________________
૨૦૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૮૮
અનુસજન, અનુકરણ અને અપહરણ
* તનસુખ ભટ્ટ મનુષ્ય અને પશુની વચ્ચેનો ભેદ જુદી જુદી રીતે મહાકવિઓએ પાડેલી કેડીએ જ પદયાત્રા પસંદ કરી છે. દાખવાય છે. અંગુઠો આંગળાંથી છૂટા પડીને તેમની સામેથી આખ્યાનકાએ અને ખંડકાવ્યકારોએ પૂર્વાચાર્યોના પંથને પદાથને પકડમાં લે તે મનુષ્ય તેમ ન કરી શકે તે પશુ. બે રાજભાગ ગણીને તે પર આનંદયાત્રા કરી છે. આમ વિષય પગ પર ઊભા રહીને ટટાર ચાલે તે મનુષ્ય તેમ ન ચાલે તે પૂરતી પ્રેરણા લઈને સ્વતંત્ર મહેલાત જાતમહેનતથી રચવાનું પશુ, રીંછ અને કેટલીક જાતનાં વાંદરાં બે પગ પર થોડું કાર્ય થયું તે અનુસજન, ટકાવારીમાં ગણિતની ભાષામાં બેસવું ચાલે છે ખરાં પણ તેઓ ટટાર રહેતાં નથી અને ટટાર રહે
હેય તે કહેવાય કે અનુસર્જનમાં નેવું કે પંચાણું ટકા જેટલું તે ચાલ કઢંગી બની જાય છે. હસી શકે તે મનુષ્ય.
વસ્તુ સ્વકીય, ઉત્પાદ્ય, હોય છે. હસી ન શકે તે પશુ. ધાર્યા પ્રમાણેના સૂર ગળામાંથી કાઢીને ગાઇ શકે તે મનુષ્ય. તેમ ન કરી શકે તે પશુપક્ષી
અનુસજનથી ઊતરતી કક્ષાનું તે અનુકરણ તેમાં ઓછામાં
ઓછું પચાસ ટકા જેટલું વસ્તુ અન્ય સર્જકનું હેવાનું. બાકીના આ ઉપરાંત એક બીજી વ્યાખ્યા પણ આપી શકાય. પચાસ કે તેથીયે ઓછા ટકા અનુકરણકારના. સંસ્કૃત મેધદૂત સજન કરે, સિસૃક્ષા ધરાવે, તે મનુષ્ય તેમ ન કરી શકે તે
ખંડકાવ્ય ઉપરથી અર–પણે ડઝન જેટલાં અન્ય દૂતકાવ્યો પશુપક્ષી. સિસૃક્ષાનું પ્રત્યક્ષ સ્થૂળ સ્વરૂપ એટલે કવિતા,
રચાયાં છે. તેમાં વિષય અને પેટાવિષયોનાં, ખંડકાવ્યનાં સંગીત, ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય નામની પંચકલા. આપણે
અંગેઅંગનાં, અનુકરણ હોય છે. પ્રતિકાવ્ય અનુકરણકા જ અહીં સાહિત્યની કવિતાની જ વાત કરીએ.
ગણાય. તેમાં મૂળ કવિની બધી ખાસિયતનું કે આકર્ષણમય. મનુષ્ય વનેચર, ગુહાવાસી, શિકારી હતા ત્યાં સુધી ખડનું વિરોધાત્મક અનુકરણ હોય છે. તે યુદ્ધ જીત્યા પછી, શિકાર માર્યા પછી, શિયાળાના તાપણાની
અપહરણમાં તે મૂળ લેખકનું જ સાહિત્ય કશાય ફેરફાર, મેજ માણ્યા પછી, માતાપિતાને કે સંતાનને દીર્ધ વિયોગને
વધારા-ઘટાડા કે સુધારા–બગાડા વિના, બેઠું જ, ઉઠાવવામાં અંતે મળ્યા પછી, અને વિશેષે તે સંવનનકાળે. પ્રેયસીને આવે છે. તે સાહિત્ય ઉછીનું નહિ પણ ચેરીનું છે. જેને રિઝાવવા માટે મેરનું અનુકરણ કરીને નાચગાન કરતે.
નામે ચડાવેલું બનાવટી સાહિત્ય એક જાતની ઠગબાજી છે. હશે. ભાષાવિકાસ થતાં તે પ્રસંગવર્ણનને ગાતા હશે. એક
તેને હેતુ આનંદ આપવા–લેવાથી માંડીને અન્યને ઉલ્લુ જણ ગાય અને સમુદાય તેની ધૂન ઝીલતે હશે. સમુદાયમાંથી બનાવવા સુધીને હોઈ શકે. વળી કોઈને પ્રેરણા કે અનુકરણની ઈચ્છા થતાં અન્ય નૃત્યકાર પણ જંગલી ભાષામાં જંગલી જીવન વર્ણવીને ગાતા
કીતિની ઘેલછાથી થતાં આવાં કાવ્યહરણે સંસ્કૃતકાવ્યની હશે. ગીત રચનારનાં માનપાન થાય તે કુદરતી છે. તેવા
રચનાકાળે હશે મુદ્રણકલા ત્યારે ન હોવાથી આવી તફડંચી માનપાન માટે અથવા લઘુતાગ્રંથિથી અનુકરણ માટે અન્ય
કરવાનું કાર્ય આજના કરતાં વધુ સરળ પણ હશે. આથી, કવિએ બહાર આવતા ગયા. આ માનની ઘેલછાએ અન્ય
ભેળા, તરુણ, સરળ કવિઓને બિલ્પણ કહે છે: ગીતામાંથી શબ્દો, પદાવલીઓ, સમાસે કે કડીઓ ઉછીની ट्राधीयसा धाष्टयगुणेन युक्ताः कैः कैः अपूर्वैः परकापखंडैः ।। લીધી હશે. અનુકરણે કે પ્રતિકરણે કર્યો હશે. તેમાંથી आडंबर ये घचमां वहन्ति ते केऽपि कथाकवयो जयन्ति ।। નિર્દોષપણે કે સદોષપણે તફડંચી જાગી હશે.
[ ભારે ધૃષ્ટતાને ગુણ દર્શાવીને, પારકાં કાવ્યોમાંથી પદો,. ગીતવિષય કે કાવ્યવિષય પૂરતી જ પ્રેરણા અન્યમાંથી
પદાવલીઓ, સમાસે કે આખી પંક્તિઓ ઉઠાવીને, જેઓ લેવામાં કાંઈ જ ખોટું નથી. એકની રચના અન્યની સિસૃક્ષાના
વાણીને આડંબર ધારણ કરે છે તેવા કંથાકવિઓ માગણ ભારેલા અગ્નિને સંકેરે છે, ઉત્તેજે છે. સંસ્કૃત નાટકની
કવિઓ)ને જય હો !] કુલ સંખ્યાનાં અરધાં નાટકે એકલા રામાયણ-મહાભારતના વિષય ઉપર જ રચાયાં છે. ભાસ, કાલિદાસ, ભટ્ટ નારાયણ,
ક્ષેમેન્દ્ર કહે છે : ભવભૂતિ, શ્રીહર્ષ અને શેકસપિયર જેવા નાટયકાએ ઇતિહાસ- साहित्य पायोनिधिमंथनोत्थं कर्णामृत रक्षत हे कवीन्द्राः । પુરાણમાંથી છૂટે હાથે ઉછીના વિષયે લીધા છે. ઇતિહાસ
यत्तस्य दैत्या इव लुठनाय काव्यार्यचौरा: प्रगुणीभवन्ति ॥ પુરાણ પ્રજાકીય મિલકત છે, આખા રાષ્ટ્રને વારસે છે.
[ હે કવીન્દ્રો ! સાહિત્યરૂપી મહાસાગરના મંથનમાંથી પ્રાપ્ત બાપને વારસે બેટે મેળવે અને તેમાં અનેકગણો વધારો
થયેલા કર્ણામૃતનું જતનથી રક્ષણ કરે–કારણ કે સમુદ્રમંથનકાળે કરે તે રૂઢિ સર્વમાન્ય છે. સંસ્કૃત મહાકાવ્યો પણ આવા
એ જેમ અમૃત ચોરેલું તેમ કહેવામૃતની ચોરી કરનારા રામાયણ-મહાભારતના વિષયો પર રચાયાં છે, વ્યાસ અને
દાનવોને હવે રાફડો ફાટયો છે.] વાલ્મીકિએ પયા બેદી આપ્યા. આ પાયા ઉપર અન્ય મહાકવિઓએ આખી મહેલાત સ્વતંત્રપણે ઊભી કરી છે.
- આ ચેરી અટકાવવાને એક ઉપાય રાજસભામાં જક્તને વ્યાસ-વાલ્મીકિએ નકશો (પ્લાન) દેરી આપ્યો. પણ
સ્વકાવ્યનું પઠન કરીને લઈ શકાય. પરંતુ તેવી સભામાં જવાની ઈટ, ચૂને, લટું, લાકડું, રંગરોગાન અને રાચરચીલું સુદ્ધાં બધાને સગવડ કે લાગવગ ન પણ હોય. મહાકવિઓએ જાતે મેળવી લીધાં છે ને કામમાં લીધાં છે. ગુજરાતી સાહિત્યમાં વિશ્વનાથ ભટ્ટ આવી એક-બે ચેરીઓ, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતીના કવિઓએ સંસ્કૃત પકડી પાડી હતી. તેમણે એક પૃષ્ઠમાં બે ખાનાં પાડીને પહેલા