________________
તા. ૧૬-૨-૮૮
પ્રબુદ્ધ જીવન
પર્યાવરણ રક્ષણમાં રહેલી અહિંસા
- જયેન્દ્ર ત્રિવેદી જૈન ધર્મના પાયાની પ્રથમ ઇટ અહિંસા છે. આ અહિંસા ઢગલે શત્રુજય પર્વત કરતાંય ઉચે થયેહશે. જીવમાત્ર પ્રત્યેના બ્રાતૃભાવમાં વિકસી છે. કોઈને મારવું તે
Dફેસર રેને ડુબેસે પોતાના ૧૯૬૫માં પ્રકાશિત થયેલા નહીં જ પણ મરવા પણ ન દેવું એટલે વિશાળ અર્થ તે
પુસ્તક “મેન એડેટિંગ’માં લખ્યું છે કે, “ઔદ્યોગિક, કૃષિ અને અહિંસાને થાય જ છે. આજે કચ્છ-સૌરાષ્ટ્રમાં દુષ્કાળને
તબીબી ક્ષેત્રે જે કંઈ નવીનીકરણની પ્રક્રિયા થાય છે, તે કુદરતી પરિણામે મૂંગા પશુઓ જે ઝડપથી મરી રહ્યાં છે તે જોતાં
સમતુલાના ભેગે થાય છે. હકીકતમાં માનવીની પ્રકૃતિના સ્વામી આવતાં વર્ષોમાં દૂધ-ઘીને દુકાળ તે સજાશે જ પણું સમસ્ત
બનવાની મહત્ત્વાકાંક્ષાથી જ સમગ્ર કુદરતની વ્યવસ્થામાં ખલેલ માનવજીવન પણ અસ્તવ્યસ્ત થઈ જશે. આપણું વનશ્રીને પહોંચે છે. આથી સૈદ્ધાતિક રીતે પણ પ્રકૃતિની સમતુલા અજાણી જોઇને વ્યવસ્થિત રીતે વંસ કરવામાં આવ્યું અને !
જાળવવી હિતાવહ છે.' આપણે તેના મૂક સાક્ષી બની રહ્યા. છાપાંઓમાં ચેડા ઊહાપોહ સિવાય આપણે કશી પ્રતિક્રિયા ન આપી. સુંદરલાલ બહુગુણના
લંડનની વસ્તી એક કરોડથી વધુ હતી તેને ઘટાડીને ‘ચિપકે આંદોલનને ગુજરાતમાં પડ ન પડે તે ન જ સાંઈઠ લાખની કરી દઈ શકાય, ઠેરઠેર બાગ-બગીચાની વ્યવસ્થા પડે. કવિશ્રી પ્રજારામ રાવળની એક કવિતા યાદ આવે છે ?
કરી શકાય પણ આપણાં વિકસેલાં અને વિકસી રહેલાં શહેરનું
વ્યવસ્થિત આયોજન થાય જ નહીં ! પર્યાવરણશાસ્ત્રી રશ્મિ ત્રણ ભાઈભાંડ
મયૂરની ભવિષ્યવાણી આપણે સાંભળતા જ નથી. દૂરદર્શન પર માતા અમારી પૃથિવી, અમે છીએ
જ્યારે જ્યારે “બોમ્બે ડાઈંગ'ની જાહેરખબર જોઉં છું ત્યારે સંતાન એનાં, ત્રણ ભાઈભાંડુ,
ત્યારે મને ‘ડાઇંગ’ની જોડણી જદી અને અર્થ પણ જુદો જ આ સૌથી નાનું તરુ, માતથી એ
સંભળાય છે; પણ જેને આત્મહત્યા કરવી જ હોય એને
પછી કયાં સુધી રોકી શકાય ? ક્ષણેય છૂટું પડતું ન, જાણે હજી વધેરી નહિ નાળ એની!
શહેરીકરણની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે અને ને, અન્ય તે આ પશુ, હજી એ
એને આગળ વધારવા સરકારે અર્બન ડેવલપમેન્ટ બેડ
ચલાવે છે એટલે વિકાસ આખે અવળે માગે જ થઈ રહ્યો છે. ચાલે ચતુષ્પાદ, ન ચાલતાં શીખ્યું
આ શહેરીકરણની પ્રક્રિયાને હિન્દીના એક કવિ શિવકુટીલાલ ટટ્ટાર બે પાયથી, તમારી જેમ;
વર્માએ ભારે કટાક્ષવાણીમાં વર્ણવી છે. ભાંખોડિયાર ફરે ધરા બધી. તે સૌથી મોટો હું, મનુષ્ય નામે;
સહર ઊડી રહું આભતણા ઊંડાણે.
એક ખૂંખાર તંદુઆ મેટર કી બૂ-બોસ પા ગયા ! હું આભાને તાગ ચહું જ લેવા.
એક વિશાલ બરગદ બુલડેઝર સે માત ખા ગયા ! ખૂંદી રહીએ બસ નિત્ય ખોળલે
ઝાડિયે ઘાસ કી એની ઉતાર ફેંકી, માતાતણે, મૂર્તિ ક્ષમતણું જ :
માધવી ઓર વિષ્ણકાન્તા કી લતાઓને, મૂંગીમૂગી પ્રેમભરી નિહાળતી
સ્કર્ટ પહન ચકમકર તાકા, લીલા અમારી ત્રણ ભાઈભાંડુની.
ફૂલ કે હેટ પહને ગમલે ‘લવ’ કિયા ! આજે ભારતમાતા મૂંગી ગી પણ અત્યન્ત કલાન્ત નજરે
સાંપને મિટ્ટી કી હડિયા સ્વીકારી... આ ભાઈભાંડુને કલહ નિહાળી રહી છે. મોટાભાઈ મનુષ્ય શાહી ઉદ્યાને કે ભી હો ગયે પિબારહ.. વનમહેસવાને બદલે વનસ્પતિવિનાશને મહત્સવ ઉજવ્ય.
કલે કે ગા છે ને ફોન પે બા કી! પરિણામે દુકાળ નિત્યને મહેમાન બન્યા અને માણસે પિત
દલદલ ભરી ધરતીને કુંજોસે ટાટા” કિયા પિતાના નાશને નિમ. રવાથી મનુષ્ય એટલું નથી જાણતે. કે વનસ્પતિ, પશુ-પક્ષી અને માનવે સંપીને રહેવાનું છે. એનું અસભ્યતાસે પીડિત; મૈત્રીભાવનું ઝરણું ધનલેભે સૂકવી નાખ્યું છે. મહાકવિ
વહ પહલે કભી થા જંગલ! ઇલિયટની ‘વેસ્ટલેન્ડ” કવિતાનાં ઘણાં અર્થધટન થયાં છે તેમાંનું અહો ભાગ્ય દોસ્ત! બના શહેર એક એમ છે કે આ યુગના માનવીનું હૈયું વેરાન રણું બની
હુઆ જંગલ મેં મંગલ !! ગયું છે તેમાં કરુણનું તરણું પણ ઊગતું નથી !
ખરેખર જંગલી કોણ છે એ હવે આપણે સૌ જાણીએ આમ તે માણસ મંડી પડે છે. શ્રીમતિએ નાણાંની
છીએ; પણ સ્વાર્થને વશ થઈ આ જંગલી લેકને જયજયકાર કથળી ખુલ્લી મૂકી છે. સેવાભાવી વ્યકિતઓ સમયની શહીદી કરીએ છીએ અને તેમને સલામ ભરીએ છીએ. ધૂમકેતુએ કરે છે. સરકાર પણ પિતાની રીતે કામ કરી રહી છે, પણ પિતાની પ્રખ્યાત વાર્તા વિનિપાત’માં સાચું જ લખ્યું છે કે અદેશ એ છે કે આવતા જુલાઈ સુધીમાં પશુઓનાં શબને પડે છે ત્યારે સધળું પડે છે ! .
કરીએ છીએ તેને વશ થઈ આહવે આપણે સૌ