________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૮૮ અને ૧૬-૧૧-૮૮
સિવતરફથી
પ્રકાશિત
પરીક્ષા માટે નથી
વિનયચંદ્રસૂરિ વિરચિત આરામશોભાકથા
છે. જયંત કોઠારી દેવચન્દ્રસૂરિકૃત મૂલશુદ્ધિપ્રકરણવૃત્તિ’ પછી વિનયચન્દ્રસુરિકત
૧૨. આરામશોભા પિતાના પુત્રને રમાડવા અહીં બે જ મુનિસુવ્રતરવામિચરિત'માં આરામશેભાનું કથાનક મળે છે. રાત આવે છે અને બીજી રીતે જ રાજા એને રોકે છે. મુનિસુવ્રતસ્વામિચરિત’ પ્રકાશિત છે (સ પા. વિક્રમવિજ્યગણિ
૧૩. રામશેભાની ઓરમાન બહેનને છેવટે રાજા તથા મુનિ ભાસ્કરવિય પ્રક. લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા,
સ્થલાશયે મોકલી આપે છે એમ અહીં વર્ણવાયું છે.. છાણી. ૧૯૫૭). કૃતિને રચનાસમય : પ્રાપ્ત નથી પણ કવિની અન્ય કૃતિઓ સં. ૧૩૨૫ (ઈ. ૧૨૬૯) અને
૧૪. ચંપાપુરીથી સ્ત્રીને લઈને નીકળેલ નંદન રસ્તામાં સં. ૧૩૪૫ (ઈ. ૧૨૮૯)ની મળે છે. સંસ્કૃત પદ્યબદ્ધ આ
મારી નગરી ચંપાપુરી દૂર છે એમ વિચારે છે એ સરતચૂક કતિના બીજા સર્ગમાં બ્લેક ૭૪૧થી ૧૦૫૯ સુધી આરામ
જણાય છે. એ નગરી તે કાસલા. શેભાકથા છે. એટલે ૩૧૯ કડીની આ રચના છે.
કેટલાક ફેરફાર તે કથા ઝડપથી ચલાવવા જતાં થયેલા કથાતત્ત્વની દ્રષ્ટિએ કૃતિ દેવચન્દ્રસૂરિની કૃતિથી થોડો
જણાય છે. એ કારણે કયાંક-કયાંક પ્રસંગનિરૂપણું અદ્ધર પણ
રહી ગયું છે. જેમકે આરામશોભા સગર્ભા હોવાનું જાણવા ફરક બતાવે છે. એવાં કેટલાંક સ્થાને નીચે મુજબ છે :
મળે, એથી ઓરમાન મા અગ્નિશર્માને શિખવાડીને એકલે એવું ૧. અહીં દેશનામ મુસા છે, ગામનામ રથલાશય છે.
નિરૂપણ અહીં નથી. રાજદરબારમાં ગયા પછી અગ્નિશમને નંદનના પિતાનું નામ નંદ નહીં પણ ગણેન્દ્રભૂતિ છે, વસંત- પુત્રી સગર્ભા છે એમ જાણવા મળે છે અને એ જાતે જ જાણે દેવના નામનો ઉલ્લેખ નથી અને ઉદ્યાનપાલકનું નામ પાલક
ત્ર કરે છે. પહેલી પ્રસૂતિ પિયર થાય એવી દલીલને લાભ આપવામાં આવ્યું છે.
પણ અહીં લેવાયેલ નથી. એ જ રીતે નંદન ચંપાપુરી આવે ' ૨. થલાશય પર્વતની તળેટીની નજીક આવેલ છે, એની છે તે પૂર્વેની કથા એકદમ ટૂંકમાં કહેવામાં આવી છે અને આજુબાજુ ઘાસ પણ નથી, એ મરુસ્થલ જે પ્રદેશ છે, શ્રીદત્ત શ્રેષ્ઠી માટે સંદેશ લઇને એ આવ્યું હતું એટલા ઉપરક્ષેત્ર છે એમ કહેવામાં આવ્યું છે. તેથી વિદ્ય»ભા પછી ઉલ્લેખ પછી કુલધરકન્યાને રેતેરાત પરણીને એ ચાલ્ય
જાય છે. • સૂતેલી બતાવાઈ છે તેં પણ તૃણ વગરના પ્રદેશમાં.
૩. વિદ્ય–ભાને પિતા વિભવથી એટલે કે પૈસાથી બીજી વિનયચન્દ્ર વણનાદિકમાં મર્યાદિત રસ બતાવ્યા છે. પત્ની લાવ્યા એમ કવિ કહે છે અને નિરીક્ષણ કરે છે કે
અહીં નગરશેભાવન નથી, છત્રત્રયવર્ણન નથી. સ્ત્રીઓ ધનને જ વશ હોય છે. સમાજચિત્રણની દ્રષ્ટિએ આ વાસભવનવણું નથી; પણ એને સ્થાને પુત્રભવનનું નોંધપાત્ર ઉમેરણ છે.
વર્ણન છે જેમાં ચારે દિશામાં કદંબ વૃક્ષ પર રક્ષા. ૪. વિદ્ય–ભા દેવતા હોવાને ભ્રમ થાય અને પછી શરીરની
યંત્ર બાંધેલાં છે' જેવી લાક્ષણિક વીગત ગૂથાય છે. ગામવર્ણન
સાદુ છે, વિધુત્રભાનું રૂપવર્ણન ૯૫ અને રૂઢ છે પણ, નિશાનીઓ પરથી એમ ન હોવાની ખાતરી થાય એવી વાત અહીં નથી.
આરામશોભાને મળેલા ઉદ્યાનનું છટાયુક્ત વર્ણન છે અને
સે પડાવનું પણ તાજગીભર્યું વન છે-ઘેડાઓને દુર્વા ૫. ગાયે ભડકીને નાઠી એમ નહીં, પણ વિદ્ય-પ્રભાત
વનમાં પડી દેવામાં આવ્યા છે, સૈનિકે પાંદડાંઓની પથારી, સૈન્યના પડાવને જોઇને ગાયોને લઇને નાડી એમ અહીં વર્ણન છે.
કરીને સૂએ છે, રાજા આમ્રવૃક્ષ નીચે વારવનિતાએથી વીંટ.. ૬. વિષયુકત ખાઘને અમૃતમય કરી નાખનાર અહીં
|ળાઈને બેસે છે, વગેરે. આરામશોભા પિતાના પુત્રને રમાડે છે નાગકુમાર નહીં પણ નાગકુમારને મિત્ર યક્ષ છે.
તેનું વીગતભર્યું આસ્વાદ્ય વર્ણન તે આખી પરંપરામાં આ ૭. વિધુભા માટે મીઠાઈ લઈને અગ્નિશમાં ત્રણ વાર કવિ જ કરે છે–'વાછડીની પાછળ જતી ગાયની જેમ એની. નહીં પણ બે વાર જાય છે.
છાતીમાં ધાવણ ઊભરાઈ રહ્યું છે, રત્નાસને બેસીને બાળકને
એ હાથથી ગ્રહે છે, છાતી પર રાખી રમાડે છે, દે દે દ - ૮, દેવચંદ્રસૂરિની કથામાં રાજા ચકેરજીવને બતાવીને લાડુ
એમ બેલે છે, પિતાનું ધાવણ ધવડાવે છે, બાળકને નચાવે ખાય છે, અહીં સ્પષ્ટ “ચરપક્ષી’ શબ્દ છે. '
છે, બુદ્ધિમાન સ્ત્રી વિવિધ અભિનવ નામેથી એને બોલાવે છે.” ૯, પહેલી વાર રાજા રાજરાણી બહાર ન નીકળે એવી
અલંકારાદિ તરફ પણ કવિનું બહુ ઝાઝું લક્ષ નથી; પણ દલીલ કરતું નથી, પણ ઉનાળો હોવાનું બહાનું કાઢે છે.
કવિની પિતાની અલ કાજના નજરે પડે છે. જેમકે, પ્રસુતિની વાત આવતાં, અલબત્ત, લેકાચારથી જુદા એવા
જવલનશિખાને અગ્નિશમરૂપી હવિભુજ (અગ્નિ)ની સ્વાહા રાજાચારને ઉલ્લેખ કરે છે.
તરીકે ઓળખાવે છે (આ ઋગ્વદીય કલ્પના છે !). જિતશa * * ૧૦. રાણીને પિયર મોકલવા માટે મંત્રીનું સમર્થન
વિઘુ પ્રભાના મુખચંદ્રની સ્નામાં પિતાના નેત્રરને લીધાની અહી વાત નથી.
પ્રસન્ન કરે છે એમ કહી કવિ સાંગ રૂપક યોજે છે. પરદેશી પથિક . * ૧૧. પિતાની પુત્રી મરણ પામી છે એમ કહીને અપ- નંદના વસ્ત્રને હજાર આંખ છે એમ કહી એના ચીંથરેહાલ . રમાએ એને ભેયરામાં રાખી હતી અને બ્રાહ્મણ આ કપટથી વેશનું સૂચન કરે છે. અજ્ઞાત હતો એમ અહીં કહેવાયું છે.
પાસેના મોભાનું વિશેષ ચિત્રણ કરવાની કવિએ.