________________
પ્રબુદ્ધ જીવન
તા૧-૧૨-૮૮
છે, હાહારવથી ગાજતા મુખવાળી, આંસુપ્રવાહમાં હતા સ્તન-કલયુગલવાળી, અત્યંત ત્રસ્ત હરિણીના જેવી તે સ્ત્રી દીનવચનથી પ્રલાપ કરવા લાગી.” '; આવી મૂર્તતા આપવામાં અલંકારને ઉપયોગ પણ ધ્યાન ખેંચે એવી રીતે થયું છે : અપરમાની કુટિલતાને કવિ મેંઢાના શિંગડા જેવી કહે છે ! અપરમાનું કપટ જાણવા મળતાં કૃદ્ધ થયેલા રાજાને કવિ "પ્રલયામિની જેમ પ્રજવળતા” કહે છે અને એનાં વચનોને “વજનિના સ્કુલ્લિંગ સમા ઉગ્ર કહે છે. આરામશેભાને ઝેરના લાડુથી મારવાના પિતાના નિષ્ફળ ઉપક્રમને અપરમા પિતે શેરડીના પુષ્ય સાથે સરખાવે. છે અને રાજરાણી આરામશોભાને ત્યાં ખાવાનું મેકલવાનું કેટલું કઢંગું છે તે બતાવવા અગ્નિશર્મા અલંકાને હાર કરે છે- “આ તે કલ્પદ્રુમને બરકેરડાના ફળ મોકલવા જેવું છે, વજરને કાચખંડોથી વિભૂષિત કરવા જેવું છે” વગેરે.
સંધતિલકે કવચિત વર્ણનની તક છોડી છે - જેમકે સ્થલાશ્રય
ગામનું વર્ણન એ આપતા નથી. પણ સામાન્ય રીતે વીગતે અને વર્ણને તરફની એમની રૂચિ જણાય છે. જિતશના આગમન વેળા નગરની જે શાભા રચાય છે ને આન દેત્સવનું વર્ણન દેવચન્દ્રસૂરિએ વધારે વિગતથી કરેલું પરંતુ સંઘતિલક સંક્ષેપમાં સામાસિક પદાવલિના ઉપયોગથી વાસભવનની ભવ્યતાને ઉઠાવ જરૂર આપે છે. વિધુત્રભાના સૌન્દર્યવર્ણનમાં અહીં લેવાયેલ વ્યતિરેક અલંકારાવલિને આશ્રય ચમકારક છે – “એના ચંચળ નયનેની પાસે નીલેલ્પલ કિંકર સમાન છે, પૂર્ણ ચંદ્ર હંમેશાં એના મુખની નિર્માલ્ય (ઉચ્છિષ્ટ) લીલા ધારણ કરે છે, એની નાસિકા પાસે પિપટના અતી ચંગુપુટ ક્ષય પામે છે વગેરે.'
સંધતિલકસૂરિએ કેટલુંક છાયું છે. કેટલુંક ટૂંકાવ્યું છે તે કેટલુંક ઉમેયું પણ છે અને એ રીતે કથાનકની રસવત્તા, જાળવી રાખી છે, કયાંક વધારી પણ છે.
દશકીના કેટલાક ચિંતન–પત્રો
જ પન્નાલાલ ર. શાહ શ્રી મનુભાઈ પંચોળી દશકને તેમની વાચન, મનન, મુનિઓને પણ તેણે ચળાવ્યાં છે, તેનું સામ્રાજ્ય સવ જેવો ઉપર ચિંતન, લેખન, વ્યાખ્યાન, વાર્તાલાપ, પ્રવાસ, સમાજના ભિન્ન છે. પણ એ સામ્રાજ્યનેય વશ ન થવાની ઇચ્છા મનુષ્યજાતિમાં. ભિન્ન ક્ષેત્રના અને સ્તરના અગ્રણીઓની તથા રાજકારણ અને વિરલ માણસને રહેવાની. વસ્તુતઃ સ્થળ કામવાસના વયજન્ય શિક્ષણક્ષેત્રની આગેવાન વ્યકિતઓની મુલાકાતો એમ એમની આવેગ છે એમ જણાવી, આ વયજન્ય આવેગને સ્થાયી અનેકવિધ પ્રવૃત્તિઓના પરિણામરૂપે એમનું ચિંતન રસાઇને સ્વરૂપ આપનારાં પરિબળે અંગે વિશ્લેષણ કરતાં તેઓ કહે છેઃ આવે છે. નિમિત્તવશાત્ ચિત્તમાં ચાલેલા ચિંતનના સારરૂપે કે અમુક વયે તંદુરસ્ત માણસમાં સ્થૂલ કામવાસના જન્મે છે ને ક્યારેક પોતે વાંચેલા ગ્રન્થમાંની મહત્ત્વની વિચારણના દેહનરૂપે અમુક ઉંમરે તે શમે છે. વય વીત્યા પછી પશુ આપણું એમનું મનન-ચિંતન આવે છે. એમાંનું બધું લેખસ્વરૂપમાં કદાચ સમાજમાં તે રહે છે તેનું કારણ તે વાસના નથી, મેકળાશથી પ્રગટ ન કરી શકાય. તે અંગત પત્રોમાં સહજભાવે પણ તે વાસનાને આપણે આપેલ મહત્ત્વ-તેનું ઊથ્વી લખી શકાય. મણુરની લેકશાળાનાં ગૃહમાતા અને ઇતિહાસના કરણ ન કરનારા આપણે ઉછેર છે. આપણી કેળવણી અને અધ્યાપક શ્રી મૃદુલાબહેન પર દશ કે લખેલા પત્રે આ વાતની આપણું સાહિત્ય બને આ વયજન્ય આવેગને સ્થાયી સ્વરૂપ સાહેદી છે. એમના પનું પુસ્તક “ચેતે વિસ્તારની યાત્રાનું
આપવા માટે જવાબદાર છે. અહીં શ્રી ‘દર્શક’ના આ સ્વ. મૃદુલાબેન મહેતાએ સરસ સંપાદન કર્યું છે. આ પુસ્તકના વિધાન સામે સંપૂર્ણપણે (absolutely) સહમત થઈ શકાય ચાર વિભાગે છે : (૧) સાહિત્ય ૨. ચિંતન (૩) ઇતિહાસ તેમ નથી. જેમણે ઊંચી સાધના કરી હોય અને અજેને જે
અને (૪) શુભકામનાઓ. એ પૈકી ચિંતન અને ઇતિહાસ કરવાનુ જેમનું લક્ષ્ય હોય એવી વ્યકિતમાં વયજન્ય આવેગ . વિભાગનું મુખ્યત્વે અહીં અવકન કરીશું.
સ્થાથી સ્વરૂપ પકડે એ સહેલાઇથી માની શકાય એવી વાત સ્વ. મૃદુલાબહેન મહેતાએ ઈ. સ. ૧૯૬૦ માં પિત
નથી. ઉપરાંત લક્ષ રાશીમાં ફરતા દરેક જીવોને દરેક નિમાં અપરિણીત રહેવા માગે છે એવો પોતાને પ્રામાણિક નિર્ણય
ઓછામાં ઓછું સ્પશેન્દ્રિયની સંજ્ઞા હોય જ છે, બીજી સંજ્ઞા ‘દર્શક’ને જણાવ્યું. એના અનુસંધાનમાં એમણે પિતાના
ન પણ હોય. એટલે પૂર્વભવોના સંસ્કાર પણ એમાં ભાગ અનુભવ, અવલોકન અને વાચન પરથી પિતાને, જે કાચા-પાકાં
ભજવે છે એટલું આસાનીથી ઉમેરી શકાય. ' ' તારણો સાંપડ્યાં, તે પહેલી નજરે થડ આધાત ઉપજાવનારાં એમના આ ચિંતનમાંથી કુટુંબજીવન વિષે સરસ ઉદ્દગા રે, લાગે. એમણે લખ્યું છે કે બ્રહ્મચર્ય કે અપરિણીત અવસ્થાને આવે છે: “વસ્તુતઃ કુટુંબજીવન એ બધા સદગુણોની આપણે ત્યાં પ્રમાણ કરતાં વધારે મહિમા ગવાય છે. મૂખભૂમિ છે' આ વાતના સમર્થનમાં તેઓ કહે છે: “માનવીની એના કારણુમાં એમણે કહ્યું છે; મનુષ્યનું સ્વમાન તેને આવશ્યક સામાજિક સદ્દગુણોની પ્રથમ તાલીમશાળા કુટુંબ છે. જે વસ્તુ અશકય લાગે તે કરવાને પ્રેરતું હોય છે. રાજ્ય કે સમાજને સદ્દગુણે જોઈએ છે તે બધા માતાપિતા-ભાઇભાંડુ, હારવાનું તેને ગમતું નથી. જે અજેય લાગે છે તેને જેય કરવાનું સગાવહાલાં જેડના સંબંધમાં કેળવાય છે, પિષાય છે. ઇશ્વર સણ ને તે કરનારને મહિમા સંસારમાં રહ્યા જ કર્યો છે. એમાં પ્રત્યેની આસ્થા ને ભક્તિ, પિતા તરફની ભક્તિ ને આસ્થા જેણે મળતી નિષ્ફળતાઓ જ તેને જીતવા માટેને ધકકે, આપે છે.’ ને અનુભવ્યાં હોય, તેને માટે તે અત્યંત મુશ્કેલ છે. તેવી જ વળી, ઉમેરે છે. એમાં સંક૯પશક્તિને ચરમ ઉત્કર્ષ થયે છે. રીતે માતા તરફને અનુરાગ-પ્રીતિ જેણે અનુભવ્યાં નથી તેને - કામવૃત્તિ પણ મનુષ્ય અનુભવ્યું કે અજેય છે. ભલભલા ઋષિ- માટે માતૃભૂમિ માટે અનુરાગ અને સ્વચ્છ નીતિ ઘણી