SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુન જીવન ઈંધણાં વગરની આગ – તનસુખ ભટ્ટ અગ્નિના પ્રભાવ એવો છે કે તે હર કાણુ પદા'ને બાળીને રાખ કરી મૂકે છે. પરંતુ ઋર્ષ્યાની અદ્રશ્ય, ઈ ધણાં વગરની આગ તો પાનાને તેમ જ સામાને-અ'તેને બાળે છે. નળને સુખે રાજ ભાગવા જોને અરણ્યમાં આકરુ તપ કરતા તેના ભાઈ પુષ્કરને અદેખાઈ ઊપજી. પેાતે રહ્યો લગાગ અને દ્વાથમાં એક સટા. નળ સદાય પાત્તાંબરધારી અને હાથમાં રાદડ, પાંતે શિલા પર ખેસે અને નળ સિંહાસન પર. પોતે ભિક્ષાન ભરખે અને નળ મિષ્ટાન્નની મેાજ ઉડાવે પેાતાને તિતિક્ષા લેવી. અને નળને તાગડધિન્ના કરવાનાં. અદેખાઇના માર્યા તે પણ કુટીમાંથી પ્રાસાદમાં પહોંચ્યા નળને જુગટુ રમવા પડકાર્યાં અને ત્યાગ. તપ તથા તિતિક્ષાને મેલી, મોજમજા અને માણીગરપણું સ્વીકાયું. કળિએ તેની પ્રકારની આલ’કારિક શૈલીને કારણે. બાકી કલિ એટલે કલ, કંકાસ, કન્દ્રિયો અને કપટ. પાંડવે પાંડુના હિમાલયમાં થયેલા અવસાન પછી રાજમાં આવ્યા અને ઇન્દ્રપ્રસ્થ નગરમાં ગંગાતટે રાજધાની કરી સુખેથી રહ્યા. યમુનાતટે હસ્તિનાપુરમાં રહેતા દુર્યોધનને, આ પાંચ ભાઈઓને સુખથી રહેતા જોઇને, ર્ઝાિની આગ લાગી. તેણે ભીમને ઝેરના લાડુ ખવરાવ્યા, વારણાવત પાસે વનમાં લાક્ષાગૃહ બંધાવી પાંડવોને તેમાં આરામ કરાવી, મધરાતે જીવતા જ શેકી નાખવાના પ્રપચ રચ્યો. આમાં ન ફાવ્યે ત્યારે જુગટું રમવાનું કહેણ મેકલી પોતાને બદલે શકુનિ મામાને રમવાખેસાડયે બહેડાના કાષ્ઠનેકારીને અંદર પારેશ ભરવાથી પાસા અમુક જ રીતે પડે છે અને વજનદાર ભાગ નીચે અને હળવેા ભાગ ઊંચે રહે છે. આવી ઠગવિદ્યા જાણુનાર શકુનિ યૈ. ઇર્ષ્યાની ભડભડતી આગે દ્રૌપદી જેવી રાજરાણીની ભરસભામાં ઇંડતી તથા એઇજતી કરાવી. પાંડવેને બાર વરસ વનવાસમાં કાઢ્યાં તૈય દુર્ગંધનને ચેન ન પડયું અને જયદ્રથ પાસે દ્રૌપદીનું હરણ કરાવ્યું. દુર્વાસાને હજાર શિષ્ય સાથે એકાદશીનાં પારણાં કરવા પાંડવા પાસે મેાકલ્યા. રાર્જસૂય યજ્ઞમાં શ્રીકૃષ્ણનું પ્રથમ પૂજન થતું જોઇને શિશુપાળ બળી મર્યાં. પેાતાની માનેલી પ્રેયસી ઋકિમણીને હરનાર અને વરનાર કૃષ્ણને આવું વિરલ માન મળતુ જોઇને તેના પેટમાં કડકડતુ તેલ રેડાયુ, તેણે ભાંડને પાઠ ભજવીને શ્રી કૃષ્ણને ખૂબ ભાંડયા. વળી શ્રીકૃષ્ણતી સુવાસ સમગ્ર ભારતવષ'માં એટલી ફેલાઇ હતી કે તેઓ માનાહ' મહીપતિ ઉપરાંત અવતારી વિભૂતિ પણ મનાવા માંડયા હતા. આથી શાફ્ટ નામના રાજાને 'અદેખાઈ થઇ. તેણે જાહેર કર્યુ કે ખરા વાસુદેવ શ્રીકૃષ્ણ તે હું છું અને આ દ્વારકાવાળા રાજા તે બનાવટી કૃષ્ણ . તેણે એ બનાવટી હાથ બેસાડીને ચતુભૂજ રૂપ ધારણ કર્યુ” તથા હૈારકા ઉપર આક્રમણ કર્યુ, સૂરજ સામે ધૂળ ઉડાડનારના જે હાલહવાલ થાય તે તેના પણ થયા ભગવાંન બુદ્ધની લેકપ્રિયતા જોઇને તેમના જ સગે દેવદત્ત વગર તાપે બળ્યા કરતા હતા. એક વાર ભગવાન બુદ્ધ એક ઊંચા ટેકરા નીચે ઊભા હતા ત્યારે તેણે ... ઉપર ઊભી કરાડ ઉપરથી માટી શિલા તેમની ઉપર નાખી. તા. ૧-૧૨-૮૮ કાળુ માં થયું. યુદ્ધ બચી ગષા અને દેવદત્તનુ કાયમ માટે સેક્રેટેસને જુવાને માં અતિ પ્રિય થતા જોઇને ગ્રીસના ખેડેખાં બળી મર્યાં તેમણે રાજમાં ફરિયાદ કરી કે આ દુષ્ટ માણસ જુવાતેને આડે માગે લઇ જાય છે. તેમણે આ તત્ત્વજ્ઞાની. માત્માને ઝેરના પ્યાલા પીને મરવાની સજા કરાવી તેવું જ ઈશુ ખ્રિસ્તનું થયું. આ પેગંબરની પુણ્યમય વાણીના પ્રભાવ આગળ પોથાંપડતા પાછા પડયા, શાસ્ત્રીએ ઉપર શેહ પડી અને ધમગુરુએના હૈયામાં હેાળી સળગી, રેશમન સૂબા પાસે તેને અપરાધી તરીકે ખડા કરાવ્યે, માએ તેને નિર્દોષ જાહેર કર્યાં પણ ધરમના રુકદારોને આ ન્યાય કડવા લાગ્યા, તેમણે હાહા મચાવી અને સૂબાને સખ્ત ઉચ્ચા– રવાની ફરજ પાડી. જશ મેળવનારને તેમણે જીવ લીધા. મહમદ પેગમ્બર ઘેરથી મસ્જિદમાં રાજ નમાજ પઢવા જતા ત્યારે રાજ એક યદી છેકરી તેમની ઉપર થૂંકતી એકનાથ મહારાજ ઉપર યવન એકસેવાર્ થ્રુ કૅલે. કાર્ય સત ગાય ને પુજાય તે અમારે ભાવ કાણુ પૂછશે ? રાણકદેવી જેવી રૂપસુંદરીને રાખેંગાર પરણ્યા તેથી સિદ્ધરાજ જયસિંહના હુયમાં હુતાશન પ્રગટયે, તેણે બાર વરસ સુધી જૂનાગઢને ઘેરા ધાક્ષેા પણ વ્ય'! અ ંતે ખેંગારના ભાણેજ ફૂટયા અને દગાથી દરવાજે ઉધાડી સિદ્ધરાજના સૈન્યને દુગમાં દાખલ કર્યુ રાખેંગાર યુદ્ધમાં મરાયે, સિદ્ધરાજે રાણકદેવીને પટરાણી બનવા પ્રાથના કરી. સતીએ ગુજરપતિને ગમાપતિ ગણ્યો. સિદ્ધરાજે દબાણ લાવવા તેના દીકરĂા વધ કરી બળતંત્યા કરી, પરિણામ શું આવ્યું? તે ચિંતા માટે દેવતા ન દીધો તે સૂર્યકિરણમાંથી અગ્નિ ઉદ્ભવ્યો. રાણકદેવીને પગને ગુડ્ડા કિરાથી પેાતાની મેળે સળગ્યા પતિનુ શિર ખેાળામાં લગ્નને ભડકા વચ્ચે શાંત સતીને કામાંધ ધરાધીશ ફ્રાટેલી આંખે જોઇ રહ્યો અને જેને માટે બાર વર્સે મથામણ કરી તે સતી તે રાખ અની ગઈ. પૃથ્વીરાજને અજમેરની તથા દિલ્હીની એમ ખે ગાદી મળી તે તેના માશિયાઈ ભાઇ જયચ થી ન જોવાયું . તેણે શાહબુદ્દીનને ભારત પર આક્રમણ કરવા કહેણ મેકહ્યુ અને કહ્યું કે આંકડે મધ છે, આવા લાગ ફરી નહિ મળે. અનેકવાર માફી દક્ષને જીવતા છેડેલા શહયુદ્દીને તે આ ઉદાર રાજાને હરાવ્યો તે કેદ કરી તેની આંખો ફાડી જયચંદના હાથમાં આથી શું આવ્યું ? બ્રિટને ભારતને લૂંટીને યુરોપમાં પેતાને ભભકા વધાર્યાં, આથી જમ'નીને કેઝર સળગી ઊઠયા અને તેણે પ્રથમ વિશ્વવિગ્રહ પેટાવ્યા. તેમાં એક કરેડ નરની આહુતિ અપાઇ, ગાંધીજી આફ્રિકા ઢેડીને ભારતમાં સ્થિર થવા આવ્યા ત્યારે અહીં હોમરૂલની હિલચાલ ચાલતી હતી. ગાંધીજીના અનુભવી સત્યાગ્રહી સેનાનીપદ સમક્ષ આ કાયદાપંડિતા અને પોથીપુંજકા ઝાંખા પડી ગયા. રાજકારણમાં તેમનું કાઇ સ્થાન ન રહ્યું. ર્માંની આગથી બળેલા આ રાજકારણીએ એ હુલ્લડો કરાવ્યાં અને હજારાની કતલેા કરાવી, એકવાર, પેટાવેલા
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy