર્યો નિહાળ્યા અને સે ખૂબ જ પ્રભાવિત પ્રભાવિત થયા હતા વિધિ પૂરી થયે ગેળધાણું અને ચા- થયા. પાણીને ન્યાય આપ્યો હતો. આ સંકુલમાં બાર રૂમે અને ત્યાંના મુખ્ય કાર્યકર શ્રી સુરેશ સેની તેમજ તેમના પત્ની એક ડોરમેટરી બાંધવામાં આવશે જેના પર શ્રી મુંબઈ જૈન અ. સે. ઈન્દુબહેન સનીએ પિતાનું સમગ્ર જીવન સંસ્થાને યુવક સંઘનું નામ રહેશે. સમર્પિત કર્યું છે. આ કામમાં તેઓ ખૂંપી ગયા છે. શ્રી ભૂમિપૂજનના કાર્યક્રમ પછી સૌ મહેમાનોએ વસાહતના સુરેશભાઈ સાદાઈની મૂતિ સમા છે. અત્યંત નિષ્ઠાપૂર્વક જુદા જુદા વિભાગની મુલાકાત લીધી હતી. ત્યાર પછી ત્યાંના સંસ્થાનું કામ સંભાળી રહ્યા છે. શ્રી ઈન્દુભાઈ પટેલ ત્યાંના કાર્યકરે તેમ જ નિવાસીઓની એક સભા યેજવામાં આવી મુખ્ય કાર્યવાહક છે. હતી. સંઘે એકત્ર કરેલ નિધિને એક શ્રમ મંદિર માટે શ્રમમંદિરના એક કાર્યકર શ્રી રમણિકભાઈ તુરખીયા, -એકત્ર કરેલ નિધિના મુખ્ય દાતા શ્રી કાંતિલાલ નારણદાસ સવારે છ વાગ્યે બસ લઈને બરોડા સ્ટેશન પર આવ્યા હતા. શાહના હસ્તે શ્રમમંદિરના પ્રમુખ શ્રી ઇન્દુભાઈ પટેલને અને રાત્રે પણ અગિયાર વાગ્યે બડા સ્ટેશને અમે પહોંચ્યા અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રમમંદિરના ત્યાં સુધી આખો દિવસ તેઓ અમારી સાથે જ રહ્યા હતા કાર્યકરે શ્રી ઈન્દુભાઈ પટેલ, શ્રી સુરેશ સેની અને ધન્યવાદ. શ્રી દિલીપભાઈ શાહે તેમનાં વકતવ્યમાં સધના કાર્યકરોને તે દિવસે બપોરના અમે સંઘના આજીવન સભ્ય શ્રી તેમજ સંધને કૃતજ્ઞતાપૂર્વક-હૃદયપૂર્વક આભાર માન્ય હતે. જશુભાઈ શાહ તથા તેમનાં ધર્મપત્ની શ્રીમતી મૃદુલાબહેન શાહની એ પછી સંધના પ્રમુખ છે. રમણલાલ ચી. શાહ, પ્રે. ભલામણથી હાલ ખાતે આવેલ તેમના ઉદ્યોગગૃહ મે. -તારાબહેન ૨. શાહ, શ્રી કે. પી. શાહ, શ્રી પ્રવીણભાઈ કે. શાહ- એમ. જે. ફાર્માસ્યુટિકલની મુલાકાત લીધી આ ખૂબ જ . આદિએ પિતાનાં વકતવ્યમાં જણાવ્યું હતું કે આવા સારા મેટું સંકુલ છે. પરદેશની પદ્ધતિથી ખૂબ જ કાળજીપૂર્વક - કામમાં અનુદાન આપવાની અમને જે તક મળી તે માટે અમે આ ઉદ્યોગગૃહ ચલાવવામાં આવે છે અમેરિકન કેલેશન હર્ષ અનુભવીએ છીએ, આમાં અમે કે ઉપકાર કરતા નથી, છે અને ત્યાં ઉત્પન્ન થતી બધી જ દવાઓ રશિયા એકલફક્ત અમારી ફરજ બજાવીએ છીએ. અને જ્યારે મેકે મળશે વામાં આવે છે. તેના વિનયી સ્ટાફના ભાઈઓએ વિવિધ ત્યારે તમને સહયોગ આપવા અમે તત્પર રહેશું, એવી ભાવના વિભાગેની અમને મુલાકાત કરવી હતી અને એ જોઇને અમે વ્યકત કરવામાં આવી. આ પ્રસંગે જૈન યુવક સંધ તરફથી ખૂબ જ પ્રભાવિત થયા. ત્યાંની કેન્ટીનમાં અમારે માટે ચા-પાણી,
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy