________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૨૮ દસમે જન સાહિત્ય સમારોહ
અહેવાલ : પન્નાલાલ ર. શાહ - ચાર ચાર વર્ષના સતત દુકાળ બાદ મેઘરાજાની અમી
મે. નવનીત પ્રકાશન કેન્દ્રના શ્રી અમર્ચ દભાઈ ગાલાએ વથી પરિપ્લાવિત થયેલી કચ્છની હરિયાળી-લીલીછમ ધરતી દીપ પ્રગટાવી આ સમારોહનું ઉદ્દઘાટન કર્યું હતું. પર દસમા જૈન સાહિત્ય સમારોહ નિમિત્તે મુંબઈ અમદાવાદ,
સમારેહની સ્વૈછિક અને અનૌપચારિક પ્રવૃત્તિ વલ્લભવિદ્યાનગર રાજકોટ અને ભાવનગર એમ વિવિધ સ્થળોએથી પધારેલા જૈન સાહિત્યના જિજ્ઞાસુ, રસિકે, અભ્યા
દસમા જૈન સાહિત્ય સમારેહના સંયોજક અને પ્રબુદ્ધ રસીઓ અને વિદ્વાનોએ ગત માસ નવેમ્બરની તા. ૨૬, ૨૭
જીવન'ના તંત્રી છે. રમણલાલ ચી. શાહે સમારોહની આ અને ૨૮મીના રોજ કચ્છના તલવાણુ પાસે નવેદિત
પ્રવૃત્તિને એક સ્વૈચ્છિક અને અનૌપચારિક પ્રવૃત્તિ તરીકે તીર્થ ખેતર નાલય ખાતે વિદ્યાવ્યાસંગ માણે.
એાળખાવી, વર્તમાન સમયમાં સાહિત્યની આબોહવા ઊભી કચ્છની ધીંગી ધરતીની સમગ્ર પ્રજા અને તેમાંયે જૈન કચ્છી
કરવી અત્યંત જરૂરી છે એમ જણાવ્યું હતુ . એમણે વિશેષમાં પ્રજા વ્યાપારકુશળ, સાહસિક, શ્રદ્ધાળુ, ધર્મપ્રેમી અને દાન
કહ્યું કે આ પ્રવૃત્તિ નિમિતે પૂર્વસૂરિઓએ રચેલા ગ્રંથાને વીર છે. શ્રાવક ભીમશી માણેકે તે જૈન સાહિત્યની કૃતિઓને
સ્વાધ્યાય થાય અને વિજ્ઞાનની પ્રગતિ સાથે ભૌતિકવાદમાં પડેલા ભંડારમાંથી શેધી, તેમનું મુદ્રણ-પ્રકાશન કરી, જૈન સાહિ
શહેરીજનેને એકાંતમાં સ્વાધ્યાય કરવાની તક મળે એવી આ ત્યની અનન્ય સેવા કરી છે અને આ પ્રદેશને મહિમા બ
સાર્વજનિક પ્રવૃત્તિની ભૂમિકા છે. સાહિત્યરસિકે, અષાપકૅ છે. મેમસ' નવનીત પ્રકાશન કેન્દ્રના નિમંત્રણથી શ્રી મહાવીર
જૈન ગ્રંથ વાંચવા તરફ વળે અને અધ્યયનલેખે લખે એ જૈન વિદ્યાલયના ઉપક્રમે દસમે જૈન સાહિત્ય સમારોહ યોજાયે.
આ પ્રવૃત્તિની એક ઈષ્ટ ફલશ્રુતિ છે. એમાં સવં નવેદિતાને તેના પ્રમુખસ્થાને હતા જાણીતા તત્ત્વ અને લાલભાઈ દલપ
પણ પિતાને અભ્યાસલેખ રજૂ કરવાની તક આપવામાં તભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ડિરેકટર છે. નગીનદાસ
આવે છે. એટલે સમારોહ માટે આવતા નિબંધેનું સ્તર જે. શાહ.'
વિવિધ પ્રકારનું રહે એ રવાભાવિક છે.
પ્રાસંગિક પ્રવચને નવેદિત તીથમાં આવકાર
દસમ- જન સાહિત્ય સમારેલ પ્રસંગે શ્રી અચલગચ્છ શનિવારે બપોરના ૩-૩૦ વાગ્યે આચાર્ય ગુણેદ –
જૈન સંઘના પ્રમુખશ્રી ગુલાબચંદ કરમચંદ શાહ, કોંગ્રેસના સગરની નિશ્રામાં મળેલી સમારોહની આ ઉદ્દઘાટન બેઠકમાં
શ્રી જયકુમાર સંઘવી, પ્રા. તારાબેન ર. શાહ, શ્રી ચાંપશીભાઇ, સૌનું સ્વાગત કરતાં તેર જિનાલયના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી
- શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી હિંમતલાલ એસઃ ગાંધી, વસનજી લખમશી શાહે જણાવ્યું હતું કે પ્રાચીન ભદ્રેશ્વર
પ્રિન્સ પ્લાસ્ટિકસના શ્રી કિશોરભાઈ અને કછી. કવિ શ્રી તીથની નજીકમાં માંડવીથી દસેક કિલેમીટરના અંતરે તલવાણા
માધવજી જોષી “અક’ અને સમારોહના પ્રમુખ છે. નગીનગામની સીમ અને કડાય. ગામની સીમાંત ૮૦ એકર જમીનમાં
ભાઈ જે. શાહે પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં અને સમારોહની આ તીર્થ પથરાયેલું રહેશે. કચ્છના રાજમાર્ગ પર આવેલું
સફળતા ઇચ્છી હતી. , નવદિત યાત્રાસ્થળ આધુનિક સગવડતુથી સુસજજ છે. આવા આ તીર્થમાં સૌનું અભિવાદન કરતાં મને આનંદ
પ્રથમ બેઠક થાય છે. વિદ્યાલયનો અમૃત મહોત્સવ
'રવિવાર, તા. ર૭-૧૧-'૮૮ને રોજ સવારના ૯-૩૦ વાગ્યે
શ્રી પાર્શ્વચન્દ્રગચ્છના પૂ. મુનિશ્રી ભુવનચંદ્રવિજયજી અને મે નવનીત પ્રકાશન કેન્દ્ર વતી શ્રી ડુંગરશીભાઈ ગાલાએ
શ્રી આઠ મિટિ મેટી પક્ષના પૂ. મુનિશ્રી નવીનચંદ્રજી મહારાજની સૌને આવકાર આપ્યા બાદ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના
નિશ્રામાં પહેલી બેઠક મળી હતી. આ બેઠકમાં શ્રી ઉષાબહેન મંત્રી શ્રી સેવંતીલાલ કે. શાહે જણાવ્યું કે મેજક સ સ્થાને
મહેતાએ ઘાતી-અધાતી કમ વિષે શ્રી નટવરલાલ એસં. શાહે ટૂંક સમયમાં પતેર વર્ષ પૂરાં થશે, એ નિમિત્તે આગામી
કાયાની માયાના બંધન વિષે, ડે. શેખચંદ્ર જૈને યશવિજયજી પચાસ વર્ષમાં જૈન સમાજની શૈક્ષણિક જરૂરિયાતને લક્ષમાં
કત જ્ઞાનસાર-એક અધ્યન’ વિષે, પ્રા. મલુપચંદ આર. શાહે રાખી નવા વિકાસકાર્યો હાથ ધરવાની અમે વિચારણા કરી
શ્રાવકોને શ્રેષ્ઠ ધર્મ-દાન વિષે, પ્રા. નલિનાક્ષ પંડયાએ રહ્યા છીએ, એ માટે સૌનાં સૂચને અને સાથને એમણે
પેટલાદના જૈન સમાજ વિષે અને પ્રા. દેવબળા સંઘવીએ આવકાર્યા હતાં.
ભાવરત્ન મુનિ કૃત હરિબલ રાસ વિશે નિબંધ વાંચ્યા હતા. મેક્ષનાં ત્રણ સાધન
- આચાર્ય શ્રી ગુણે દયસાગરની નિશ્રામાં મળેલા દસમા જૈન પ્રારંભમાં પૂ. મુનિશ્રી ભુવનચંદ્રવિજ્યજીએ આચરણ સાહિત્ય સમારોહમાં પૂ આચાર્યશ્રીએ માંગલિક ફરમાવ્યા બાદ પર ભાર મૂકતાં જૈન જનતા, જૈન સાહિત્યથી પરિચિત થાય પૂ મુનિશ્રી પૂર્ણભદ્રસાગરજીએ જૈન સાહિત્ય સમારેહની એવાં પગલાં લેવાની પ્રેરણા આપી હતી. આચાર્ય ભગવંત પ્રવૃત્તિથી પોતાને અત્યંત આનંદ થયો હોવાનું જણાવી છોટાલાલજી મહારાજના પૂ. નવીનચંદ્ર મહારાજે હામી અને મેંક્ષનાં ત્રણ સાધન-જ્ઞાનને પ્રકાશ, શુદ્ધિની જરૂરિયાત તથા સરસ્વતીપુત્રોના સંગને આવકાર આપ્યું હતું કચ્છના તેષ અને સંયમને મહિમા સમજાવ્યું હતું અને આચાર્યશ્રી જ્ઞાનભંડારોમાં સચવાયેલ ગ્રંથની શ્રાવકેને જાણ પણ નહિ વતી આ પ્રવૃત્તિને અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા. તે . હેય એમ જણાવી એનું મહત્ત્વ આપણને સમજાયું નથી એમ