________________
તા. ૧-૧-૮૮
પ્રબુદ્ધ જીવન : વ્યસનમુકિત સંસ્થા – આશિયાના
• જ્યાબેન શાહ સમાજમાં આજસુધી દારૂ વગેરે કેફી પીણાંનું ચલણ હતું આશિતાબેન હજુ નાની વયમાં છે. દર્દીઓ પ્રત્યે તેમને તેમાંથી કેમ ઊગરવું તે એક મોટી સમસ્યા સમાજ સમક્ષ પડેલી અભિગમ પ્રેમ તેમ જ સહાનુભૂતિપૂર્ણ જોવા મળે. તેઓ હતી. હમણાં હમણાં કેફી દ્રવ્ય એ છૂપી રીતે પગપેસારો કર્યો છે દેદની ગમે તેસી વિચિત્ર વ૮ણુક હોય તે પણ તેઓ જાણે તે અત્યંત ખતરનાક છે. આજસુધી ભારત બહારની દુનિયામાં કઈ રવસ્થ વ્યકિત સાથે વાત કરતાં હોય તેટલી સાહજિકતાથી તેને વપરાશ હતા. પણ જ્યારથી અફઘાનિસ્તાન પર રશિયાએ વર્તાતાં હતાં. તેમની વિચિત્રતા તેમજ ઊણપને લક્ષમાં લીધા વિના કબજો જમાવ્યો ત્યારથી કેફી દ્રવ્યોને મે ભાગને વેપાર
તેમને દદીઓ સાથેને વ્યહાર એકદમ વાત્સલ્યપૂર્ણ હતે; તેથી પાકિસ્તાન રતે ભારતમાં પ્રવેશ પામે છે અને તેથી મેટા
દદીઓ એમને ફાવે ત્યારે આવીને મળતા હતા. અમારી વાત પાયા ઉપર તેને સાર્વત્રિક વપરાશ ચાલુ થયું છે. પણ જેમ દરમિયાન પણ એવા દર્દીઓ આવતા રહેતાને આંશિતાબેન કેઈપણ વસ્તુને અતિરેક થઈ જાય ત્યારે આંખ ખૂલી જતી
રવરત્તાથી એમની વાત સાંભળીને દદીને સતિષ થાય તે રીતે હોય છે તેમ આમાં પણ થવા પામ્યું છે. દુનિયાભરના લેકે એમના સ્થાને પાછાં વાળી દેતાં હતાં. વ્યસનમુકિતના ક્ષેત્રમાં “કેફી દ્રવ્યોનાં ભયંકર પરિણામોથી ડઘાઈ ગયા છે ને તેને કામ કરનારા કાર્યકર્તા તેમ જ પરિચારકેએ આ વાત લક્ષમાં સામને કઈ રીતે કરવો તેની વિમાસણમાં પડી ગયા છે.
લેવા જેવી છે. દુર્ભાગ્યની વાત એ છે કે ભારત આજે કેફી દ્રવ્યનાં
આ સંસ્થામાં ત્રણ માગદશકે મને વૈજ્ઞાનિકે (સાકીવેપારનું ટ્રાંઝિટ થાણું બની ગયું છે. પરિણામે ભારત ઉપર ટ્રીસ્ટ), બે મેડિકલ ડેકટરે તેમ જ એક સમાજસેવિકાબેન ભારે જોખમ ઊભું થયું છે.
કામ કરી રહ્યાં છે. તમામ સેવકોએ દર્દીઓને સાથે સમજાવી આ આખા પ્રશ્નને સામને કેવી રીતે કરવો તે અંગે
મનાવી પટાવીને કામ લેવાનું હોય છે, જે વારતવમાં અધરું
હોવા છતાં એક અભિગમ સાથે આગળ આવવાનું હોય છે. -ઘણા પરિસંવાદ, ચર્ચાઓ ચાલી રહ્યાં છે. તેના દલિાજમાં - ૧ લોકશિક્ષણ,
હાલ આ કેન્દ્ર જાણીતું થઈ જવા પામ્યું હોવાથી જના
સેએક દદીએ કેન્દ્રમાં આવે છે. માર્ગદશ કે, સમાજસેવકે ૨ યુવાનવ તરફ સહાનુભૂતિ અને યોગ્ય માર્ગદર્શન,
તેમને સમજાવવાની કોશીષ કરે છે, જરૂર લાગે તે તેમને ઘરે ૩ વ્યસનમુક્તિની હિલચાલ.
જઇને પણ દર્દીની આજુબાજુના વાતાવરણને સમજવા કે શીશ ૪ સમાજપરિવર્તનને અભિગમ.
કરે છે, તેમને સાથ સહકાર માગે છે, જે મળે છે પણ ખરે. પ્રથમ અને બીજા મુદ્દા સંબંધે આંતરરાષ્ટ્રીય સંસ્થા
મેટા ભાગના દર્દીએ જ્યારે કેન્દ્રમાં આવે છે ત્યારે તેમના અહેલિક એનીમલ સંરથા ખૂબ સારું કામ કરી રહી છે
કુટુંબના વજન અને કેન્દ્રના સંચાલકો વચ્ચે વાર્તાલાપ થાય છે ને તેનાં ઉત્સાહપ્રેરક પરિણામે પણ આવ્યાં છે. ત્રીજા મુદ્દા
અને દદીને સમજવાની કોશીશ કરવામાં આવે છે.. અંગે પણ હમણાં હમણાં સારા પ્રમાણમાં હિલચાલ શરૂ થઈ છે.
| ત્યારબાદ બહારના (ઓ. પી. ડી.) દર્દીઓ તરીકે તેમને અમેરિકામાં તે આ કામ ઘણા વખતથી ચાલી રહ્યું છે ને
સારવાર અપાય છે. ખૂબ મુશ્કેલ કેસેને હોસ્પિટલમાં દાખલ તેનાં સારાં પરિણામે સાંપડ્યાં છે.
• કરી દેવામાં આવે છે તેમાં કઈ સમભાવી સ્વજનને સાથે ભારતમાં પણ હવે વ્યસનમુકિત (નશામુકિત, ધૂમ્રપાન મુક્તિ, રહેવાની છૂટ અપાય છે અથવા તે તે ઈચ્છનીય ગણાય છે. ડ્રગ્સ મુકિત) (ડીએડીકશન) ની દિશામાં કાર્ય શરૂ થયું છે. એક ડોકટર ગ્રેવીસે કલાક હાજર હોય છે. અન્ય કાયદ તે હજુ નાના પાયા ઉપર હોવા છતાં, તે નેધપાત્ર છે. નશે કર્તાઓ નથી સંપર્કમાં રહે છે. રોજ નવા કેસો આવતા રહે કરતા લેકે પ્રત્યે સમાંજે કેવો અભિગમ કેળવવો જોઈએ એ છે ને સતત કાર્યવાહી ચાલતી રહે છે. દર્દીઓને હોસ્પિટલમાં તેનું હાર્દ છે. ગુજરાતમાં પણ હમણાં હમણાં વ્યસનમુકિતની
એકથી બે પખવાડિ સુધી રાખવામાં આવે છે. આ ગાળા દરમિયાન હિલચાલ શરૂ થઈ છે. ને છૂટાછવાયા કેમ્પ પણ યોજાવા.
તેઓને નશાની ટેવ છૂટી પણું જાય છે પણ બહાર ગયા પછી લાગ્યા છે.
સામાજિક કાર્યકર્તાઓએ તેના સતત સંપર્કમાં રહેવાનું હોય વ્યસનમુકિતની દિશામાં ગુજરાત નશાબંધી મંડળને
છે. દદીઓએ પણ કેન્દ્રમાં આવતા રહેવાનું હોય છે. આવી ખાસ રસ હોવાથી હું તાજેતરમાં દિલ્હી ગઈ હતી ત્યારે
સુથવા પામેલામાંથી જેટલા દદીએ ફરીને નશામાં જ્ઞાતા નથી;
પણ પરિસ્થિતિ એટલી હદે વણસેલી છે કે બહાર જતાં પૂર્વઆવા એક કેન્દ્રની (ડીએડીકશન કેન્દ્ર) મુલાકાત લેવાનું
પશ્ચિમ ફરીને જાગૃત થાય છે ને દસ્તરે નશામુકત થયેલાને -- થયું. આ કેન્દ્ર નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની પિલિ. કિલનિક હોસ્પિટલના એક અલાયદા વિભાગ તરીકે શરૂ થયું છે.
ફરીથી પિતાની જાળમાં ફસાવવા ખેચે છે. વળી ફસાય છે, વળી તેમાં નશામાં સપડાયેલા લેકને માર્ગદર્શન આપવાનું કામ તે
ઉપર• ઊંડે છે. આ પ્રક્રિયા નિરંતર ચાલુ રહે છે. જે કુટુંબ થાય જ છે. સાથોસાથ આવા દર્દીઓ માટે ૧૫ થી ૨૦
કાળજીપૂર્વક દદીને અમુક કાળ શાંતિથી પસાર કરાવી શકે ' પથારીવાળી, હોસ્પિટલ પણ ચાલે છે. "
છે તેને કાયમ માટે મુક્ત થઈ જાય છે. આવા કિસ્સાઓનું
પ્રમાણ ૧૫ ટકા જેટલું કહી શકાય. જોકે ઇપણ તારણ ઉપર હું આ કેન્દ્રમાં પહોંચી ત્યારે આ કેન્દ્રના માગદશક આવવા માટે આટલો સમય ટૂં કે ગણાય, એવું આશિતાબેનનું : બહેનશ્રી આશિતાબેન સાથે ચર્ચા કરવાને માટે મળે. . કહેવાનું હતું!.
. . - - - -