________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૧૯
મુશ્કેલ છે, ભાષભાંડુની પ્રીત જ તેને સૌ તરફની મૈત્રીનેા અનુભન્ન લેવા શકિતશાળી બનાવે છે.' અહીં એટલુ કહી શકાય કે સામાજિક સદ્ગુણાની આ તાલીમશાળામાં તૈયાર થનાર માનવી સા ટચનું સેતુ બનીને જ બહાર આવશે એવું માનવાને કારણુ નથી. આવી પ્રયોગશાળામાં રહ્યા છતાં સદ્ગુણાના દલે દુ'ણેાની હારમાળા સર્જનારુ વ્યક્તિત્વ અહીથી પણ વીલસે છે. બીજું વ્યકિતને, પૂર્વજન્મના સરકારના કારણે, વિકાસ ઝડપી હશે તે આ બધી ભૂમિકા વટાવીને તે પરબારા વિશ્વવાસ” સુધી પહોંચી જશે. આ બધી બાબતોની ચર્ચાને પત્રમાં અવકાશ ન હોય તે સમજી શકાય એવી બાબત છે. બ્રહ્મચમ'ના પ્રમાણુ કરતાં વધારે મહિમા ગવાયે! છે એવુ જે તારણુ શ્રી 'ક'નું છે એનુ સમાધાન એમના જ માનંવ વભાવની વિશિષ્ઠતા જણાવતા આ વાકયથી મળી રહે છે ઃ ‘જે અજેય છે એને જેમ કરવાનું સે છે.' એ મહિમા બહારથી લદાયેલા નથી. માનવસ્વભાવમાં પડકારને ઝીલવાની વૃત્તિમાંથી ઉદૂભવતી હકીકત છે.
પ્રતિહાસલેખન, એનુ શિક્ષણ વાંચન, એના અભ્યાસમાંથી વર્તમાનમાં પથપ્રદર્શક તરીકે મૂલ્ય વગેરે બાબતે માં એમની સૂત્ર અને અ'ટન તટસ્થ અને નિર્ભયતાનું દ્યોતક છે, ઝીણા અને અગ્રેજોને આખરી તબકકામાં સમજવામાં ગાંધીજીની ભૂલ થઇ લાગે છે એનું પૃથકકરણ કરતાં એમણે લખ્યું છે : ‘ઝીણા તરફ વધારે પડતો સદ્દભાવ, સમાનતા કે વિશ્વાસ અને અંગ્રેજો તરફ વધારે પડતા અવિશ્વાસ.' મિશનની દરખાસ્તની જૂથાવાળી યેજનામાં ખેસવા અ ંગેનું અથધટન વાજ્રખી નહેતુ એમ એમને લાગે છે. યાજનાને તે અંતગત ભાગ હતે. અને તે પ્રયત્ન સ્વીકારવામાં ન આવે તે પાકિસ્તાન જ આપવાનું રહે. ભારતને એક રાખવાના તે છેલ્લે શકાસ્પદ અને આશાની શકયતાવાળા પ્રયત્ન હતા. આના અથ' એવા નથી કે તે સ્વીકારાત તે પાકિરતાનની માગણી ન થાત, આટલું કહી તેઓ ઉમેરે છેઃ ‘રજકારણુ શકયતા અને સાવધાની વચ્ચેને મુલક છે.' એ જ રીતે સુભાષબાબુએ સિસ્ટા સાથ લીધે તેના વિષે તે મામિ'કતાથી કહે છે: ‘સુભાષબાપુની દેશભકિત વિષે શંકા નથી, પશુ તેમણે ફાસિસ્ટાને સાથે લીધે તે ખેટુ યુ''.
એમણે લાશાહી વિષે તાત્ત્વિક વિચારણા કરી છે અને વર્તમાનમાં બનતા બનાવેાતે એ તાત્ત્વિક વિચારણાના સ દ‘માં મૂલવ્યા પણ છે. બાંગ્લાદેશના ખ ધારશુલટામાં મહત્ત્વનુ વાય છેઃ મુકત લેશાહી નિષ્ફળ ગઇ છે અને હવે દલિતની લોકશાહી શરૂ થાય છે.' અને ઉમેરે છે : ‘આ દાંલતાની લકશાહીનુ અંનુગામી પગલું એક પક્ષની લેાકશાહી છે, દલિતાના પક્ષ'. મૂળે આ વિચારસરણી ફ્રેન્ચ રાજ્યક્રાંતિ વખતે શેખેસ્પીયર વગેરે ઉદ્દામવાદીઓની હતી, એ લેકાના મતે એક વાર પ્રજા સત્તા પર આવે પછી પક્ષાને સ્થાન જ નથી. પ્રજાકીય સરકાર પછી કાં તો પ્રજા છે અને કાં તે પ્રજાના દુશ્મના છે. મૂળે આ વિચાર સેમાંથી લીધા છે. આ વિશેની વિગતે ચર્ચા એમના રાજ્યરંગ શ્રેણીમાં ‘વિદેશનીતિ’ પુસ્તિકામાં એમણે કરી છે.
: . કટોકટીના વખતે પશ્ચિમી લેાકશાહી સાથે રહેવાનુ એમનુ વલણ એમણે મુલિંગમ્ય કારણા આપી સરસ રીતે સમજાવ્યું છે. એમણે કહ્યુ` છે કે (૧) લેાકશાહી રાષ્ટ્રો પોતાનાં સામ્રાજ્યે ડતાં ગમાં છે તે તે જ કાળ દરમિયાન ચીન, રશિયાએ
પ
ઘણા દેશે હડપ કર્યાં છે. (૨) એક દેશમાં થાય તેટલે અશે મારા દેશની લોકશાહી લેકશાહી અધિકારોમાંથી વાજબી આવે તેવા વ્યાપક અનુભવ છે. લોકશાહી અધિકારે! આવે તેવા ઊલટું, સરમુખત્યારશાહીના સ્વભાવ
લેાકશાહીને નાશ નળી પડે (૩) અધિક સમાનતા સરમુખત્યાશાહીમાંથી સભવ હા છે. બધા ક્ષેત્રામાં પેાતાની
સત્તા વધારી છેવટે સ`ગ્રાસી રાષપદ્ધતિ થવાનેા છે. ઇતિહાસના આ અભ્યાસ પરથી ખાધપા એ લેવાના છે કે વિદેશનીતિના ઘડતરમાં કયા દેશના સાથ લેવાય અને કાની છાવણીમાં રહેવાય. આ અંગે પણ એમણે રાજ્યર ગશ્રેણીની ‘વિદેશનીતિ’ પુસ્તિકામાં વિગતે ચર્ચા કરી.
આપણા વારસા અને વૈભવ'માં મહાવીર અને જૈન ધમ વિષે ટૂંકું લખાણ છે એ અંગે કારણેા આપતાં તેઓ લખે છે : 'ઇતિહાસમાં તેને જ સ્થાન હોય કે જેણે સામાજિક ખળ તરીકે નોંધપાત્ર ફાળા આપ્યો હાય. ગમે તેટલી શુદ્ધ કે જ્ઞાની વ્યક્તિ જો સામાજિક બળ તરીકે ભાગ ન ભજવી ગઈ હોય તેા તેની ખાસ નોંધ ન લેવાય તેનુ જીવનચરિત્ર લખાય.' શ્રી અરવિંદનુ ઉદાહરણ આપતાં એમણે લખ્યુ છેઃ ‘એમના વિચારાની અસર ૨૦૦, ૫૦૦ વર્ષ પછી કદાચ વધારે થશે તે તે કાળના પ્રતિહાસ લખનાર અરવિંદને વધારે અપાશે' આટલુ' કહી તે ઉમરે છેઃ ‘પ્રતિહાસ સામાજિક કર્માના વહીવચેા છે.' ભગવાન મહાવીરની અહિ સાની વિચાર– સરણીની આજે વ્યાપક અસર છે અને હેમચદ્રાચાય' અને કુમારપાળનાં સંસ્કાર-પેાયક ભગીરથ કાર્યાની આરે ૯૦૦ વ પછી પણ ગુજરાત એની સંસ્કારિતા જાળવી રહ્યુ છે ત્યારે એમના કહેવા મુજબ એના બીજા ભાગમાં લંબાણુથી નોંધ લેવાશે એવી શ્રદ્ધા છે.
આ સિવાય ધ્રુતિહાસ-લેખનમાં સ્વાતંત્ર્ય, જીવન-ચરિત્ર ને ઇતિહાસ-લેખન વચ્ચે તાત્ત્વિક ભેદ, ઇતિહાસનું વાંચન સદેહે કાળની સીમા એળગવાનું સાધન વગેરે મુદ્દાએ એમણે નમ'-મમ' ભરી શૈલીએ સુપેરે સ્ફુટ કર્યાં છે, ઇતિહાસને સાચવવાની રીતનું એમણે સરસ ઉદાહરણ આપ્યુ છે. ભીષ્મ પેાતાની પ્રતિજ્ઞાના કારણે અપુત્ર મરણ પામ્યા. તેને પિંડદાન પ્રાણ કરે? પિડદાન વિના એમની ગતિ પણ કેમ થાય? હિન્દુ શાસ્ત્રકારોને તેડ કાઢયો કે તેમની મૃત્યુતિથિએ બધા જ હિન્દુ તેમને સભારી ‘અમે તમારા પુત્રા છીએ' એવું કહી પિડદાન કરે, આ પર્ પરાના સૂચિતાથ` એમણે આ રીતે જણાવ્યાઃ “ઇતિહાસને સ વવાની અને ઋણ ચૂકવવાની કેવી અદ્ભુત રીત છે !' તે પોતાની અંતિમ ઇચ્છા દર્શાવતા દસ્તાવેજના એક મુદ્દા વિષે સ્વ. મૃદુલા-બહેનને પીડા થઈ, તે અંગે સ્પષ્ટતા કરતાં એમણે લખ્યું છે : ’મારેL અને તારા સબંધ જે અવિચલ પાયા પર એટલે કે ઇતિહાસની ઉપયોગિતા અહોભાવ અને અભિગમના પાયા પર ઊભે છે, તે સ જીવનીને અનાવૃત રીતે મૂકવાના છે. તેમાં જરૂર. એ આસ રહેલી છે કે શક્ય હોય તે તું એ કામ આગળ વધારે. તિહાસના આવા નિધૂ મ પ્રકાશના અભાવે શું થાય છે . તે એવડુ' માઢુ પ્રકરણ છે કે વ્યક્તિ અને વ્યથિત, થયા વિના ન રહેવાય ’· કરુણા એ છે કે એ કામ આગળ વધારનાર મૃદુલાબહેન કાળની કેડીએ સ'ચર્ચા છે, એવા જિજ્ઞાસુ અને અ યાસી ઇતિહાસવિદ્ની યાદમાં દેશ'ક' એ કામ આગળ ધપાવે એ જ અભ્યર્થના, મ