________________
Rogd. No. MH, By / Sontb 54 Licence No. 1 37
પ્રબુદ્ધ જીવન
Kવષ:૪૯ અંક : ૨૧ .
મુંબઇ તા. ૧-૩-૧૯૮૮ .
મુંબઈ યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂા. ૩૦/- છૂટક નકલ રૂા. ૧-૫૦
- પરશમાં વાર્ષિક રૂ. ૩૦૦ '. . . . . તંત્રી રમણલાલ ચી. શાહ
: " .. ..
હેમચન્દ્રાચાર્યની આઠમી શતાબ્દી . “કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ પામેલા મહાન જૈનાચાર્ય અને તપશ્ચર્યા, જપ અને ધ્યાન, સંયમ અને સદાચાર, શ્રી હેમચંદ્રાચાર્યને જન્મ વિ. સં. ૧૨૪પની કાતિક પૂર્ણિમાને રાજકલ્યાણ અને લોકકલ્યાણ-એવાં એવાં વિભિન્ન ક્ષેત્રમાં એક દિવસે થયે હતા. થોડા મહિના પછી સં. ૨૦૪પની કાતિક સાથે સાતેક દાયકા જેટલી દીર્ઘકાળ સુધી જેવું ભગીરથ અને પૂર્ણિમાને દિવસે એમના જન્મદિનને આઠસો વર્ષ પૂરાં થશે. ચિરંજીવી કાય' એમણે કર્યું છે તેવું અને તેટલું કાર્ય અન્ય આઠ આઠ સૈકા સુધી જે પુણ્યાત્માનું સ્મરણ લોકોમાં એવું જ કઇએ અદ્યાપિ કર્યું નથી. તા રહ્યા કર્યું છે એમનું જીવન અને કાર્ય કેવું અને
હેમચંદ્રાચાય એટલે બીજા પાણિનિ; હેમચંદ્રાચાર્ય કેટલું ભવ્ય હશે! એમની આઠમી જન્મશતાબ્દી મહોત્સવ
એટલે બીજા પતંજલિ; હેમચંદ્રાચાય એટલે બીજા મમ્મા; ઠેર ઠેર ભવ્ય આયોજન સાથે વર્ષભર ઊજવાય એ માટે
હેમચંદ્રાચાર્ય એટલે બીજા પિંગલાચાય; હેમચંદ્રાચાય એટલે સમાજે, વિશેષતઃ જૈન સમાજે અત્યારથી જાગ્રત થવાની
બીજા અમરસિંહ કેશકાર-હેમચંદ્રાચાર્ય એટલે કાલિદાસ જરૂર છે. '
કે બાણભટ્ટની જેમ એક નહિ પણે બે રાજવીના હાથે જેમના જીવન અને કવનની અસર પ્રજાજીવન ઉપર રાજ્યાશ્રિત થયા વગર સન્માન પામનાર મહાકવિ, એક જ આજ દિવસ સુધી વર્તાતી રહી હોય એવી છેલ્લાં હજારેક વ્યકિતમાં વિવિધ ક્ષેત્રના મહાપુરુષને સમન્વય જે હોય તે વર્ષની મહાન વિભૂતિઓનો વિચાર કરીએ છીએ ત્યારે તે હેમચંદ્રાચાર્યમાં જોવા મળશે. હેમચંદ્રાચાર્યનું મરણ થયા વગર રહેતું નથી. હેમચંદ્રા
| હેમચંદ્રાચાર્યું એટલે સદગુણેની શ્રેણી: ત્યાગ અને ચાય ગુજરાતના હતા અને ગુજરાતના મહાન તિર્ધર
તપશ્ચર્યા, સંયમ અને શુચિતા, ઉદારતા અને ગંભીરતા, તરીકે એમની ગણના થાય છે, પરંતુ સંસ્કૃત ભાષા અને
નિર્ભયતા અને અડગતા; સુક્ષ્મદર્શિતા અને સમુચિતતા, સાહિત્યમાં રચાયેલી એમની ઉષ્ટ કૃતિઓને કારણે સમગ્ર
પરેપકારિતા અને જિતેન્દ્રિયતા, સધર્મવત્સલતા અને ભારતને બલકે સમગ્ર વિશ્વને તેમને પિતાના ગણવાનું મન
પરમત સહિષ્ણુતા, તર્કપટુતા અને સર્વગ્રાહિતા વગેરે થાય ઍવી એ મહાન વિભૂતિ હતી. '
અનેક સદ્દગુણનું દર્શન એમના જીવનમાં થાય છે. તેઓ : હેમચંદ્રાચાર્ય એવી ટિની વિભૂતિ છે કે જેમનું વિસ્મરણ
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ હજુ અનેક સૈકાઓ સુધી ભવિષ્યની પ્રજા કરી શકશે નહિ.
પાંચ મહાવતેને જીવનમાં ધારણું કરનાર જૈન આચાય એમના જીવન અને સાહિત્યમાં એટલું બધું બળ છે કે
તે હતા જ, પરંતુ સાથે સાથે વિવિધ ગુપ્ત વિદ્યાઓનાં વખતેવખત વિદ્વદજન અને ' પૃથકજન તેમને આધાર લીધા
જાણકાર હતા. તેઓ લબ્ધિધારી હતા. એમના અંતરમાં વગર રહી શકશે નહિ . .''
અનુકંપાને, ઉદારતાને , વત્સલતાને, "કરુણાને એવો - કલિકાલસર્વજ્ઞ’નું અપ્રતિમ બિરુદ પામનાર મહાન જૈના
પવિત્ર સ્ત્રોત વહે કે એમના સંપર્કમાં આવેલી વિધી કે
પી વ્યકિતનું હૃદય પણ પશ્ચાતાપથી ગદ્ ગદ્ થઈ જતું. ચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યનું જીવન એટલે ભારતીય સંસ્કૃતિની એક યાજજવલ ગૌરવગાથા. હેમચંદ્રાચાય એટલે પ્રાચીન અને
ગુજરતના ઈતિહાસમાં સુખ, સમૃદ્ધિ અને સંસ્કારિતાની અર્વાચીન ભારતીય વિદગ્ધોએ અને પાશ્ચાત્ય વિદ્વાનોએ જેમની
દષ્ટિએ મહાન કહી શકાય તેવો યુગ તે સેલંકી યુગ છે. આ બુલંદ કંઠે પ્રશંસા કરી છે, એવી વિશ્વની એક મહાન વિભૂતિ
યુગમાં મૂળરાજ, ભીમદેવ, કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ અને સાહિત્ય અને સાધુતાના ક્ષેત્રે છેલ્લાં હજારેક વર્ષમાં એમની
કુમારપાળ એમ એક પછી એક પરાક્રમી અને પ્રજાવત્સલ
રાજાઓ રાજ્ય કરી ગયા. ગુજરાતની કીતિને, તેઓએ એ તેલે આવે એવી બીજી કઈ વિભૂતિ જોવા નહિ મળે.
પહોંચાડી. લગભગ ત્રણ વર્ષને આ જમાન ગુજરાતના ને કવિતા અને વ્યાકરણ છંદ એને અલંકાર, ઇતિહાસ ઇતિહાસમાં સુવર્ણકાળ તરીકે ઓળખાય છે. આ સુવર્ણ અને પુરાણુ, કેશ એને ચરિત્ર, ગ . અને અક્ષરમ ત્યાગ કાળને એની પરાકાષ્ઠાએ પહોંચાડનાર બે રાજવીઓ તે