________________
પ્રબુદ્ધ જીવન
" તા. ૧-૧-૮ પિતાને સિદ્ધસેન દિવાકર આગળ અશિક્ષિત તરીકે ઓળ
મહિલા વકતૃત્વ તાલીમ વર્ગ ખાવે છે એમાં એમની નમ્રતા રહેલી છે. તેઓ લખે છેઃ
* સંધના ઉપક્રમે શુક્રવાર, તા. ૯મી ડિસેમ્બર, ૧૯૮૮ થી
વકતૃત્વશકિતની ખીલવણી કરવા બહેને માટે તાલીમ વર્ગ कब सिद्धसेनस्तुतयो महार्या अशिक्षितालापकला कवचेषा । .
સંઘના કાર્યાલયમાં શરૂ કરવામાં આવશે, જેની વિગત નીચે तथापि यूधाधिपतये: पथस्थः स्खलद्गतिस्तस्य शिशुन शोच्यः ॥
પ્રમાણે છે : વીતરાગ રત્ર' કદની દષ્ટિએ સુદી કૃતિ છે.
(૧) છ સપ્તાહનું આ સત્ર રહેશે. (૨) સમય દર શુક્રવારે
બપોરના ૨-૩૦ થી ૪-૩૦ સુધીનો રહેશે. (૩) સત્ર ફી કુલ ૧૮૮ શ્લેકમાં લખાયેલી આ કૃતિ વીસ ‘પ્રકાશમાં
રૂ. ૫૦/- રાખવામાં આવી છે. (૪) આ વર્ગનું માધ્યમ વિભક્ત છે. એમાં હેમચંદ્રાચાર્યે તે ઉલ્લેખ કર્યો છે કે
ગુજરાતી ભાષા રહેશે. (૫) સંઘના સભ્યને પ્રથમ પસંદગી “આ વીતરાગસ્તવથી કુમારપાળ રાજા પહેલા ફળને
આપવામાં આવશે. (૬) વગ માટે “વહેલા તે પહેલાના ધોરણે પ્રાપ્ત કરે.”
વધુમાં વધુ ૨૦ બહેને લેવામાં આવશે. ' श्रीहेमचन्द्रप्रभवाद् वीतरागस्तवादितः ।
આ વગના અધ્યાપક : પ્રા, ધીરેન્દ્ર પ્રેલિયા कुमारपालभूपाल प्राप्नोतु फलमीप्सितम् ॥
આ તાલીમ લેવા ઇચ્છનારે સંધના કાર્યાલયમાં સંપર્ક
સાધવા વિનંતી. કુમારપાળ રાજા માટે એમણે ઑત્રની રચના કરી છે,
જોતિબહેન પ્રદચંદ્ર શાહ કે. પી. શાહ જેમાં આરંભમાં દેવ દ્વારા વીતરાગ પરમાત્માના કરાતા
સંયોજક નિરુબહેન એસ. શાહ જુદા જુદા અતિશયોનું વર્ણન કરવામાં આવ્યું છે. અને
| ત્યાર પછી
મંત્રીઓ : મહત્તા, ઉત્કૃષ્ટતા શામાં
જૈનદર્શનની ફ, રહેલી છે તે દર્શાવવામાં આવ્યું છે. આ સ્તંત્રમાં કવિની
અસ્થિ સારવાર કેન્દ્ર દાર્શનિક પ્રતિભાનાં જેમ આપણને દર્શન થાય છે તેમ આ
,
સંધના ઉપક્રમે નિષ્ણાત અસ્થિ ચિકિત્સક છે, જે પી. શરણાગતે આવેલા અને ભકિતભાવથી સભર એવા ભકતજનના
પીઠાવાલા દ્વારા હાડકાંના રોગેની નિઃશુલ્ક સારવાર દર રવિવારે હદયની અદ્રતાનાં પણ દર્શન થાય છે. “વીતરાગસ્તોત્ર'ની નીચેની પંકિતએ તેની પ્રતીતિ કરાવે છેઃ
સવારના ૯-૩૦ થી ૧-૩૦ સુધી પરમાનંદ કાપડિયા સભાગ્રહ
૩૮૫, સરદાર વી. પી. રોડ, રસધારા કે ઓપરેટિવ સોસાયટી, - ઃ વરમારના વરં થોતિ પમ: વાંચ્છિનામું !
બીજે માળે, વનિતા વિશ્રામની સામે, પ્રાર્થના સમાજ, - આવિસ્થા તમg: વરણાયામરન્તિ તમ્ .
મુંબઈ-૪૦૦૦૦ (ફેન: ૩૫૦૨૯૬) ખાતે આપવામાં આવે છે. यस्मिन् विज्ञानमानन्द ब्रह्म चैकात्मतां गतम् ।
. આ ઉપરાંત સંઘના ઉપક્રમે દર મહિનાના છેલ્લા રવિવારે
બપોરના ૨-૩૦ થી ૫-૦૦ સુધી શ્રી વર્ધમાન સ્થાનકવાસી स श्रद्धेयः स च ध्येयः प्रपद्ये शरणं च तम् ॥
જૈન શ્રાવક સંધ, ઝાલાવાડનગર, સી. ડી. બરફીવાલા માર્ગ, કુમારપાલપ્રબંધમાં હેમચંદ્રાચાર્યની વિનમ્રતાને એક જહુ લેન, અંધેરી (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૫૮ ખાતે ડે. જે. પ્રસંગ વર્ણવવામાં આવ્યું છે. એક વખત હેમચંદ્રાચાર્ય જે. પી. પીઠાવાલા દ્વારા ઉપરોકત સારવાર વિનામૂલ્ય કુમારપાળ રાજા સાથે શત્રુંજય તીર્થની યાત્રાએ ગયા હતા.
અપાય છે. જરૂરિયાતવાળા દરદીઓ અવશ્ય તેનો લાભ ઉડાવે તેવી વિનંતી છે. " , ,
' ' ત્યાં ઋષભદેવ ભગવાન સમક્ષ હેમચંદ્રાચાર્યે ધનપાલ કવિએ બનાવેલી “ઋષભપચાશિકા'માંથી ગાથાઓ બેલીને પ્રભુની
પ્રવીણચંદ્ર મંગલદાસ શહ. સ્તુતિ કરી. એટલે કુમારપાળે કહ્યું, “મહારાજ ! આપે તો
કે. પી. શાહ ' સજક
નિરુબહેન એસ. શાહ અનેક ગ્રંથ લખ્યા છે, અને સુંદર સ્તુતિઓ પણ લખી છે.
મંત્રીએ આપ ધારે તે અત્યારે તરત નવી સ્તુતિ પણ બનાવી શકે એમ છે. આપની પોતાની રચેલી સ્તુતિ બોલવાને બદલે આપ કવિ
કડાદમાં નેત્રયજ્ઞ છે ધનપાલની સ્તુતિ કેમ બોલ્યા?’ હેમચંદ્રાચાર્યે કહ્યું, “ધનપાલની - સંઘના આર્થિક સહયોગથી “કડોદ-હરિપુરા વિભાગ સ્વતિ ભકિતભાવથી જેવી સભર છે એવી મારી સ્તુતિ નથી.' વેલફેર સોસાયટીના ઉપક્રમે કડોદ (તા. બારડોલી જિ. વસ્તુતઃ હેમચંદ્રાચાર્યું. આ પ્રસંગે માત્ર વિનમ્રતા જ વ્યક્ત
સુરત) મુકામે શ્રી દામોદરદાસ ગાંધી હોસ્પિટલ દ્વારા કરી હતી.
.
નેત્રયજ્ઞનું આયોજન તા. ૪થી . ડિસેમ્બર, ૧૯૮૮ના
કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમ, વ્યાકરણ, કાશ, મહાકાવ્ય. કાવ્યાલંકાર વગેરે
સવને વિનંતી છે. - '* * * * * પ્રકારનું હાલ ઉપલબ્ધ એવું ત્રણ લાખ શ્લેકપ્રમાણું સાહિત્ય લખનાર મહાન જૈનાચાય" કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે સ્તોત્રના,
રસિકલાલ લહેરચંદ શાહ , કે. પી. શાહ
સંજક. ૧-૬ પ્રારની પણ ઉત્તમ કવિની કૃતિઓની રચના કરી છે." --
નિરુબહેન એસ. શહુ his; ન vi"live #hot _રમણલાલચી. શાહ
: કક: ૬ મંત્રીઓ