________________
તા. ૧-૧૧-૮૮ અને ૧૬-૧૧-૮૮
પ્રબુદ્ધ જીવન
કોશિશ કરી નથી, ઊલટે એમનાથી સંક્ષેપ થયે હશે. પરંતુ એકબે સ્થાને સામાજિક સદભને પ્રગટ કરતા વિચાર વિસ્તારથી અભિવ્યકત થયા છે તે સેંધવા જેવા છે. જેમકે કૃત્રિમ વિલાપ કરતી અપરમા પિતાની પુત્રીને સારું થાય એ માટે કુલદેવતા તથા ગ્રામદેવતાની પૂજાના, મહાયાત્રાના લોકોને જાતજાતની નવી વાનગીઓ જમાડવાના સ ક કરે છે ! અનેક પુત્રીએ હવાનું દુઃખ કુલધર ભારે તીવ્રતાથી વ્યકત કરે છે : અહો ! પુત્રીઓએ કેવળ અમારું ઘર જોયું છે ! કેમકે શપધ લઇને અમે મના કરી છે છતાં જાણકાર હોય એમ આવ્યા કરે છે... પુત્રી મૂર્તિમાન ત્રણ છે. એક પુત્રીએ પુત્રને હમણાં જન્મ આપે છે. એને તરત જ આભૂષણ મેકલવાં જોઇશે. લગ્ન વખતે મેસાળું ને નિશાળે બેસાડતી વખતે મહત્સવ કરે પડશે. જે સ્નેહવૃદ્ધિના હેતુથી એક જ ગામમાં પુત્રી આપે છે તે પિતાના ઘરને બાળીને જાતે બહાર નીકળવાનું કરે છે.
જ્યારે જ્યારે જુઓ ત્યારે તમારે જમાઈ માટે ભેજનેસવ કરવાને. યમ તે એક વાર આપણને હણે છે, પણ જમાઈ ધનહાનિ કરીને આપણને સેંકડો વાર
હણે છે. ધનરૂપી વૃક્ષમાં લાગેલા કીડાના જેવા પુત્રીવિષષક આ. આચારોથી એ વૃક્ષ ખવાઈ જાય છે. પુત્રીએ ખરેખર વૈરિણીઓ છે.”
આ કવિની સૌથી વધુ નોંધપાત્ર ખાસિયત તે છે અર્થાન્સરન્યાસી તિઓને પ્રચુર વિનિયોગ. બેત્રણ કડીએ આવી એક ઉક્તિ હોય જ. કથાના આરંભમાં જ જુઓ. વિદ્યભાની માતાના મૃત્યુની વાત થતાં કવિ કહે છેમૃત્યુ તે સર્વદા સનાતન છે.' તરત વિદ્ય-પ્રભાના અવિરહ ચાલતા ઘરકામને અનુલક્ષીને કહે છે- “ગૃહમીઓને શાંતિ કયાંથીવિદ્ય-પ્રભાને ગતચેતન પિતા ઘરની ચિંતા કરતા નથી, એટલે વળી કવિ એક તારણ મૂકે. છે- ‘કુશિક્ષિત. ઉદય-અસ્તને જાણતા નથી.” વગેરે. આખી કથામાંથી અવક એક જેટલી ઉક્ત તે જરૂર ભેગી કરી શકાય.
આ બધુ છતાં વિનયચન્દ્રસૂરિની આ કૃતિમાં કથા કૌશલ કે કાવ્યરસની દ્રષ્ટિએ પ્રભાવિત કરે એવું ઘણું ઓછું છે એમ કહેવું જોઈએ.
મુનશીની સામાજિક નવલકથાઓ – થોડાક સંકેતો
મૂન છે. પ્રવીણ દરજી મુનશી એમના જીવનના અને સાહિત્યના સંદર્ભમાં ચવિંચવણ છે. હાથપગ માપદને જ છેવટના ગણી લઈ એવી ઘણીબધી રીતે ચર્ચાસ્પદ રહ્યા છે. પ્રવાહમાં તણુય તે બીજા. કૃતિઓની તપાસ થઈ છે. વાસ્તવમાં મુનશીને જે ન્યાય આપવા તે તે સામે પૂરે તરનાર વ્યકિત છે. એ ઇચ્છે છે તે કરે છે જ. માગતા હોઈએ તે., મુનશીથિત માપદંડને જ વધુમાં સાચું લાગે છે એ નિભીકપણે કહે છે, એમના આ વિભાવને વધુ ઉપયોગ તેમની કૃતિઓની ચર્ચા વેળા કરવો રહ્યો. અહીં લીધે સમાજ અને સાહિત્યના પરંપરાગત વહેણથી તેમણે તેમની સામાજિક નવલકથાઓની વિરતારે ચર્ચા કરવાને ઉફરા જવું પડયું છે, વિવાદના ચાકડે અવારનવાર ચઢવું ઉપક્રમ રાખ્યો નથી. કૃતિઓના બધા અંશને પણ લક્ષમાં પડ્યું છે. આવી વસી" કઈક ખમીરવંતા સર્જકને લઈ વાત કરવાનું મનમાં નથી. પશુ સામાજિક નવલકથાઓ. કપાળે જ લખાઈ હોય છે. મુનશીનું સમગ્ર વ્યકિતત્વ એ રીતે સંદર્ભે થડાક સંકેત કર્યા છે, મુનશીની તવિષયક ઘણેબધે ખૂણેથી અભ્યાસનીય બની રહે તેવું છે. '
વિભાવનાનું કિંચિત સ્મરણ કર્યું છે. સંભવ છે એમાંથી એમના વ્યકિતત્વનું ચાલકબિન્દુ આવી વિવાદાસ્પદના છે અને
પેલી કૃતિઓને સમજવાની કઈ ચાવી મળી રહે. એનું પ્રભવસ્થાન કોઈકથિત નાસિકસિઝમમાં છે તેઓ તેમની સામાન્યતઃ ટેસ્ટયથી માંડીને ટાગોર કે ગોવર્ધનરામ જાતના અઢળક પ્રેમમાં હતા. એટલું જ નહિ કંઇક અહમભાવ સુધીના મહાન ગયેલા નવલકથાકારેનું યાન બહુશઃ લાગે એ સ્તરેથી તે પિતાની જાતને ઘણીબધી રીતે પર અને સમાજલક્ષી નવલકથા તરફ વધુ રહ્યું છે. આવી કૃતિ તત્કાલીન ઉપર જોતા હતા. આથી જ સીમલ્લંધન માટે તેઓ ઉત્સુક સમાજના જ્ઞાનકેશને ધમં દાખવે છે. એમાં અનેક ખૂણેથી રહેતા, પરંપરાથી અલગ પડી નવું કરવા ઉધામા કરતા, સામાજિક સંદર્ભે આવે છે અને ભિન્નભિન્ન સ્તરેથી ચીલાચાલુની ટીકા કરી. ચીલે ચાતરવા મથતા. એમના
ઊંચકાઈ આવેલાં પાત્રો દ્વારા સમાજનું અરવા ચિત્ર જીવનને અને શબ્દને વિકાસ જોવા ફરી ફરીને આ સુજાય છે. આવી કથાને વાચક પાત્ર સાથે પિતાનું સાદેશ્ય બિન્દુ ઉપર આપણે આવવું પડે તેમ છે. અલગ પડવાની આવી
ખેળને હેર છે. આવી કૃતિનાં પાત્રે સહેલાઈથી ઓળખ મહત્ત્વાકાંક્ષા અને સાથે ગુજરાત અને ભારતના ભવ્ય અતીત
શકાય તેવાં હરતાં ફરતાં Life-ike હોય છે. સ્વાભાવિક રીતે જ પ્રત્યેને તેમને ઊંડો અનુરાગ-એમના શબ્દને વિસ્તારે છે,
આવી કૃતિઓમાં સંકલના એકદમ ઊપસી આવતી નથી.. ચરિત્ર એમાં પ્રાણુ પૂરે છે. એતિહાસિક નવલકથા કે નાટક જ
પણ ઘણું ખરું પ્રગતિશીલ લાગે. લેખકનું માને પાત્રના નહિઃ તેમની સામાજિક નવલે સુદ્ધાં કેઈક ને કોઈક રીતે
વિકાસ કરતાં એને નવી નવી સ્થિતિએ વચ્ચે મૂકી આપવામાં એમના બહુમુખી વ્યકિત,વનાં દુલ ખેલતી રહે છે-કયાંક પ્રત્યક્ષ
વધુ કયું હોય છે. એવાં પાનાં મૂળિયાં સમાજમાં છે, રીતે તે કયાંક પ્રતિકૃતિ રૂપે આવીને પેલું એમનું નાસિં'સરૂ૫
એમાં જ એ ખીલે-પાંગરે, એમાંથી જ તેમનું વ્યકિતત્વ ઘાટ એના વિલક્ષણ રગ બતાવતું રહે છે.
થતું જાય. સમાજને સંભ ખસી જતાં તે પાંગળું બની -
રહે, આવી રચના સમાજની અને આપણુ ખુદની પ્રકૃતિને મુનશીની સામાજિક નવલકથાઓ પણ એમના એવા સમજવાની મહત્ત્વની ભૂમિકા પૂરી પાડે છે. આવી કૃતિમાં વિલક્ષણ વ્યકિત,વની નીપજ છે. એમની ઐતિહાસિક નવલ- એકંદરે સમાજની બાહ્ય સ્થિતિને કે મનુષ્યનાં બાહ્ય વૃત્તિ કથાઓને મુકાબલે એમની સામાજિક નવલકથાઓની ચર્ચા અંત્યલ્પ વલણને તાકવાનું વધુ શક્ય બનતું હોય છે. આંતરિક ખણખેદ થઈ છે. અને જે કંઇ ઘણું કહેવાયું–લખાયું છે તે પણ નહિવત દેખાય છે. લેખકને ચિંતન મન માટે પણ પ્રરે