SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ 'પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૮૮ ૧-૨૮ ભૌતિક અનુકૂળતા માટે મંત્ર, તંત્ર અને મંત્ર ઉપર વિશાળ (૧૦) ડો. મૃદુલા લેવાયા-મુંબઈ સંજન કર્યું છે. એ ઉપરાંત મુદ્રાતંત્ર, નિમિત્તશાસ્ત્ર, વૈદક, * Health and Hygene in context of વિજ્ઞાન, નીતિ, ભૂગોળ, ખગોળશાસ્ત્ર તેમજ વિવિધ પ્રકારે 3. Jain Realigions Practices. રચાયેલાં સ્તોત્રાદિ સાહિત્ય ઉપર સેંકડો ગ્રન્થનું સર્જન કર્યું સાહિત્ય વિભાગની આ બેઠકમાં નીચેની નિબંધ પણ છે. એમાંનું કેટલુંક મુદ્રિત થયું છે અને કેટલુંક જેના મળ્યા હતા, પરંતુ તે કૃતિઓના લેખકે સંજોગવશાત આ જ્ઞાનભંડારોમાં સુરક્ષિત રહ્યું છે. જૈન જ્ઞાનભંડારોમાં કાગળ સમારોહમાં ઉપસ્થિત રહી શકયા ન હતા. અને તાડપત્ર આ બંને પ્રકારની હસ્તલિખિત પ્રતિએ વિદ્યમાન છે. આજે મુદ્રણકળાના કારણે હસ્તલિખિત પ્રતે લખા (૧) શ્રી ભંવરલાલ નાહટા-કલકત્તા વવાને વ્યવસાય નષ્ટ થયો છે. એવા લહિયા પણ હવે મળતા * શ્રી સ્યુલિભદ્ર ફાગુ નથી. સાહિત્યપ્રેમીઓએ એટલું યાદ રાખવું ઘટે કે છાપેલા ' ' (૨) ડે. પ્રિયબળા શહ-અમદાવાદ ગ્રંથનું આયુષ્ય પચાસથી એ વર્ષનું હોય છે, જયારે હાથ- * * જૈન સંપ્રદાયમાં ગ્રહ બનાવટના એસિડ વિનાને મજબૂત કાગળ ઉપર લખાયેલી હસ્તપથીઓનું આયુષ્ય ૫૦ થી ૬૦૦ વર્ષનું હોય છે. (૩) વૈદ્ય હેમી જૈન–વડેદરા * નટયમ પુયા અન્ય લેખો ૪) મુનિશ્રી હરિભદ્રસાગરજી-નલિયા (કચ્છ) સાહિત્ય વિભાગની બેઠકમાં ઉપરોકત નિબંધેની રજૂઆત * શ્રી સુમતીનાથ ભગવાન ઉપરાંત અન્ય વિદ્વાન અને અભ્યાસીઓએ પણ વિવિધ વિષય પરના લેખે રજૂ કર્યા હતા જેની વિગત આ પ્રમાણે છે: (૫) સૌ. સરેજ ચં. લાલકા-કારંજા (લાડ) ' ' * નાયુધમ્મકહાં - (૧) ડે. બળવંત જાની-રાજકોટ * * સમયસુંદર કૃત ‘સત્યાસીની દુષ્કાળ વર્ણન છત્રીસી’ (૬) શ્રીમતી સોનલ રાજેન્દ્ર નવાબ-અમદાવાદ * વિજ્ઞપ્તિ પત્રનું શૈક્ષણિક મૂલ્યાંકન (૨) ડો. આર. પી. મહેતા-જુનાગઢ : ૪ પ્રબંધકાર મેરૂતુંગ અભિવાદન (૩) પ્રા. કાંતિલાલ બી. શાહ-અમદાવાદ :* શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈ કૃત ‘સામાયિકસૂત્ર આ સાહિત્ય વિભાગની બેઠકની પૂર્ણાહુતિ પછી પ. પૂ. આ. શ્રી યશેદેવસૂરિજી મહારાજની પ્રેરણાથી આ સાહિત્ય સમારોહના આયેાજન માટે અથાગ પરિશ્રમ ઉઠાવનાર પ્રા. જયંતીલાલ એમ. શાહ, શ્રી હિતભાઈ ઝવેરી વગેરે સનિષ્ઠ કાર્યકર્તાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. (૪ શ્રી નગીનદાસ જે. શાહ, વાવડીકર’ મુંબઈ :. શાસ્ત્રવિશારદ વિજય ધર્મસુરિજી મહારાજ સંચાલન અને આભારદશન * (૫) શ્રી ચીમનલાલ એમ. શાહ, કલાધર–મુંબઈ * જોધપુરમાં મળેલું પ્રથમ જૈન સાહિત્ય સંમેલન (૪) શ્રી પ્રકાશ પી વિર–મુંબઈ ' * ભગવાન મહાવીરના નિર્વાણ બાદ વિવિધ ગચ્છનું અસ્તિત્વ (૭) શ્રી રાજેન્દ્ર સારાભાઈ નવાબ-અમદાવાદ * દરિયાઈ વેપારના વિકાસની દ્રષ્ટિએ શ્રીપાળરાસનું - મૂલ્યાંકન (૮) ડે. શિલ્પા નેમચંદ ગાલા- મુંબઈ * માનવી એક શાકાહારી પ્રાણી (૯) શ્રીમતી ઉષાબહેન નગીનદાસ વાવડીકર-મુંબઈ કે, ઉપાધ્યાય યશોવિજયજીની. સ્તવન વીશી: એક ઉiew અભ્યાસમાં . , , : '. .. તત્ત્વજ્ઞાન અને સાહિત્ય વિભાગની બેઠકનું સંચાલન શ્રી ચીમનલાલ એમ. શાહ, “ક્લાધરએ કર્યું હતું, જ્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી શ્રી પન્નાલાલ ર. શાહે અને શ્રી સિધક્ષેત્ર જૈન સાહિત્ય મંદિર તરફથી શ્રી વૃજલાલ પાનાચંદ વેરાએ આભારવિધેિ કરી હતી. પૂર્ણાહુતિ આ રીતે નવમા જૈન સાહિત્ય સમારેહની પાલિતાણું ખાતે તિર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીની છત્રછાયામાં ૫, પૂ. આ. શ્રી યદેવસૂરિજી મહારાજ સાહેબની નિશ્રામાં સરસ રીતે પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે સમારેહના પ્રતિનિધિઓને શ્રી સિદ્ધગિરિની તીર્થયાત્રાને પણ લાભ મળ્યો હતો. ૦
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy