SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH. By / Sonth 54 Licence No. : 37 છે પ્રબુદ્ધ જીવન | IT - મુંબઈ, તા. ૧-૧૨-૧૯૮૮: : : : : ': ' વાર્ષિક લવાજમ રૂા. ૩૦/- છૂટક નર્ત રૂા. ૧૫૦ -- મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર - - * પરંશમાં વાર્ષિક રૂ. ૩૦૮ : : : : : : : તત્રી રમણલાલ ચી. શાહ . . . . . . તત્રી. રમણલાલ વ. શાર્ક : . . . . . . . . * સ્તોત્રકાર હેમચંદ્રાચાર્ય હેમચંદ્રાચાર્યના સમગ્ર સાહિત્યમાંથી કે એક કૃતિ સાડા , (૭) વીરે પ્રવૃતૈિક્ટીર્તિદત્તિનિયઃ : આઇ સૈકાથી વધુ સમયથી જ રોજ કયાંક ને કયાંક બોલાતી સંખેધન (૮) બીવીર ! મä વિઇ 1 , :. રહી હોય તે તે “સકલાહંત સ્તોત્ર છે. એમાં ચાર નિક્ષેપ. સવક્ષેત્ર અને સવંકાલ વિશે રહેલા અરિહંત પરમાત્માના હરિભદ્રસૂરિની જેમ હેમચંદ્રાચાર્ય પણ સાંપ્રદાયિક સ્વરૂપના સવંદન મહિમાગાન સાચે વર્તમાન ચેવીશીના પ્રત્યેક સંકુચિતતાથી પર હતા. તેઓ અન્ય ધર્મ પ્રત્યે ઉદાર અને -તીર્થકર માટે એ દરેકની વિશેષતા દર્શાવતા શ્લોકાની રચના છે. સમન્વયકારી દષ્ટિ ધરાવનાર હતા એની પ્રતીતિ એમનું એટલે કે પણ જિનમંદિરમાં જિનપ્રતિમાનાં દર્શન કરતી વખતે મહાદેવસ્વૈત્રી કરાવે છે. હરિભદ્રસૂરિએ જેમ “મહાદેવાષ્ટક તે તીર્થંકર વિશેના હેમચંદ્રાચાર્યના “સલાહંત તેત્રમાંથી લખ્યું છે તેમ સિદ્ધરાજ સાથે સોમનાથની યાત્રાએ ગયેલા શ્લેક બેલવાની પરંપરા જૈનમાં આજ સુધી ચાલી આવી છે. તે પ્રસંગે હેમચંદ્રાચાર્યે “મહાદેવસ્તોત્ર' લખ્યું હોવાનું વળી સંપૂર્ણ સકતાહંત તેત્રને ત્યવંદન અને પ્રતિક્રમણની મનાય છે. અનુષ્યપ છંદમાં અને છેલ્લે એક શ્લેક આર્યા ક્રિયાવિધિમાં પણ સ્થાન અપાયું છે એ દર્શાવે છે કે હેમચંદ્રા- છંદમાં એમ ૪૪ શ્લોકમાં એમણે આ સ્તોત્રની રચના કરી છે, ચાર્યની આ લધુ તેત્રકૃતિમાં કેટલું સામર્થ્ય રહેલું છે. આમ જેમાં એમણે મહાદેવના સ્વરૂપને અર્થવિસ્તારથી દર્શાવ્યું છે. છતાં, જોવાનું એ છે કે સકલાર્વત તેત્રની રચના હેમચંદ્રાચાર્ય એમાંને નીચેને શ્લેક સુપ્રસિદ્ધ બની ગયું છે : કઈ સ્વતંત્ર તેવકૃતિ તરીકે નથી કરી, પરંતુ બત્રીસ હજાર મયથી ગ7:ઝનના નાગાચાર થયyવારતા રહ્યા ક પ્રમાણે મહાકાય પુરાણકાવ્ય જેવી કૃતિ ત્રિષષ્ટિશલાકા ब्रह्मा वा विष्णुर्षा हरो जिनो वा नमस्तस्मै ॥ પુરુષચરિત્ર'માં આરંભમાં, સ્વયંભૂ અને પુષ્પદંત જેવા મહાકવિઓની પરંપરાને અનુસરીને, નમસ્કાર અને આશીર્વચનના (ભવરૂપી બીજના અંકુરને ઉત્પન્ન કરનારા રાગાદિ જેમના રૂપમાં વીસ તીર્થંકરે માટે લખેલા મંગલક તરીકે રચના ક્ષય પામ્યા છે, તે બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે જિનને નમસ્કાર કરી છે. વળી તેમાં પરિશિષ્ટ પર્વના ચાર મંગલક ઉમેરતાં કુલ ૩૦ શ્લોકની રચના થઈ અને તેમાં બીજ પાંચ ક હેમચંદ્રાચાર્ય જે બે દ્વાત્રિશિકા લખી છે તે સિદ્ધસેન ઉમેરાતાં કુલ પાંત્રીસ શ્લેકની રચના થઇ. આ રીતે ‘સલાહત દિવાકરની એવી કૃતિઓની રચનાશૈલીએ લખી છે. બત્રીસ તેત્ર’ સ્વતંત્ર સ્તોત્ર તરીકે એના ત્રથમ કના પ્રથમ શબ્દ શ્લોકની આ રચનાઓમાં બંનેમાં ૩૧ શ્લેક ઉપજાતિ છંદમાં ઉપરથી નામ પામીને પ્રચલિત બની ગયું છે. તેના અંતિમ અને છેલ્લે લેક શિખરિણી છંદમાં લખેલું છે. બંનેમાં શ્કે કમાં બધાં મહત્વનાં તીર્થોનું સ્મરણ પણ કરી લેવાયું છે. આ રત્રકૃતિમાં પણ મહાન વૈયાકરણ હેમચંદ્રાચાર્ય અછતા ભગવાન મહાવીરસવામીની સ્તુતિ કરેલી છે. અન્યયોગવ્યવચ્છેદ-. દ્વાત્રિશિકા'માં ભગવાન મહાવીરના અતિશય વધીને પછી, રહ્યા નથી, કારણું કે “લી: સર્વાયુજાહિતી: એ એક જ ન્યાય, વૈશેષિક, મીમાંસા. વેદાન્ત, સાંખ્ય, બૌદ્ધ અને ચાર્વાક શ્લેકમાં “ધીર શબ્દ એમણે પહેલેથી છેલ્લી સુધીની વિભકિતમાં એ અન્ય દેશની સમીક્ષા કર્યા પછી જૈન દર્શનની વિગત નીચે પ્રમાણે. અનુક્રમે વાપરી બતાવ્યું છે: સવિશેષ મહત્તા દર્શાવી છે. એમણે કહ્યું છે કે વીતરાગથી | વિભકિત (૧) સર્વસુરેન્દ્રનંદિતો - " ચડિયાતું કેઈ દશન નથી અને અનેકાન્ત વિના બીજે " , (૨) રો ફુવા: સંમિતાઃ . કે શ્રેષ્ઠ ન્યાયમાગ નથી. (૩) પગામિત: રવમૅનિવયો '' હેમચંદ્રાચાર્યની આ બંને બત્રીસીએ તત્વજ્ઞાનથી ગર્ભિત " ૯૪) નાથ નિ : - - - - છે. એમણે વિવિધ દેશની બહુ ઝીણવટથી સમીક્ષા કરી છે.. એટલે બુદ્ધિવાદીઓને તે વિશેષ ગમે એવી છે. વળી, રચનાકૌશલ ફાર હમ લોન લીધુંમિ પ્રવૃત્તિમાં અને ભાવાલાયિને કારણે તે કવિત્વની ચીટિએ પણ - ર : (૧) વીર થોડું સાર બિરાજે છેઆવી ઉત્તમ કૃતિઓ આપવા છતાં હેમચંદ્રાચાર્ય
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy