SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૦-૮૮ પ્રયુદ્ધ જીવન બહેન (જે કપટથી એને રથાને ગઈ છે)ને સૂતેલાં જુએ છે. એ વેળા કેવા વિવિધ મનોભાવોની સૃષ્ટિ એના ચિત્તમાં ઊછળે છે ! કંઈક પહેલાંની કીડાના રમણથી ઉદ્ભવેલા કામને લીધે નિષ્પન્ન થયેલા શંગારરસથી નિર્ભર બનીને કંઈક પિતાના પ્રિયતમને આલિંગન આપીને સૂતેલી ભગિનીને જોઈને ઉત્પન્ન થયેલી ઈર્ષાપૂર્વક, કંઈક માતાના કૂવામાં પોતે ફેંકાયેલી તેના સ્મરણથી ઉદ્ભવેલે ક્રોધ પ્રસરવાથી, કંઈક દીકરાના સ્મરણથી ઉત્પન્ન થયેલા નેહરસપૂર્વક, કંઇક પિતાના સર્વ પરિજનોને જેવાથી જન્મેલા હર્ષની અધિકતાથી..” પતિએ છોડી દીધેલી કુલધરકન્યાનો પરિતાપ પણ થેડીક તીવ્રતાથી વ્યકત થયે છે. એમાં પતિ ઉપર પ્રહાર પણ છે. મને ભાવને ઈંગિત કરતી ચેષ્ટાઓના આલેખનમાં કવિએ ખાસ રસ લીધે નથી પણ એવા પ્રકારનું એક સરસ ઉદાહરણ મળે છે. બનાવટી આરામશોભાને રાજા ઉદ્યાન વિશે વારંવાર પૂછે છે, ત્યારે એને જવાબ આપવામાં ઘણું અગવડ પડે છે. એ વખતે એના ખૂલેલા-વિસ્ફારિત હોઠને નિર્દેશ કવિ ખાસ કરે છે. આ સંભ્રાન્ત મનોદશાનું ઈંગિત છે–પડી ગયેલા મેંની જેમ. કવિએ માત્ર કથાકથનથી ચલાવ્યું નથી, સંવાદને પણ ઉપયોગ કર્યો છે પણ તે ખપ પૂરત. પરંતુ જિતશ૩ના નગર પ્રવેશ વખતે કવિએ યુવાન વૃદ્ધ, બાળકે સ્ત્રીઓ વગેરે સર્વ પ્રજાવર્ગોના આ અદ્દભુતરસિક ઘટનાથી ઉંદુ ભવેલા વિવિધ વિચારે તરંગને વાચા આપી છે તે મને રંજક બને છે. એ એક પ્રકારનાં સ્વભાવચિત્ર પણ બને છે. .. ... . તે વર્ણનસ્થાને અહીં ઘણાં છે–સ્થલાશ્રય વિધુત્રભાનું દેવસૌન્દર્ય, નાગકુમારને દેખાવ, ઉદ્યાન, પડાવ. નગરશભા, ભગિનીની દેહાકૃતિ, વાસભવન. ત્રિછત્ર વગેરેને કવિએ એને કેટલોક લાભ પણ લીધે છે. પણ વર્ણને ભેટે ભાગે ગુણલક્ષણસૂચિ જેવાં છે. એની વીગતેથી એ પ્રભાવક પણ બને છેજેમકે વાસભવનનું વર્ણન. એમાં રાજવૈભવી ઠાઠ બરાબર ઊપસ્યા છે. કવચિત વણમાં ઉપમાદિ અલંકારે ગૂથાય છે. પણ પ્રૌઢ અલંકારછટાથી થયેલું સ્થલાશ્રય (જે મહાગ્રામ છે)નું વર્ણન એ પ્રકારનું એકમાત્ર વર્ણન છે. . . કવિના અલંકારે બહુધા પરંપરાગત છે. દર્ભગ્નમાં લાગેલા જલબિંદુ જે સંસ્તર’ એ પર પરાગત પણ બળવાન ઉપમા છે. “પાણી ભરેલાં તાજાં વાદળે - જેવા સુ દર ધીરગ ભીર સત્ત્વવાળા અવાજથી’માં પરંપરાગત ઉપમાને એક રમણીય ચિત્રમાં પલટાવી છે. કૂતરું કરડે તે સામું કરંડાય ?” એ તળપદું દ્રષ્ટાંત ગમી જાય એવું છે. પણ કવિની અલંકારશકિત પ્રગટ થાય છે સ્થલાશ્રયના વર્ણનમાં. ત્યાં શ્લેષને અત્યંત ક્ષમતાભર્યો વિનિયોગ છે. શ્લેષ સાથે જોડાયેલ ઉપમા અલંકારની ત્યાં હારમાળા છે. એ રીતે એ સંસૃષ્ટિ અલંકારનું દ્રષ્ટાંત બને છે. એક દ્રષ્ટાંતકથાને આમ, સાહિત્યિકતા આપવાનું કામ દેવચન્દ્રસૂરિ દ્વારા થયું છે એ ખાસ ધ્યાન ખેંચે છે. T • ' તેમ બિલાડી તનસુખ ભટ્ટ * વીસમી સદીની પહેલી પચીસીમાં ભારતદેશ કેટલે પછાત એમ એ. થયા તે આસિસ્ટન્ટ કલેકટરની નેકરી મળી ! હશે ? રેડિયો, ટેલીવિઝન, વીજળીની ને, બાપટ, વિમાની કર્મકાંડી ગરમહારાજ કરતાં મેટ્રિક થયેલ મેટ ગણતે. શાસ્ત્રી પ્રવાસ, જેટ વિમાન, ચકવિમાન અથવા ચાકડા વિમાન કરતાં ગ્રેજ્યુએટ ગૌરવવંતે ગણત. વિદ્વાન કરતાં વકીલની (હેલિકોપ્ટર), ટયુબલાઈટ, ટ્રાન્ઝિસ્ટર, મશીનગન, અણુબ વધુ વાહવાહ થતી. અંગ્રેજી સૂર્ય ઝળહળતું હતું. આમાંનું કાંઈ ત્યારે ન હતું. રેડિયાને બદલે થાળીવાજુ (ગ્રામ અમ હોવાને લીધે પ્રાથમિક શાળામાંથી અંગ્રેજી મિડલ ફેન), વીજળીગાંડીને બદલે વરાળગાડી, બોલપટને સાટે મુકપટ, જેટવિમાન કે ચવિમાનને સાટે સ્ટીમરના પાછલા, પાણી કુલના પહેલા ધોરણમાં જનાર ભાગ્યશાળી ગણાતા. ગાઈડની મદદથી અ ગ્રેજી રીડર સમજનારાઓ ત્યારે બુદ્ધિમાન ગણતી. કાપતા, પંખા જેવાં પંખાવિમાન, મશીનગનને બદલે શહેરમાં બનાળી બંદૂક અને ગામડામાં જામગરીની બંદૂક તથા અણુ વર્ગમાં મેડે પડનાર છોકરો જ્યારે મે આઈ કમ ઇન સર’? બેબને બદલે લશ્કરમાં તેપગેળા તે દિવાળીના દારૂખાનામાં એમ પૂછતે. ત્યારે તેના મેંમાં લાપશી પીરસી હોય તેવી ધન્યતા કે ભીંતિયા કે અડી-સાંગમાં ફડાતે પિટાશ હતો. દેખાતી. નરસિંહરાવ દિવેટિયા વિષે એક ટ્રકે કહેવાય છે ? કેઇએ એકાદ ગપ મારી ત્યારે નરસિંહરાવે વાંધો લીધે. ગપી. આ પછાતપણામાંથી વિજ્ઞાનના યુગમાં પહોંચાડવાનું અર્થાત દાસે ફેંકયુ કે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'માં છપાયું છે. એટલે તેના આગમનની જાણ કરવાનું કામ બજાવ્યું અંગ્રેજી ભાષાએ. આસિસ્ટન્ટ કલેકટર નરસિંહરાવ ટાઢા પડી ગયા, અંગ્રેજી કાયદાનાં, ઈજનેરી કામના, વૈદકનાં, રાજકારણનાં, વિજ્ઞાનનાં દેવામાષા હતી. બધાં જ પુસ્તકે અંગ્રેજી ભાષામાં મળે ! ગુજરાતી ભાષાનાં ફૂટપાથ ઉપર વેચાતાં પુસ્તકમાં સદેવંત-સાવળીંગાની વાર્તા, આથી અંગ્રેજી ભણેલા પિતાને પ્રભાવ વધારવા માટે માર-ઢેલાની વાર્તા, મડાપચીશી, મણિકાંત-માળા, નાટકનાં વાતચીતમાં અંગ્રેજી શબ્દ આણતા. તેમની દેખાદેખીએ ગાયનાં ચોપાનિયાં વગેરે હોય, મધ્યયુગમાં કે પ્રાચીનકાળમાં અંગ્રેજી ન ભણેલાઓ પણ પેલા વારંવાર સાંભળેલા અંગ્રેજી સંસ્કૃતભાષા જેમ દેવભાષા ગણાતી તેમ ઓગણીસમી સદીમાં શબ્દ વાપરીને ગૌરવ અનુભવતા તથા પદવીધરની છાપ પાડતા. તથા વીસમી સદીના પ્રથમ ચરણમાં અંગ્રેજી દેવભાષાને આદર . આ માનસિક વલણ માત્ર અંગ્રેજી ભાષા પૂરતું જ સાચું પામતી. ગુજરાતના પ્રથમ વિવેચક નવલરામ પંડષા મેટ્રિકમાં નથી, શાસક પ્રજાની ભાષા પ્રત્યે દરેક શાસિત પ્રજાને આવે નાપાસ હતા છતાં ગુજરાતી ટ્રેઇનિંગ કોલેજના પ્રિન્સિપાલ અહોભાવ હોય જ છે. એકાદ હજાર વર્ષ પૂર્વે ભારતમાં પરદેશી થઈ શક્યા. નરરિહરાવ બી.એ.માં પ્રથમ વર્ગમાં અને પછી હુમલા થવા માંડ્યા, પછી મુસલમાનોનું રાજય થયું. પરિણામે
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy