SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ તા: ૧-૧૨-૮૯ સંઘતિલકસૂરિવિરચિત આરામશાભાથા પ્રા. જય ત કાઠારી હરિત્રનસૂરિવિરચિત ‘સમ્યકત્વસપ્તનિ' પર સંઘતિલકસૂરિએ ` . ૧૯૬૬માં વૃત્તિ રચેલી છે. તેમાં એક દૃષ્ટાંતકથા લેખે આરામશેભાકથા આવે છે. સમ્યકત્વસપ્તતિ' વૃત્તિ સાથે પ્રકાશિત થયેલ છે (સશે. મુનિ શ્રી લલિતવિજય, પ્રકા દેવચંદ લાલચંદ પુસ્તાદ્વાર કુંડ, મુંબઇ, ૧૯૧૬) તેમજ વૃત્તિ અંતગ'ત 'આરામશાભાથા' સ્વત ત્ર રીતે પણ પ્રકાશિત થયેલ છે (સંપા. મુનિ યશે.ભવિજય, પ્રા. સુરત વડા ચૌટા સધ મૂળ ગ્રંથ પ્રાકૃતમાં છે, એની વૃત્તિ સંસ્કૃતમાં છે અને કથાના સંસ્કૃત તેમજ પ્રાકૃતમાં છે. આરામશેભાથા પ્રાકૃત ભાષામાં મુખ્યત્વે ગદ્યમાં છે, માત્ર ૨૫ જેટલી ગાથાએ એમાં આવે છે. સ‘તિલકસૂરિએ આ કથા જિનદેવ અને ગુરુ બન્નેના વૈયાવચ્ચ ( સેવાશુશ્રુષા )ના ઉદાહરણ તરીકે આપી છે આથી એમાં કુલધરકન્યાએ માણિભદ્રને ઘેર રહીને કરેલી જિનભકિત ઉપરાંત ત્રિભુવનના ગુરુઓની અનેક પ્રકારની સેવાનુશ્રુષાને વિશેષપણે ઉલ્લેખ મળે છે. સંઘતિલકસૂરિની કૃતિને આધાર દેવચન્દ્રસૂરિની કૃતિ જ છે અને કથાંશેમાં એ એનાથી ભાગ્યે જ ફરક બતાવે છે એ સ્થાને પણ મહત્ત્વનાં કહી શકાય એવાં નથી જેમકે ૧. અહીં ગામનામ થલાશ્રય નહી પણ (બલાસ) છે. પલાશ ૨. અગ્નિશર્માની પત્નીનું નામ જવલનશિખા નહીં પણ અગ્નિશિખા છે. ૩. દેવચન્દ્રની કૃતિમાં વિદ્યુત્પ્રભા આંખી ચેળતી હતી તેથી દેવતા નથી. એવે નિણય થયેલા. અહી એને નિમેષ-ઉન્મેષ થાય છે એવી સ્પષ્ટ વાત છે, ૪. રાજાના ખાદ્યપદાર્થની પરીક્ષાની વાત અહી નથી. ૫. આરામશેભાને પિયર મેલવા માટે મત્રીનુ સમય ન મેળવ્યાની અહીં વાત નથી પશુ આરામશેભાને મંત્રીની સાથે મેકલવામાં આવે છે. ૬. દેવચન્દ્રસૂરિની કથામાં આરામશેભા ચાર વાર પુત્રને જોવા આવે છે તેવુ આ કથામાં પણ બને છે. દેવચન્દ્રસૂરિની કથામાં ત્રીજી રાત્રે રાજા શુ થાય છે તે જોવા ઊભો રહે છે, આરામશાભાને જોઇ તે વિચારમાં પડે છે અને તે દરમ્યાન આરામશેાભા જતી રહે છે. ચેાથી રાતે એ આરામશેાલાને રાકે છે. સતિલકરની કથામાં રાજા ચેાથી રાતે જ શું થાય છે તે જોવા ઊભેો રહે છે અને તે જ રાતે આરામશેભાને રાકે છે. ૭. શ્રીદત્ત વસંતદેવને પિતરાઇ હોવાનું અહીં’ જણાવાયુ છે. પ્રથમ જીવન ૮. દેવચન્દ્રસૂરિએ જિતશત્રુ તથા આરામશેાભા બન્નેને. ગુરુએ પેાતાના પદના પ્રવર્તાવનાર એટલે ઉત્તરાધિકાી તરીકે સ્થાપ્યાં એમ કહ્યુ હતુ. અહીં જિતશત્રુને ગણધરપદે ને 'આરામશોભાને પ્રવ્રુતિનીપદે સ્થાપ્યાં એવા ઉલ્લેખ છે, જે વધારે યાગ્ય છે. પત્રસ્વમાવું તે આ કૃતિમાં કે બદલાતા નથી પરંતુ ક્યાંક ક્યાંક એને થાડા વધારે ઉડાવ અપાયા છે. જેમક બ્રાસનું તણખલું'ય તેાડતી નથી' એમ કહી આરામશેાભાની એમાન માની આળસુ પ્રકૃતિ પ્રત્યક્ષ કરાવી છે, તે આરામશોભા પ્રસૂતિ માટે પિયર જાય છે ત્યારે એમાન મા પેાતાનુ મન અપ્રકટ રાખીને દાસીની જેમ ફા' કરે છે એમ કહી એની કપટક બતાવી છે અને કૃત્રિમ વિલાપ કરતી માતાને પટુકુ કપટનાટકનટિકા' જેવું ભારે બિરુદ પણ વળગાડયું છે. મનેલાનિરૂપણમાં સામાન્ય રીતે થાડી વધારે સ્ફુટતા છે અને કવચિત્ એકાદ રેખા પણ ઉમેરાયેલી છે. દાખલા તરીકે, પતિ ઢાડી ગયા પછીના કુલધરકન્યાના વિલાપમાં અહીં ‘પૂર્વે કરેલાં કર્મોંમાંથી ન છુટાય' ‘શીલ જીવન કરતાં પણ અધિક છે' વગેરે વિચારેશ ગુંથાયા છે અને કાઇ ધ’નિક' ણિકને આશ્રયે જઇ ‘અનિ ંદનીય’ કર્મો કરીને ગુપ્તરા કરવાની વાત આવે છે. સંસ્કૃતિલકસૂરિના કથાનકમાં જે થ્રેડેડ વિસ્તાર થયેલા છે તેમાં સુવિચારાત્મક તે અર્થાન્તરન્યાસી સુભાષિતાની મદદ સ્પષ્ટ જોઇ શકાય છે. સુખશીલા, આળસુ અપમા આવી તેથી વિદ્ય પ્રભાનું દુઃખ ઊલટુ વધ્યું આ સ ંદર્ભ'માં વિદ્યુત્પ્રભા કમ'બેગની અનિવા ́તાને ઉલ્લેખ કરે છે તે એક સ ંસ્કૃત અને એક પ્રાકૃત ગાયા પણ ઉદ્ધૃત થાય છે. અક્ર નિયતિવાદને પ્રગટ કરતી સ ંસ્કૃત ઉતિ જોવા જેવી છે ‘યસ્માચ્ય ચેન ચ યથા ચયા ક્યચ્ચ યાવચ્ચ યંત્ર ૨ શુભાશુભ આત્મકમ, તસ્માચ્ય તેન ચ તથા ચ તદ્દા ચેતસ્થ્ય તાવચ્ચે તંત્ર ચ કૃતાન્તવશાદ્ ઉઐતિ.' કુલવરકન્યા માણિભદ્રને આશરો લેતી વખતે ‘સ્વચ્છ ંદ સ્ત્રીની દુષ્ટતા નિંદા કરે' એમ કહી સ્ત્રીને બાળપણમાં પિતાનુ, યૌવનમાં પતિનું તે વૃદ્ધત્વમાં પુત્રનું અનુશાસન હાય છે એ જાણીતા બ્લેક ટાંકે છે. માણિભદ્રને ઘેર પોતાના ગુણાથી કુલધરકન્યા બધાનું મન જીતી લે છે. ત્યારે કવિ સંસ્કૃત સુભાષિત આપે છે કે ‘જ્ઞાતિસ બધા આડંબર નહીં પણ ગુણ્ણા જ ગૌરવનું કારણ બને છે. જંગલનું ફૂલ આપણે ગ્રહણ કરીએ છીએ, ત્યારે અર્જીંગમાંથી જન્મેલા મેલ તએ છીએ ' પરિસ્થિતિએ પદાર્થોં ભાવ, શ્વેત'ના વગેરેને મૂત'તા આપવાનુ, એમને જરા ધૂટીને વણ'વવાનું સતિલકનુ વલણ છે. આરામશેભાને વધુ ઘટયું ખાવા મળે છે એમ કહેવાથી એમને સ તા થતા નથી ‘અરવિસં. શીતલ લૂખું, સેંકડા માખી પડેલુ, વધેલુધયેલુ એ ખાય હૂં' એમ એ કહે છે, જેના ચરણકમળને અનેક સામતે નમે છે' એવી સાદી ઉકિતને સ્થાને તેન મત નરેસરેના મુગટાના અમ મકર થી જેના પાત્ર વાસિત છે' એવી છટાદાર ઉકિતએ ચારે છે. નાગ છટકી ગયો તેથી ગાડિકાને થયેલી . નિરાશા ને અકળામણુ એ એમના અનુભાવાથી મૂર્ત કરે છે હાય છાડેલી કુલધરકન્યાની કારક ચિત્ર ઊભું કર્યુ ઝાંખા વ્યાકુળ ત્રસ્ત દેશનું કવિએ સાક્ષા છે-આમતેમ તવતરવ‘દ્રષ્ટિ નાખે
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy