________________
તા. ૧-૧૧-૮૮ અને ૧૬-૧-૮૮
* પ્રબુદ્ધ જીવન
નાચાર
- દશ વાચા આત્મવંતષ્ટિ
સાધકને સાધનાનું સાધન પણ છે. જે ખાડાખબાડામાં પડયા હોઈએ તે જે ઉખાડખબરો 2 લઈ એમાંથી બહાર નીકળવું પડે છે; પુદ્ગલની મમતાને પણ પુદ્ગલનાં છે. બનેલાં સાધનનું આલબત લઇ ખતમ કરી શકાય છે કે - પરમ સવ
એટલે પરમાત્મા મારા. પણ છે ! પરમાત્મા સર્વરૂપ છે એટલે મારે બી. કોઈ નંહિ સિવાષ કે પરમાત્મા પરમાત્મા સર્વત્ર છે એટલે બધે જ બધામાં જે પરમાત્મા જેવા અને પરમાત્મા સંવકાલીન છે એટલે હરસમયે પરેમમાં જેવા એ આપણે દશ લાચાર છે: : : '
દ્વાન ચારિત્રાચારની પ્રતિજ્ઞા એ છે કે હું દેહ થી અને તેના સંક૯પમાં આર ભં-પરિગ્રહને ત્યાગ છે. એની શરૂઅાત સામાયિકત્રતથી થાય છે. પૂર્ણાહુતિ જિનકલ્પવનમાં થાય છે.. આના ફળસ્વરૂપ, ગાતીત સિદ્ધાણંસ્થા કે જે પરમ સ્થિર અવસ્યા છે તેની પ્રાપ્તિ થવી તે શિખર છે : . મક
1. પરમાત્મા પ્રત્યેને દદ્રભાવ સર્વ સાનુકૂળ કે પ્રતિકૂળ સોગામાં ટકાવી રાખે છે. સ્વક્ષેત્રે ઉરચ દશનાચાર છે અને પરપ્રતિ બ્રહ્મદષ્ટિ-આત્મવષ્ટિ ત્રિદષ્ટિ કેળવવી તે પરક્ષેત્રે ઉચ્ચ દર્શાવ્યા છે. " " , " . . ! = * *
, મતિજ્ઞાનના ઉપગમાં વારંવાર પિરમાત્મા નામ પડે એટલે “અમો પરમાત્મા બને છે. એ નિયમ છે. તે માટે તેવાં વિકલ્પ કરવાં પડે છે. વિલિભગવંત વિશ્વતિ છે. અને આખું વિશ્વ તેમનું અગે પાંગ છે. કેમકે એમના વિજ્ઞાન અનાદિ અનંત અંખુંય વિશ્વ પ્રતિબિંબિત થાય છે " (૧) ભગવાનની મૂર્તિમાં ભગવાનને જે તે પ્રથમ સાધન. - (૨) જીવ માત્રમાં પરમાત્માને જોવાં તે બીજું સાધન * : (૩) પુદ્ગલ પરમાણું માત્રમાં તે પુદ્ગલ પરમાત્મામાં પ્રતિ બિંબિત થાય છે. તે સંદર્ભે પરમાત્મા જોવા તે ત્રીજુ સાધન.
આવું દર્શન તે જ દશનાચાર.. એવાં દર્શનાચારનું સેવન, પાલન પરમાત્મા બનવા માટે કેવલદર્શનની પ્રાપ્તિ માટે કરવાનું છે એવી દૃષ્ટિથી આવા દર્શનથી જે કાંઈ વેફર જોઈએ તેમાં પરમાત્માનાં દર્શન થાય અને પરમાત્માનું પાન થાય. - પરમાત્માના લઢણથી અને રટણથી આત્મગુણની વૃદ્ધિ થાય. પરમાત્માના લઢણથી-ટણથી આત્મગુણ ખીલે છે. એ નિયમ છે મતિજ્ઞાનમાં સંસારનું જે લઢણું છે અને રટણ છે તેથી સ સાર ચાલે છે. તે જ પ્રમાણે મતિજ્ઞાનમાં જે પરમાત્માનું કાઢણ અને રટણ થાય તે આત્મા સ્વયં પરમાત્મા બને. જીવ જાતિ માત્રને પરમાત્મ સ્વરૂપ જેવાને બદલે જડ-પુદ્ગલ ભાવથી જોઈએ છીએ તેથી કરીને તે સંસાર ચાલે છે. તે પુદ્ગલમાં જ પરમાત્મભાવ આવી જાય તે પરમાત્મા કેમ ન બનાય ? અને પરમાત્મા ન બનાય ત્યાં સુધી પછી એવાં ભાવુથી ઉચિત વર્તન-વ્યવહાર કેમ ન થાય? - I જગતના છ પ્રતિ સંસારભાવે શું .. તો . આપણુમાં બ્રહ્મભાવ ન રહેતાં સંસારભાવ દઢ થશે. જગતને છ પ્રતિ પ્રાદડિટ કરવાથી આપણામાં રહેલો સંસારભાવ ચાલ્યો જશે અને બ્રહ્મભાવ પુષ્ટિ બનશે. ચડતા પરિણામની જેટલી કિંમત છે તેટલી ચઢેલાના પડતાં પરિણામની કિંમત નથી.
સંયોગને વિગરૂપે જે અને “છે તેને “નથી’ ગણવા અર્થાત્ ભાવમાં અભાવ જોવો તે અનિત્યભાવના છે.
વરૂપ અભાન છે. તે અજ્ઞાન છે. અવિદ્યા છે. મિથ્યાત્વ છે. દેહ છે ત્યાં સુધી જીવ માત્ર પર દ્રવ્યામુકમ્પ અને . -ભાવાનુકમ્મા કરવાની છે.
આ આચારના પાલનથી અસદ્ અરભ અને પરિગ્રહના પાપમાંથી મુક્તિ મળે છે. શરીરને ટકાવવા માટે, માત્ર દેહધમ પૂરતાં જ ખાવાપીવા–પહેરવા તથા રહેવા જગા મેળવવી તે. સંયમ વિશેષ હોય તે અસંયમ મનને જરૂર પૂરતાં સવિચારે હોય તે સંયમ મેટાં (કેઇના અહિત કરનારા તથા શરીર વિષથી વિચાર આત-રૌદ્ર સ્થાને) અને નિરર્થક-નકામા (જેનું પરિણામ નથી) વિચારો, કરવા તે અસંયમ. ' , ' ' " * મન-વચન-કાયાના વેગને ખપ પૂરત જ ઉપયોગ કરે તે સંયમ, વિશેષથી અસંયમ , આને જ. ત્રણ ગુપ્તિ કહી કે જે મને ગુપ્તિ, વચનગુપ્તિ ને કાયગુપ્તિ છે. મન-વચનકાયાના રોગને ગવવા-ગુપ્ત રાખવા અર્થાત શકય તેટલે એ છે અનિવાર્ય હોય ત્યારે જ ઉપયોગ કરે. સંયમધમ એટલે કે ચારિત્રાચારને પ્રાણુ જ ગુપ્તિ છે. ..
પ્રદેશ સ્થિરત્વ એ આત્માનું સ્વરૂપ છે. કાયાને આસનથી; સ્થિર કરવી અને ત્યારબાદ આત્માએ પોતાના ઉપગને પિતાના
આત્મામાં સ્થિર કરવો. કારણકે જ્ઞાન ઉપગને આત્મપ્રદેશોએ - સ્થાન આધાર આપેલ છે. અંત્મપ્રદેશ એ ઉણમસ્થાન-આધારસ્થાન
અર્થાત અધિષ્ઠાત છે. જે મને પગ આત્મામાં સ્થિર થશે કે તેને અનુસરીને. મન-વચન-કાયાગમાં રિર્થરતા આવરો ઉપગ સ્થિરતાથી ગસ્થિરતા–પ્રદેશસ્થિરતાથી અથવા તે પ્રદેશસ્થિરતા ગથિરતાથી ઉપગથિરતા લાવી શકાય છે. ઉભય અ ન્ય છે.
. . . . આમ સિદ્ધ પરમાત્માનું એટલે કે આપણવિશુદ્ધ સ્વરૂપનું જેવું સાચું, શુદ્ધ, નિત્ય, સ્વાભાવિક, સહજ સ્થિર સ્વરૂપ છે તેવું સ્થિર સ્વરૂપ અર્થાત સ્થિરતાં આપણે આપણી સાધનામાં અષ્ટ પ્રવચન માતા એટલે કે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના ' પાલનથી ઉતારવાનું છે. એમ કરવાથી નિર્વિકલ્પ-નિર્વિચારદ શા પ્રાપ્ત થશે અને સ્વમા સિવાય અન્ય કશાનો વિકલ્પ રહેશે નહિ' ' '
" આ પ્રકારે ચારિત્રાચાર અને તેના પૂરક તપચારમાં હું દેહ નથી” તેની પ્રક્રિયા છે. આત્માને આત્માના ચરમ.. અને. પરમં સ્વરૂપમાં લાવવાની સાથે દેહમાંથી સુખબુદ્ધિ દિલી SS s !". : : : ' .*. લેવાની સાધના છે. :: . . . . . . . . .
“આત્મવત્ સર્વ ભૂતેષુ યઃ પશ્યતિ સ: પશ્યતિ” એ બહુ 'ઊંચે વિકલ્પ છે. આ ભાવ બરાબર આવે તે મેહનીયના ભાવે રહે નહિ અને ટકે નહિ'. .
. . - પુદગલ સ્વરૂપે જીવવું અને સ્વસ્વરૂપને ભુલવું તે અપરાધ છે પરંતુ સ્વસ્વરૂપની પ્રાપ્તિ માટે પુદ્ગ-લને સાધન બનાવી જીવવું તે કળા છે. . : ...
પુગદ્રવ્ય એ મમતાનું કારણ છે તેમ પુદગદ્રવ્ય એ