SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ત૧૬-૧૮૮ ૧૨-૮૮ - ૧૮૭ પ્રેરતી પત્રિકાઓ મારે ઘેર તૈયાર થતી. એની અનેક જાણ્યું એટલે વિવેકપૂર્વક કહ્યું કે, “તને જમી લે સાહેબ, નકલે થતી અને પછી લોકોમાં એ વહેચાતી. નકલે કાઢી અમે બેઠા છીએ.” અને ઠંડે કલેજે ઓસરીના હીંચકા પર આપનારું એક નાનકડું મશીન પણ અમારી પાસે હતું. જમાવ્યું. ઘરમાં ત્યારે હું ને મારી બહેન બે જ જણ હતાં. ઘણ તરુણે એકઠા મળે. એટલે આડેશીપાડેશીને તે મેં બહેનને ધીરજ આપી ને થેડીક સૂચનાઓ પણ આપી. અહીં કશી હિલચાલ મચી રહી છે એ ચમત્કાર આવે જ. ‘ જમી રહીને હું બહાર આવ્યું ત્યારે લેક તે મારી ધરપકડની એવામાં એક દિસસ હું જમવા બેઠા હતા અને એક સરકારી આશંકાથી ટાંપી રહ્યું હતું. મેં સરકારી કાગળ સ્વીકાર્યો તે કાગળ લઈને એક બેલીફ જે માણસ અને એક પિલીસ કાગળ મારે માટે ન હતું, મારા ભાઈ માટે હવે ! અને ધરપકડ જેવો માણસ મારું ઘર પૂછતાં પૂછતા આવી લાગ્યા. થોડીક વારમાં તે આખું ફળિયું મારા ઘરની ખડકીમાં અને માટેને કાગળ નહોતે. કઈક બીજા જ પ્રયજન માટે હતા. ચેકમાં ઉભરાયું. પેલા બે જણુએ હું જમું છું એમ બધા ખૂબ હસ્યાં અને વિખેરાયાં. નવમે જૈન સાહિત્ય સમારોહ અહેવાલ: ચીમનલાલ એમ. શાહ, કલાધર * ગતાંકથી પણ * (૩) કાર્યક્રમને વધુ વેગ અને સહયોગ આપ જ પડશે અને તેથી જ આવા સમારોહ વારંવાર યોજાતા રહે તે જરૂરી છે. જૈનધર્મ અને પ્રચારમાધ્યમના પ્રશ્ન ગુજરાતમાં જ જાતા આ કાર્યક્રમને હવે રાજસ્થાનમાં પણ આ વિષય પર પિતાનું વકતવ્ય રજૂ કરતાં પ્રા. ગુલાબ લાવવાની જરૂર છે. ત્યાંની પ્રજાને પણ આવી વિશિષ્ટ સાહિત્ય દેઢિયાએ જણાવ્યું હતું કે આજના સમય પ્રચારનાં માય પ્રવૃત્તિનાં દર્શન કરાવવાની આવશ્યકતા છે. આગામી મેને છે. જૈન ધર્મના પ્રસાર માટે મોટે ભાગે હજુ સમારેહ જોધપુરમાં યોજાય તે માટે ત્યાં જૈન સંધ વ્યાખ્યાને અને ગ્રંથને જ આધાર લેવાય છે. વર્તમાન વતી હું નિમંત્રણ આપું છું. સમયમાં દુરદર્શન, વિડીયે જેવાં પ્રચાર માધ્યમે વધુ સબળ બન્યાં છે. જૈન ધર્મને મને વિજ્ઞાન, આરોગ્યવિજ્ઞાન, સાહિત્ય, સાહિત્ય: માનવ મનની સંજીવની સંગીત, લાઓ વગેરે સાથે સરખાવીને આવાં માધ્યમ દ્વારા સાહિત્ય વિભાગની બેઠકના અધ્યક્ષસ્થાનેથી મનનીય પ્રવચન રજૂ કરવામાં આવે તે બાળકો અને યુવાનોને જરૂર રસ પડે. આપતાં પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી યદેવસૂરિજી મહારાજે જૈનશાસ્ત્ર જણાવ્યું હતું કે સાહિત્ય વિભિન્ન પ્રજા વચ્ચે સેતુ બની શકે છે શ્રી દિનેશભાઈ જેઠાલાલ ખીમસીયાએ આ વિષય પર અને મૈત્રી બંધાવી શકે છે. સાહિત્ય માનવ મનનું વિવિધ રીતે ઘડતર કરનારી સંજીવની છે. દેશની મહત્તા કે મહાનતા બેલતાં જણાવ્યું હતું કે જૈન ધર્મના સિદ્ધાંતે ભગવાન મહાવીરે પ્રરુપેલા અને ગણધર ભગવંતેએ ગૂંથેલા તેની ધનસંપત્તિ કે અન્ય સમૃદ્ધિથી અપાતી નથી; પણ તેની આગમમાં સંગ્રહાયેલા છે. સંસ્કૃત, અપભ્રંશ, ગુજરાતી, પાસે સાહિત્ય-નામની સમૃદ્ધિ કેવી છે, કેટલી છે તે ઉપરથી અપાય છે. વિશ્વના ચેકમાં ઉન્નત મસ્તકે ઊભા રહી શકીએ રાજસ્થાની, કન્નડ, તામિલ અને હિન્દી ભાષાઓમાં વિપુલ પ્રમાણમાં જૈન સાહિત્ય રચાયું છે. તે વિશાળ સાહિત્યને ખજાને, વારસે આપણને મળે છે. એ વારસાનું આપણે જતન કરીએ અને તેને સદુપયોગ કરતા ઉપાધ્યાય યશવિજયજીનું જીવનકવન, રહીએ તે ભાવિ પ્રજાને યોગ્ય માર્ગે વાળી શકીએ. પ્રા. જયંતીલાલ એમ. શાહે આ વિષય પર બેલતાં જૈન દષ્ટિએ શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે : એક સમ્પર્ગ શ્રત જણાવ્યું હતું કે આજથી ત્રણ વર્ષ પહેલાં થયેલા આ સમર્થ જૈન સર્જકે તેમની અદભુત રચનાઓ દ્વારા આજે અને બીજુ મિથ્યા શ્રુત સમન્ શ્રત એટલે સાચી દિશા બતાવતું પણ સૌના હૃદયમાં બિરાજમાન રહ્યા છે. સાહિત્યનું કે ક્ષેત્ર જ્ઞાન સવળું જ્ઞાન. મિથ્યાશ્રત એટલે જીવન માટે બેટી દિશા એવું નહિ હોય કે જેનું ખેડાણ ઉપાસ્યાયજી મહારાજે નહિ બતાવતું જ્ઞાન-અવળું જ્ઞાન. જે જ્ઞાન હેય-ઉપાદેયની સમજ કર્યું હોય. એક પ્રકાંડ વિદ્વાન તરીકે તેમની યશગાથા આજે અને વિવેક દષ્ટિ આપનાર હોય અને આત્મકલ્યાણ કરાવનાર પણ દિગંતમાં પ્રસરેલી જોવા મળે છે. તેમણે રચેલા સ્તવને, હોય તે જ્ઞાનને જ સાચું-સવળું જ્ઞાન કહેવાય છે. શાસ્ત્રકારોએ સજઝા, રાસાઓ વગેરેમાં ભાવ લાલિત્ય, ‘અર્થ ગાંભીર્ય, - એ જ જ્ઞાન ભણવાની-વાચવાની વાત જણાવી છે. ભાષાની સટતા અને રસ પરિપૂર્ણતા જોવા મળે છે. જૈન સાહિત્ય ઘણું વિશાળ અને વૈવિદયપૂર્ણ છે. ભારતની યુવાને અને ધમસંસ્કાર ઘણીખરી ભાષાઓમાં અનેક ઉપયોગી વિષય ઉપર તે રચાયું છે. જેનાચાર્યોએ જેને સાર્વજનિક સાહિત્ય કહી શકાય આ બેઠકમાં પિતાનું પ્રાસંગિક વકતવ્ય રજૂ કરતા શ્રી એવાં વ્યાકરણ, કેષ, કાવ્ય, છંદ અલંકારશાસ્ત્ર, નાટયશાસ્ત્ર, ખરતરગચ્છના પૂ. વિદ્વાન મુનિશ્રી મણિપ્રભસાગરજી મહારાજે સંગીતશાસ્ત્ર, સ્થાપત્યશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, જણાવ્યું હતું કે. જૈન સાહિત્ય સમારેહની આ પ્રવૃત્તિ જોઈ. દર્શનશાસ્ત્ર ઉપર ગ્રંથ લખ્યા છે. મેક્ષમાર્ગે લઈ જનારાં ખૂબજ આનંદ થયો છે. આજના યુવાનોમાં જો આપણે ધર્મ આચારશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કાર ટકાવી રાખવા હશે તે સાહિત્ય, સમારોહ જેવા શાર સેંકડોની સંખ્યામાં રચ્યાં છે. સાંસારિક અને
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy