SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧. ૧-૮૯ આશિતાબેનને મેં પૂછ્યું કે કયા વર્ગોમાંથી વધુ દર્દીઓ ને પછી કોઈ પૂછે કે આવું બધું ન બનવું જોઈએ તે એ વાત, આવે છે. ત્યારે તેમણે દુઃખ સાથે હસીને કહ્યું કે આ દૂષણ , વાસ્તવિક પરિસ્થિતિને ન સમજવા બરાબર છે. આમ ખૂબ પ્રસરી જવા પામ્યું છે એમ છતાં જે કહેવું જ હોય ' ચિદિશામાંથી પુરુષાર્થ કરે જરૂરી છે. કાર્યક્રમની દિશામાં તે એમ કહી શકાય કે ઝુંપડપટ્ટીમાં રહેતા કે, રિક્ષા તે ઝડપભેર આગળ વધવું રહ્યું. કારણ કે જે જુજ લેક પ્રાઇવરે, શારીરિક શ્રમ કરતા મજુર તેમજ જેમનાં કુટુંબમાં પણું વ્યસનમુક્ત થાય છે તેમાંથી અન્યને પ્રેરણા મળે છે, પરંપરાગત ચરસ ગાંજાની ટેવ ચાલી હોય તેનાં બાળકો નાની આશા બંધાય છે, તેથી ગુજરાતે આ દિશામાં વધુ સક્રિય વિયે જ કેફી દ્રવ્યો લેતા થઈ જાય છે; જેને એ સમાજમાં બહુ થવાની જરૂર છે. દિલ્હીની “આશિયાના' જેવી સંસ્થાઓ ઊભી. છોછ પણ નથી. હોત. બીજે વગ છે; વિદ્યાથીઓને-યુવને કરવી જોઇએ. ગુજરાત સરકાર તેમ જ મ્યુનિસિપલ કોર્પોરેશને. તેઓ મે ખાતર સેબતીઓ સાથે મહેફિલ માણવા આ રસ્તે આ દિશામાં વિચારે ને પિતાની હોસ્પિટલમાં વ્યસનમુકિતને. ચડી જતા હોય છે. આમાં આ ક્ષેત્રના ધંધાદારીઓ બુટલેગમને વિભાગ શરૂ કરે તેવો આગ્રહ રાખવો જોઇએ. ગુજરાત નશો. મેટો ફાળો છે. બાળકને શરૂઆતમાં મફત દ્રવ્ય પૂરાં પાડવાં બંધી મ ડળ તેમ જ અન્ય સેવાભાવી સંસ્થાઓ તેમ જ કાર્ય અને ત્યારબાદ જ્યારે તેઓ તેની ટેવમાં સપડાઈ જાય પછી તે કર્તાઓએ તે હવે સમય ગુમાવ્યા વિના આ કાર્યક્રમને હાથ. જવાને ધંધાદારીઓ પાછળ ઘૂમરી ખાતા રહે છે. તલપ લાગે ધર જોઇએ. એટલે હાથખર્ચીને શાળા-કેલેજનીય ફી વગેરેના પૈસા દ્રવ્ય આવા કાર્યક્રમ માટે દિલ્હીની “આશિયાના” સંસ્થાને પાછળ ખર્ચવા લાગે છે. એ પૂરતા ન થાય એટલે ચેરીને અનુભવ માર્ગદર્શક બની રહે તે ગણી શકાય. માગે ચડે છે. પછી તે કઈ મર્યાદા જ રહેતી હોતી નથી. * સંધ સમાચારે છે - શરૂઆતમાં વડીલેને પિતાના સંતાનનું વિચિત્ર વલણ મહિલાઓ માટે ગિના વર્ગો સમજાતું હોતું નથી. સંતાન પૈસા માગે એટલે આપતા રહે છે. સંઘના ઉપક્રમે મહિલાઓ માટે યોગના નવા વર્ગોનું પછી તેમને આગ્રહપૂર્વક પૈસા માગે ત્યારે વડીલે બાળકનું મન આયેાજન નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે: સમજવાને બદલે તેને દૂર કરે છે, તરછોડે છે. પરિણામે એવા - સત્ર : તા. ૬ઠ્ઠી જાન્યુઆરી, ૧૯૮૮થી તા. ૨૮મી યુવકે બદીલેગર્સના પંજામાં વધુને વધુ ફસાતા જાય છે. તેને ફેબ્રુઆરી, ૧૯૮૮ સુધી (દર શનિવાર અને રવિવાર સિવાય) ત્રાસ પણ ભોગવતા રહે છે ને પરિણામે પરિસ્થિતિ એટલી હદે સમય: રોજ સવારે ૬-૩૦ થી ૭-૩૦ વણસી જાય છે કે તેઓ પાછા ફરી શક્તા નથી. છેવટે તેઓ સ્થળ: પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વી. શરીર અને મનથી ભાંગી પડે છે. ઊંઘની ગોળીઓ લે છે ને પી. માર્ગ, રસધારા કે. એ. સેસાયટી, બીજે માળે, જીવનને ભયમાં મૂકી દે છે. I , મુંબઈ-૪૦૦ ૦૦૪. પરિસ્થિતિ કાબૂમાં હોય ત્યાં સુધી તે સારવાર અસરકારક અધ્યાપિકા: ડે. નલિનીબહેન મહેતા અને શ્રીમતી નીવડે છે. પણ અમુક હદ બહાર પહોંચ્યા પછી એવા દદીઓ ગીતાબહેન મુનિ. મૃત્યુ પામે છે; ઝડપભેર આવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી - તબીબી પરીક્ષા : નવા જોડાનાર સભ્યો માટે બુધવાર છે. તેનાં કારણેમાં ઊંડા ઊતરીએ તે એમ જણાય છે કે તા. ૬ ઠ્ઠી જાન્યુઆરી ૧૯૮૮ના સવારના ૬-૩૦ થી ૭-૩૦. યંત્રયુગને પરિણામે સંયુક્ત કુટુંબપ્રથા નષ્ટ થવા લાગી. તે - નવા સભ્ય તરીકે બહેનોને શુક્રવાર, તા. ૧૫ મી લેક શહેરોમાં ગંદા વિસ્તારોમાં ઠલવાવા લાગ્યા. જ્યાં તેઓને જાન્યુઆરી સુધી લેવામાં આવશે. કાળા માથાના માનવી તરીકે જીવન વિતાવવાનું આવે છે તેમાં ચોગાસનની પ્રાથમિક તાલીમ લીધેલી બહેને એડ્વાન્સ જાતજાતનાં અસામાજિક તત્તના અડુ જામતા હોય છે. કર્સ માટે જોડાઈ શકશે. પરિણામે અમુક માથાભારે તાના હાથમાં આવી પરિસ્થિતિ વગ ફી: રૂ. ૫૦ /- (પચાસ) સરી જવા પામે છે. આવી નિસહાયતામાં યુવાને બેચેન બને છે. નલિનીબહેન મહેતા મંત્રીઓ છે. પછી મરણિયા થઇને વિપરીત દિશામાં ખેંચાતા રહે છે; સંજક પણ ગરીબે કે ઝુંપડપટ્ટીએપમાં રહેનારા લેકે જ આના ભેગ એક્યુપ્રેશર તાલીમ વગર બને છે તેવું તે નથી જ. સંઘના ઉપક્રમે એકયુપ્રેશર પદ્ધતિ દ્વારા સારવાર માટેના નિઃશુલ્ક તાલીમ વર્ગ અંગ્રેજી ભાષામાં શનિવાર, તા. ૯મી. કોલેજોમાં પણ આ દુષણ ઠીક પ્રમાણમાં પિસી જ્યા જાન્યુઆરી, ૧૯૮૮થી પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, પામ્યું છે. કોલેજિયન યુવતીઓ પણ આને ભોગ બની રહી છે. સરદાર વી. પી. મગ, રસધારા કે. એપ. સેસાયટી, તેઓ દેખાદેખી તેમ જ મોડર્ન ગણવાના પ્રભનને વશ થઇને બીજે માળે, વનિતા વિશ્રામ સામે, મુંબઈ - ૪૦૦ ૦૦૪ પણુ એ તરફ સરકતી જાય છે. પછી તે માત્ર કેફી દ્રવ્યો. (ફન : '૩૫૦૨૯૬ ) ખાતે શરૂ થશે બાર સપ્તાહ સુધી દર લેવાથી અટકતું નથી. નશામાં આવીને જાતીય સંબંધમાં પણ શનિવારે બપોરના ૨-૩૦ થી ૪-૩૦ સુધી ચાલનારા આ - ઊતરી પડે છે તે ખૂબજ નાજુક પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. વગનું સંચાલન શ્રી જગમેહનભાઈ દાસાણી કરશે આ તાલીમ નશીલી ચીજોના વ્યવસાયમાં પડેલાઓ માટે દુનિયાના વગમાં જોડાવા ઈચ્છુક ભાઈ-બહેનેએ સંધના કાર્યાલયમાં સંપર્ક કેટલાક દેશમાં દેહાંતદંડની સજા પણ થાય છે. એવું તે 'સાંધવા વિનંતી છે. આપણે ન ઇચ્છીએ પણ સખત સજાને કાયદો તે હો કે. પી. શાહ જોઈએ. બીજી બાજુ સામાજિક પરિવર્તનની દિશામાં ઘણું : પન્નાલાલ ૨, શાહ વિચારવું પડે તેમ છે. પરિસ્થિતિમાં વિષમતા ચાલુ રહે ને ' . . મંત્રીઓ
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy