________________
૧
દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવની પ્રાપ્તિ થાય છે.
- ગૌતમ ગણધર ભગવ તને હુ સ'ત્ત છું અને હું અજીત વાદી એ જ્ઞાનના રસ, ભાવ અને જ્ઞાનપિપાસાએ એમને સર્વજ્ઞ પરમામ તીથંકર ભગવત મહાવીરસ્વામીના સપર્કમાં લાવી દીધાં. મહાવીર ભગવતે પાસે સવનનાં બતાડવા આવેલ ગૌતમ ગણધરે એની - અસવજ્ઞતા મહાવીર ભગવતે .ખતાડી ઇ અને એનો અહં એગાળી છ શ્રુતકેવલ ગણધર ગૌતમસ્વામિ બનાવી તે પેતા જેવાં કવલજ્ઞાની સર્વજ્ઞ બનાવ્યા. તેથી જ છત હાર સાપેક્ષ હેવા છતાં ભગવાનને જીતનારા. અને જીતાડનારા જિણાણ જાત્રાળુ' વિશેષણથી નવાજેલા છે, એ ભગવંત એવાં છે કે કાને હરાવીને જીવનારા નથી. એ તે સામાને જીતાડીને જીતનાર્હ છે.
યુદ્ધ જીવન
ભણવાની જિજ્ઞાસાથી ભણતાં ભણતાં થતી શકાઓના સમાધાન—ખુલાસા કરવા અંગે થઇને અન્ય જ્ઞાની ગુરુ ભગવતે. સમાગમ થશે તથા ઉત્તમાત્તમ પ્રકારના ગ્રંથેનુ વાચન વધશે જેથી કરીને ઉત્તરેત્તર શ્રુતજ્ઞાનમાં વૃદ્ધિ થતી જશે
‘વાવે તેવું લણે’ એ ન્યાયે હૃદયમાં જેવી આકાંક્ષા હરશે, હૃદયમાં જેનું સ્થાન હશે તે તત્ત્વ તે વસ્તુ-તે વ્યકિત સાધના માંગે' અવશ્ય આવી મળશે-પરમામાના વિરહની વેદના હેરો, શ્રુતકેવલ થવાની અભિલાષા-આકાંક્ષા-ઝંખના હશે તે અચૂક તીથકર પરમાત્મા મળરો-શ્રુતકેવલ થવાશે અને અ ંતે કૈવલનાની બની પરમપદની પ્રાપ્તિ કરી. પરમાત્માની હરાળમાં એસવા મળશે મેળવવાનુ` પછી કાંઈ રહેશે નહિં. કૃતકૃત્યતાઆત્યંતિક અવસ્થાની પ્રાપ્તિ થશે.
કેવલજ્ઞાન એ તે આત્માના ધરની ચીજ છે. અને એ આ આત્મસ્વરૂપ હોવાના કારણે જ સધળાં છાને પૂરેપૂરી મળી શકે છે. જરૂર છે માત્ર મેાહનાં પડળા ડઠાવી નિરાવરણ થવાની. વીતરાગ નિરવષ્ણુ નિર્માંહી થયેથી જ્ઞાનદશ'ન–ચારિત્ર તપ-વીય પૂણું'તાએ પ્રગટે છે.
આથી વિપરીત દુન્યવી ભૌતિક-વૈગલિક વસ્તુ સહુ કાઇને સરખી નથી મળતી. તેમ એક જ સમયે એક જ વ્યક્તિને સધળીય વસ્તુ મળતી નથી અને મળેલી બધીય વસ્તુ એક સાથે એક સમયે ભાગવી શકાતી નથી કારણ કે પુદ્ગલ અપૂર્ણ છે, પરિચ્છિન્ન છે અને ક્રમિક છે. તેમજ વિજાતિય-પટ છે અને વિનાશી છે. ', ।
તા. ૧-૧૧-૮૮ અને ૧૬-૧૧-૮૮
જેટલુ પુદ્દગલ પદાથ નુ સ’શાધન કરીએ છીએ તેટલે આત્મતત્ત્વના વિચાર કરીએ છીએ ? પૌદ્ગલિક પાચન ભૌતિક તત્ત્વાના સ’શાધન કેન્દ્રો ( RoaserchCentres ) છે. પરતું અધ્યાત્મના—આત્મતત્ત્વના સંશાધન કેન્દ્રો કર્યાં છે?
જ્ઞાનાચારના ભેદ શ્રવણ-મનન નિાિસન અને અનુપ્રેક્ષા છે. જ્ઞાનાચારના સેવનથી સમ્યગજ્ઞાન વિકલ્પે સાધન લાગે છે. તેનાથી મેહનીય આ ક્રમના ક્ષયે પશમ ક્ષય કરવાના છે. જ્ઞાનાચારના સેવનથી મેક્ષની ઇચ્છા લક્ષ્ય અને રુચિ થાય છે. આછી પહેલેથી જ મેક્ષના લક્ષ્ય ભણવામાં આવે તે એનાથી ઉત્તમ જું કાંઇ નથી. એથી તે એકાંતે લાભ છે, મેક્ષ એષ્ટાંત છે. અ ત છે. પણ મોક્ષગની સાધના સ્યાદ્વાદ દ્રષ્ટિએ અનેકાન્ત માગ છે. સ્વરૂપજ્ઞાન એટલે કે કૈવલજ્ઞાન એક ભેદે છે પણ અનંત શક્તિવાળુ છે. જ્યારે વલજ્ઞાન
સિવાયના બીજા મતિજ્ઞાન, જ્ઞાન, શ્રુતજ્ઞાન, વિધજ્ઞાન અને મનઃપવ જ્ઞાન એ ચારે જ્ઞાનના પાછા ભેદ છે અને શક્તિ અપુ` છે,
આ મ
જ્ઞાન એ તત્ત્વવિચાર છે. અર્થાત પદાર્થ શુધન છે
જીવ માત્ર શ્રમ-શ્રદ્ધા અને બુદ્ધિપૂર્વક જીવે છે. જીવ્ માત્ર ક્ષશુ પછીના આયુષ્યના જીવનના વિશ્વાસ રાખી-આશા-શ્રદ્ધા રાખી જીવે છે. અને જીવંત રહેવાની ચેષ્ટા કરે છે. શ્રમ કરે છે. એટલુ જ નહિ તે માટે થને વિચારપૂર્વ'કવન કરે છે. આ ત્રણ શકિત કેવળ જીવવામાં ખર્ચાય છે. તે સારમા છે. આ જ શ્રમ-શ્રદ્ધા અને બુદ્ધિ જ્યારે મેાક્ષના લક્ષ્ય · કાયરત થાય છે. ત્યારે શ્રદ્ધા સમ્યગ્ દન અને છે, મુદ્ધિ સમ્યગજ્ઞાન અને છે અને શ્રમ -વતન એ સમ્યગ ચિરત્ર બને છે. તેથી જ સમ્યગ્ જ્ઞાન-દશ ન ચારિત્રાણિ મે ક્ષમાગ” કહેવાય છે જયારે પૂર્ણ જ્ઞાન-દશન-ચારિત્રાણિ મેાક્ષ છે.
બીજા દશ નાચારની પ્રતિજ્ઞા એ છે કે...પરમાત્મ ભગવંતતીથ''કર ભગવત-અવિનાશી તત્ત્વ સિવાય મારું કાંઈ નથી અને સવ' જીવે બ્રહ્મસ્વરૂપી સિદ્ધસ્વરૂપી છે. “॥ યમ્
आत्मा ब्रहा ||
75
આદર્શનાચારની શરૂઆત 'દેવગુરુના 'તત્ત્વ દન – પૂજનથી થાય છે અને પૂર્ણાહુતિ જીવમાત્રને સચરાચર સૃષ્ટિ સમગ્રને, પરમાત્મ સ્વરૂપ લેખવામાં થાય છે. અને પરાકાષ્ટામાં લસ્વરૂપ ધ્રુવલદશ નની પ્રાપ્તિ તે તેનુ શીખર છે-લક્ષ્ય છે.
ન એટલે જોă બધું પર ંતુ હૃદયમાં સ્થાન તે માત્ર અવિનાશી એવાં પરમાત્મ તત્ત્વનું જ હોય, દશ નાચારમાં સંકલ્પ એ છે કે જિનેશ્વર ભગવતે સ્થાપેલ ચતુર્વિધ સોંધમાં ભળીને એની સેવા કરવી તથા જિનમંદિર-જિનમૂર્તિ –ને જિનાગમના સાધનરૂપે પ્રચાર-પ્રસાર ને વિસ્તાર કરવા. સાથે આડમી અનુક પાના પાલનમાં દીનહીન દુઃખી જીવા પર દયા રાખી દાન-સેવા દ્વારા પરાપકાર કરવા. મનુષ્ય અને તીય ય પંચેન્દ્રિય જીવોનું પાલન-પોષણ અને રક્ષણ કરવું. એકેન્દ્રિયથી લઇ ચોરેન્દ્રિય જીવેાની રક્ષા કરવી–જયણા કરવી.
અન્ય સહુ ક્રાઇ છવાતે સ્વરૂપથી પરમાત્મા માનવા તે દશ'નાચાર છે. જીવ માત્રને બ્રહ્મસ્વરૂપે જોવાં અને સવ'કાળના, સમૂહુરૂપ જગતના સવપર્યાયે એ 'સન દષ્ટિ માટે પુદ્દગલના પરમાણુએ પણ તે સર્વજ્ઞની ઉપચરત મૂર્તિરૂપ છે એમ જોવુ . કેમકે જગત નેયમૂર્તિ છે અને સિદ્ધાત્મા-પરમાર મા જ્ઞાનમૂર્તિ છે આવુ માનવુને સમજવુ તે દર્શાનાર્ છે.
જગતમાં જીવ માત્રને બ્રહ્મદ્રષ્ટિથી બ્રહ્મસ્વરૂપ અર્થાત્ પરમામ સ્વરૂપે – સિદ્ધ સ્વરૂપે જોવા તે ઊંચામાં ઊંચે માદર છે. 'નાચાર છે. તીથ કર પરમાત્માના છઠ્ઠા તેમની છદ્મવસ્થા-સાધનાકાળમાં આવા બ્રહ્મભાવ રાખે છે અને જીવ માત્ર પ્રતિ બ્રહ્મદ્રષ્ટિથી જુએ અે ‘વિ જીવ કરુ` (સ્વરૂ૫).. શાસન રસી'ની ભાવના ભાવે છે. આ જ દૃષ્ટિ સ્વ પ્રતિ આવરણ હઠાવી પરમ સ્વરૂપનું પ્રાગટ્ય કરવામાં સહાયક અને છે, આ દષ્ટિ કમ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ અધ્યાત્મ દૃષ્ટિ છે. એ સાચી મૈત્રીભાવના છે. મૈત્રિભાવનામા નિશ્ચયથી પારમાધિ ક આ જ એ છે બ્રહ્મદષ્ટિથી આમવત કૃષ્ટિથી સરખાપણ ""