________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૮૮ ૧-૨-૮૮
આઝાદીની લડત–કિશોરવયનાં સમરણે
રમણલાલ ચી. શાહ ઈ.સ. ૧૯૪૦થી ૧૯૪૭ સુધીના શાળા કોલેજના વિદ્યાથી ડી. ના માણસે મકાનમાં વારંવાર આંટે મારી જતા; પણ તરીકેના મારા દિવસે દેશની આઝાદી માટેની લડતના રંગથી પત્રિકાએ કેઈના ઘરમાં રખાતી નહિ અને શૌચાલયમાં આવ્યા રંગાયેલા હતા. અમે મુંબઈમાં ખેતવાડીમાં એક ચાલીમાં નાની પછી એવી ઝડપથી એ કામ થતું કે કઈ પકડાતું નહિ. આવી ઓરડીમાં રહેતા. હું બબુ પનાલાલ હાઈસ્કૂલમાં અને પછીથી ‘ગુપ્ત રીતે ઘરે ઘરે પત્રિકાઓ પહોંચાડવાના કાર્યમાં બાર-ચૌદ ઝેવિયર્સ કોલેજમાં ભણતો હતો.
વર્ષની ઉંમરે રોમાંચક હઈ, હિંમત અને ગૌરવ અમે અનુભવતા. કિશોરાવરાની શરૂઆતમાં જ દેશની આઝાદી માટેની અમે શાળામાં અભ્યાસ કરતા, પરંતુ પાઠયપુસ્તક ચળવળના વાતાવરણની અસર અમે કેટલાક વિદ્યાથીમિત્રો વાંચવા કરતાં, રાષ્ટ્રીય સાહિત્ય વાંચવાને નાદ વધુ લાગ્યું હતું. અનુભવવા લાગ્યા હતા. બારેક વર્ષની ઉમરે વાતાવરણમાંથી શાળામાં વારંવાર હડતાલે પડતી ત્યારે આ દિવસ કાજલ સમજણ પડવા લાગી હતી કે આપણે સે અંગ્રેજોની ગુલામ પડેલા સમયમાં અમે ગાંધીજી, મશરૂવાળા, કાકાસાહેબ, સરદાર છીએ, આપણું ઉપર અંગ્રેજોનું રાજ્ય ચાલે છે. એને લીધે પટેલ, નહેરુ, ઝવેરચંદ મેઘાણી વગેરેનું સાહિત્ય, હરિજન, લેમને ઘણે અન્યાય થાય છે. સરકાર વિરુદ્ધ જાહેરમાં કંઈ
હરિજનબંધુ વગેરે સામયિકે તથા જન્મભૂમિ, વદેમાતરમ વગેરે બોલી કે લખી શકાયું નહિ. આપણું લેકને વિકાસ રૂંધાય છે. દૈનિકે વાંચતા. “વદેમાતરમ', 'ઝંડા ઊંચા રહે હમારા', “એ ગોરી ચામડીવાળા લેકે આપણા ઉપર રાજ્ય કરીને આપણામાં શિર જાવે તે જાવે, “છેલ્લો કટે ઝેરન' વગેરે કેટલાંયે રાષ્ટ્રીય લઘુતાગ્રંથિ જન્માવે છે. ગેરા અમલદારે, ગવન, વાઈસરે.
ભાવનાનાં ગીત કંઠસ્થ કરી લીધાં હતાં (વદેમાતરમ ત્યારે થે સમયે ભારતમાં નેકરી કરી આખી જિંદગી ભારતનું
રાષ્ટ્રગીત તરીકે “જનગણમન' કરતાં ઘણું વધુ પ્રચલિત હતું. પેન્શન ખાય છે. ભારતનાં ધાર્મિક સ્થળે અને રાજમહેલમાંથી
જવાહરલાલે ‘જનગણમનને રાષ્ટ્રગીત તરીકે પસંદ કર્યું તેમાં અનેક કિંમતી વસ્તુઓ ગરા અમલદારે મફતે ઉપાડી જાય છે. વદેમાતરમને અન્યાય થયો છે એવું લાગેલું. ટાગેરના ભારતની પ્રજા ગરીબ રહ્યા કરે એવી નીતિ બ્રિટિશ સરકારે
મેટા નામથી દોરવાઈને, “જનગણમન'માં કાપકૂપ કરીને “ભારત અપનાવી છે કે જેથી ગરીબ પ્રજા માથું ન ઊંચકે અને ઊંચકે તે ભાગ્ય વિધાતા’ના છેલ્લા ચરણને પડયું મૂકીને “સિંધ’ શબ્દએને જલદી કચડી શકાય.આવી આવી વાતે અમારા કિશોર
વાળી પંકિત સહિત એને રાષ્ટ્રગીત બનાવ્યું એ યોગ્ય નથી વયના કાને અથડતી. અમે તે રમતિયાળ છેકરાઓ હતા.
થયું એમ લાગ્યા કરેલું. સાંજ પડે અને ચાલીની કે ઓરડીમાં આસપાસના પાડોશીઓ ભેગા થાય અને નવાજૂનીની ચર્ચા કરે તેમાં અમે પણ મૂક
૧૯૪૨ની ચળવળમાં ઠેર ઠેર નીકળતાં સરઘસમાં અમે પ્રેક્ષક-શ્રેતા તરીકે હાજર રહેતા અને મુગ્ધભાવે બધી
જોડાતા. કઈ કઈ વાર પોલીસની લાઠીઓ ખાધેલી. વાત સાંભળતા. અમારા જ મકાનમાંથી એક પાડોશી
અશ્રુવાયુ (Teargas) શું એ પહેલી વાર ત્યારે અનુભવેલું. વિડીલને મધરાતે પોલીસ આવી પકડી ગઈ ત્યારે પિતાજીએ
એ છોડવામાં આવે ત્યારે રસ્તા પર સૂઈ જવાથી સમજાવેલું કે એ વડીલે પિતે સત્યાગ્રહ કરવાના છે એવી સરકારને
આંખે ઓછી બળે એવા અનુભવો ઘણીવાર કરેલા. મારા નેટિસ આપી હતી એટલે તેઓ સવારે સત્યાગ્રહ કરે તે પહેલાં
બીજા વડીલ બંધુ નવીનભાઈએ ચપાટી ઉપરના એક સરઘસમાં પિલીસ ધરપકડનું વોરંટ લાવીને એમને પકડી ગઈ હતી.
પિલીસ આવવા છતાં હાથમાંથી ત્રિરંગી ઝંડે છોગે નહિ.
એમની ધરપકડ થઈ અને ત્રણ મહિના વરલીની જેલમાં આસપાસ બનતી ઘટનાઓને લીધે અમારામાં પણ કંઈક
વિતાવ્યાં એ ઘટના અમારા કુટુંબમાં એક ઐતિહાષિક ઘટના 'જાગૃતિ આવી જતી હતી. અમારા મેટાભાઈ સ્વ. વીરચંદભાઈ
બની ગઈ. ધરપકડના સમાચાર આવ્યા એ દિવસે અમારાં ચળવળને લગતું, સરકારની દ્રષ્ટિએ વાંધાજનક એવું ઘણું સાહિત્ય
માતુશ્રી બહુ રડેલાં એ દશ્ય હજુ નજર સામે તરવરે છે. ઘરે છાનામાના લઈ આવતા અને અમે તે વાંચતા. પછીથી તે અમે * એમાં વધારે સક્રિય બનવા લાગ્યા હતા. શાળાના સમય પછી ફાજલ * સગીરવયને કારણે મને જેલમાં જવા ન મળ્યું એને સમયમાં અમે સવારસાંજ નિયમિત રેંટિયો કાંતતા હતા અને
અફસેસ ઘણુ સમય સુધી મનમાં રહ્યા કર્યો હતે. ‘આઝાદી કાંતણવગ ચલાવતા. હાથે કાંતેલી આંટીના બદલામાં મળતી
આટલી વહેલી કેમ આવી ગઈ? મારે જેલમાં જવાનું હજુ ખાદી પહેરતા. સાંજના સમયે ગુપ્ત પત્રિકાઓ વહેંચવાનું બાકી છે” એ વસવસે આઝાદી મળી ત્યારે થયેલ. કોમે' અમે ચાલું કર્યું હતું. કોઈ એક ભાઈ અમારી ચાલીમાં બહારના ભાગમાં આવેલા શૌચાલયની બારીમાં સે
મેટ્રિકની પરીક્ષા પસાર કરી અને અમે કોલેજમાં જોડાયા બસે પત્રિકાઓ મૂકી જાય. એ પછી તેમાંથી થોડી થોડી
તેની સાથે સાથે વિદ્યાથી કોંગ્રેસમાં જોડાયા. પ્રભાકર કુતે પત્રિકાઓ અડધી ચડ્ડીના ખિસ્સામાં ભરાવીને આસપાસનાં નકકી
અમારા તે વખતના લાડીલા વિદ્યાર્થી નેતા હતા. કોંગ્રેસ હાઉસમાં કરેલાં ઘરમાં અમે પહોંચાડી આવતા. સાંજના છ વાગ્યાથી
વિદ્યાથી સ્વયં સેવક તરીકે પણ અમે જોડાયા હતા. ખાદીનું સફેદ ' સતના નવ-દસ વાગ્યા સુધી આ કામ ચૂપચાપ ચાલતું.
ખમીસ, ઘેરા વાદળી રંગની અધી ચડ્ડી, માથે સફેદ ગાંધી
ટોપી અને પગમાં કેનવાસના સફેદ બૂટ-એ ત્યારે સ્વયંસેવક “અમારા મકાનમાં પત્રિકાઓ આવે છે અને બહાર વહેંચણી થાય છે. એ વહેમ પોલીસને આવી ગયેલા અને સી. આઈ.
.. (પૃષ્ઠ ૧૦૪ ઉપર) માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૬: મુદ્રણસ્થાન : -ડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪.