________________
પ્રમુદ્ધ જીવન 35 મ
ચારિત્રાચાર અને તપાચાર એ મરજિયાત છે .જે અભ્યાસટેવ–આદતપ્રધાન છે. ચારિત્રાચાર અને તપાચાર લાદી શકાતા નથી, ફરજિયાત આપી શકાતા નથી, તે સદભ માં મરજિયાત છે. જ્યારે નાનાચાર, દ'નાચારની ફરજ પાડી શકાય છે.
ધમ અને મેક્ષ પુરુષાથ નુ જ્ઞાન બાળકને પહેલેથી જ ગળથૂથીમાં આપી શકાય છે. તેમ કરવાથી બાળકમાં સારાસાર, હેય-ઉપાયના વિવેક જાગૃત કરી શકાય છે. એ જ્ઞાનસિ ંચ નથી બાળકા વડીલા-પૂજા પ્રતિ વિનયી બને છે. ધમ ક્રિયા શરૂઆતમાં આપવાની હાતી નથી. શરૂઆતમાં તે દેવ-ગુરુવડીલ આદિ પૂજયે પ્રતિના આદર, બહુમાન, સત્કાર, વિનય, નમ્રતા રાખવાનું અને આ કરાય આ ન કરાય, આ થાય, આ ન થાય, આ સારું કહેવાય, આ નારું' કહેવાય એવા વિવેક બાળકામાં જાગૃત કરાય છે.
આ મનુષ્યયેનિ જ એવી યાનિ છે જેમાં વિનય, વિવેક, દર, યા, દાન, સેવા, અહિંસા, પરેપકાર, ક્ષમા, પ્રેમ આદિ ગુણાની કેળવણી અને ખિલવણીની સંભાવના ને શકયતા છે. ગુણાનું ધડતર થાય છે અને એ બૃહતર પર જ પછી સાધનાની ઇમારતનુ' ચણતર થાય છે.
છત જે સ્થાન પર હાદ્દા પર છે તે હાદાથી તે પદ (Post) પરથી તેનું કર્તવ્ય-કરજ ન્યાય, નીતિ પ્રામાણિકતાપૂર્વ'ક જાવે, વિનય અને વિવેકથી પ્રાપ્ત અધિકાર (સત્તા)ને સદુપયોગ કરે તે તે જીવ મહાન બની જાય છે. આમ કરવાથી અનંતાનુ ધીના કષાય ટળે છે અને સગભાવ પ્રગટે છે. જે દ્રશ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આપણને મળ્યાં હોય તેને સગભાવથી સાધન બનાવી સાધના કરી શકાય છે.
જ્યાં સુધી આ દેહ છે અને કમના વિપાક છે ત્યાં સુધી ગમે તેવી રિદ્ધિ-સિદ્ધિ-વૈભવ–સ પત્તિ – સાધનસામગ્રી ડ્રાય તથ્ય જીવ જગતના દેણુદાર છે. પશુ લેણુકાર નથી. લેદાર તા લિ ભગવત, અરિહંત ભગવ તા, સિદ્ધ ભગવત જ છે. સવે'ની સ્થિતિ એવી છે કે લેણાની જરૂર નથી અને ભ્રૂણ ઊભું નથી.
એક કીડાની જેમ જગતની લાતા—પાટુ સહન કરી આધ્યાત્મમાર્ગ' ઉપસાઁ અને પરિષહેા સહન કરીને, સમભાવે
સહન કરીને પરમેશ્વર થવાય છે. કાઇ પણ દેહધારી જીવ દેણુદાર છે. ધાતિકમાં ચૂકવીએ અર્થાત્ ખતમ કરીએ તે જ દેણુહાર મટી શકાય એમ છે.
કેવળ વર્તમાનકાળ સમજીને ધમ સમજવાના નથી. શ્રમના સબધ ત્રણે કાળ સાથે છે. આપણી વત માન દા તા બકરી જેવી કમ`સત્તાએ વાધ જેવી આત્મસત્તાને અર્થાત્ આપણુને ખાય તેવી થઇ છે. બાકી વાસ્તવિક તે કમસત્તાના ભૂકકા ખેાલાવી દે એવી આત્મશકિત-આત્મસત્તા બળવાન છે. જ્ઞાનાચાર એ વિવેક છે. સારાસારનુ ભાન છે-સ્વરૂપ વિચારણા છે.. જયારે દ્રાનાચાર એ વિનય છે. એમાં - હદયમાં નમ્રતા છે, વટ્ટુન છે,
તીથ કર પરમાત્મ ભગવતની વાણીની કિંમત દેશાંગી --પ્રમાણ જ્ઞાનનું તન-મન-ધનથી અને મળેલ આયુષ્યની ક્ષણનુ વિવેકી અની સેવન કરવું તે છે, જે જ્ઞાનાચાર છે.
8
તા. ૧-૧૧-૮૯ અને ૧૬-૧૧-૮૮
એ તીથ કર પરમાત્મ ભગવતની પૂજા-અર્ચ'ના કરવી. એમની વાણી, એમના જ્ઞાનન આદર સત્કાર-બહુમાન કરવું. અને તે જિનવાણી પ્રમાણેનુ જીવન જીવનારાને જિનવાણીનું રસપાન કરાવનારા ગુરુભગવ ́તાના પણ વિનયપૂર્વક આદર-સત્કાર – બહુમાન કરવું તે સેવા-વૈયાવચ્ચ કરવી તે દશનાચાર છે.
દેવા પણ તૈવી સ ંપત્તિ અને શકિત હોવા છતાં શ્રુતદૈવલિ થ શકતાં નથી તેવી અવસ્થા આપણને માનવીને થયેલ છે. તે તેવાં શ્રુતકેવલ ખનાવનાર શ્રુતજ્ઞાનને આદર કરવા પૂર્વક જ્ઞાનાચાર દ્વારા તે શ્રુતજ્ઞાનધન પ્રાપ્ત કરવામાં આપણુ જીવન કેમ ન વીતાવવું?
દ્વાદશાંગી પ્રમાણ જ્ઞાનનું શ્રવણુ-અધ્યયન મનન~મ થન--- ચિંતન-પરિશીલન કરવુ તે નાનાચારની સેવના-પાલના છે. એ જ્ઞાનમાં જાણેલાં પ્રમાણ જીવી જાણવાની ક્રિયા) ચારિત્રાચાર ને તપાચાર છે.
એ જાણેલમાં શ્રદ્ધા થવી-વિશ્વાસ હાવે, તે જ્ઞાનનું, જ્ઞાનની સાધનસામગ્રીનું –ઉપકરાદિનુ, એ જ્ઞાન આપનાર દેવ-ગુરુનુ, અને તે જ્ઞાન ઝીલનારા, તે જ્ઞાનના આદર કરનારા, તે જ્ઞાન પ્રમાણે જીવન જીવનારા સામિ'ક બધુઓનું બહુમાન -આદર-સત્કાર અને વિનય, સહાય કરવા તે દશનાચાર છે.
દેવ ગુરુ ધમ' તત્વાને સમજીને હૃદયમાં સ્થાન આપવાનું છે. આ સધળે બાહ્ય 'નાચાર છે. તેનાથી અન્યતર અસર થાય છે અને દર્શનમેહનીયના ક્ષયાપશમ થાય છે. મિથ્યાત્વને નાશ થાય છે. અનતાનુબંધીના રસપૂવ કના જે કષાય છે તે ખતમ થાય છે તે સમ્યકત્વના આવિષ્કાર થાય છે
દેવ-ગુરૂ-ધમ'ના સંબધથી સત્સ ંગ-સંતસમાગમથી તેમના સપકથી-અને તેમને હૃદયમાં સ્થાન આપવાની. સમકિતની સ્પર્ધાના થાય છે. દેહભાવ ટળે છે અને આત્મભાવ આવે છે.
સાધુ ભગવંતનુંવન દિવ્ય છે. ગૃહસ્થીનુ જીવન દિષ નથી. ખીજા અવેાને દુ:ખ ન પહોંચે અને સુખ ઉપજે તે પ્રમાણેની પ્રવૃત્તિ કરવી જોએ.
દુજનતા એ મહાન કુપથ્ય છે. એ પૃથ્યનુ સેવન ચાલુ હોય ત્યાં સુધી અર્થાત દુજનતા પ્રવતતી હોય ત્યાં સુધી આગળના ગુણો આવતા નથી.
મનને મનાવવું જ જ્યાં મુશ્કેલ છે. ત્યાં મનના મંતવ્ય.. અભિપ્રાયને બદલવા મનને ફેરવવાનું તો કેટલું મુશ્કેલ હોય !
જ્ઞાનાચાર–દશ નાચારમાં દેવ-ગુરુ-ધમ' સાથે આપણે એક લેહિયા થશું તે ચારિત્રાચાર ને તપચારના ભેદથી કેવલ-જ્ઞાન-કેવલર્શન પ્રાપ્ત કરી શકીશું.
વીય એટલે શક્તિ. વીર્યાંતરાયના ક્ષયાંપશમથી જ્ઞાન— દશ ન ચારિત્ર અને તપમાં શક્તિથી બળવાન થવા વડે કરીને પાંચે શક્તિથી અભેદ થઇ. સર્વ શક્તિમાન પરમાત્મારૂપે આત્માને પરમાત્મા રૂપે પરિણુમાવવાના સિદ્ધ બનાવવાના છે. સ્વાનુભાવમાં અને સર્વાનુભવમાં જવાનુ છે. સ્વાનુભવ એટલે સ્વાનુભૂતિમાં આત્માસ્વક્ષેત્રે સ્વગુણાના-સ્વભાવના વૈદક છે. જ્યારે સર્વાનુભવ એટલે કે સર્વાંનુભૂતિમાં આત્મા પરક્ષેત્રી પદ્રધ્યાન.. માત્ર નાતારા છે.
પરમાત્માએ 'આપેલ દ્વાદશાંગી પ્રમાણુ શ્વેતાનના અધ્યાત્મ