SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૦-૮ પ્રબુદ્ધ જીવન છે કથા કિ કને - દેવેન્દ્રસુરિ વિરચિત આરામશોભા કથાનક તે . • જયંત કોઠારી આરામશોભાની કથા એ જૈન પરંપરાની એક પ્રસિદ્ધ ૫. અપરમાને પિતાની પુત્રી હોવી. એ સામાન્ય હોવી. કથા છે. એરમાન સંતાનના ભાગ્યદયના કથાઘટકને વણી અને ઓરમાન પુત્રી પ્રત્યે એને ઈર્ષા થવી. લેતી આ ક્થાનું મૂલ્ય એ દ્રષ્ટિએ ઘણું છે. આ કથાઘટક ૬. ઓરમાન પુત્રીને એણે મારી નાખવા કોશિશ કરવી ગવ્યાપી છે. યુરોપમાં પ્રચલિત સિન્ડેલાની તથા અસ્પટ અને એને દૈવી ઉગાર થ. ઇલની કથા તથા ભારતની દિગંબર જૈન પરંપરાની સુગંધ ૭. ઓરમાન પુત્રીને સ્થાને પિતાની પુત્રીને બેસાડી દેવી. દશમીની કથામાં આ કથાઘટક છે, સિન્કલાની કથા સૌ પ્રથમ ચાલ્સ પોલ્ટ (ઇ. ૧૬૨૮-ઈ. ૧૭૦૩)ના કથાકેશ કેબિને ૮. આ કપટને લંડ અંતે ફૂટી જ. ફીમાં અને અસ્પટઈલની ક્યા જેકબ લુડવિક કાલશ્ચિમ ૯ માતાએ પોતાના બાળકને જોવા ગુપ્ત રીતે જવું (ઈ. ૧૭૮૫-ઇ. ૧૮૬૩) ના લેકકથા સંગ્રહ “દિ કિંડર અને એમાંથી રાજાને હાથે ઝડપાઈ જવું. ઉડ હાઉસમાખેચન'માં મળે છે જ્યારે આરામશોભા અને સુગ ધદશમીની કથાઓ છેક ઈ. ૧૧ મી-૧૨મી સદીની છે. ૧૦. કલ્યાણ કરનારની શરત હોવી અને એ શરતને ભંગ આથી એરમાન સંતાનને ભાગ્યોદયનું કથાઘટક ભારતીય થતાં એનું મૃત્યુ થવું. મૂળનું હેવાની સંભાવના વધુ રહે છે. ' પૂર્વભવની કથામાંથી આપણે નીચે પ્રમાણે ઘટકે તારવી શકીએ છીએ? હીરાલાલ જૈને સુગંધદશમી કથાને પ્રભાવ આરામશોભાની કથા પર હોવાનું માનેલું અને તેથી સુગંધદશમીની કથાને આ ૧. આઠમી પુત્રી તરીકે જન્મેલી નિભંગી કન્યા. ' વિષયની સૌથી પ્રાચીન કથા માનેલી. પરંતુ ઉદયચન્દ્રની ૨. દરિદ્ર પરદેશી સાથે એને પરણાવી દેવી. અપભ્રંશ સુગંધદશમી કથા છે. ૧૧૫૦ની રચના છે, જ્યારે ૩. પતિએ ભાતાના લોભથી એને સૂતી તજી દેવી. આરામશોભાની કથા પ્રદ્યુમ્નસૂરિવિરચિત “મૂલશુદ્ધિકરણની ૪. નિરાધાર સ્ત્રીએ કે એડીને ત્યાં આશ્રય મેળવી . દેવચન્દ્રસૂરિવિરચિત વૃત્તિ (૨. ઇ. ૧૦૮૯ – ૯૦ માં પિતાના વર્તનથી આદર પ્રાપ્ત કરે. સૌપ્રથમ મળી આવી છે. આથી શ્રી જૈનને અભિપ્રાય હવે પ. પિતાને આશ્રય આપનારના સંકટમાં સહાયભૂત થવું. સ્વીકાર્ય રહેતું નથી. આરામશોભાની કથા એ. હવે, આ ૬. પિતાના તપ ને શીલપ્રભાવથી સૂકી વાડી લીલી વિષયની સૌથી પ્રાચીન કથા ઠરે છે. કરાવવી. પ્રદ્યુમ્નસૂરિવિરચિત “મૂલશુદ્ધિપ્રકરણ” દેવચન્દ્રસૂરિની વૃત્તિ બે ભવનાં વૃત્તાંત તળે આ રીતે મેળવવામાં આવ્યું છેઃ સાથે પ્રકાશિત થયેલ છે (સંપા. અમૃતલાલ ભેજક, ૧. પૂર્વભવમાં નિભાંગી સ્ત્રીએ પિતાગૃહે કશું ધર્મકાર્ય પ્રકા. પ્રાકૃત ગ્રંથ પરિષદ અમદાવાદ, ૧૯૭૧), મૂલ કર્યું નહોતું તેથી બીજા ભવમાં એને અપરમાના આશ્રયવાળી ગ્રંથ પ્રાકૃતમાં છે. એના પરની વૃત્તિ સંસ્કૃતમાં દુઃખી કન્યાને અવતાર મળે. છે, પરંતુ દ્રષ્ટાંતરૂપે અપાયેલા સર્વ કથાનકે પ્રાકૃતમાં છે. બધાં કથાનકે ગદ્યપદ્ય મિત્ર છે. આરામશોભા કથાનકમાં ૨૦૧ ૨. પૂર્વભવમાં એ માણિભદ્ર શેઠને મદદરૂપ થઈ હતી તેથી આ ભવમાં એ એને નાગકુમારને રૂપે સહાય કરનાર તરીકે ગાથાઓ છે અને લગભગ એટલે જ ગદ્યભાગ છે. તે મળે. મૂલશુદ્ધિકરણને હેતુ સમ્યક વની શુદ્ધિ વગેરેના ૩. પૂર્વભવમાં એણે પાછળથી જિનદેવભકિત કરેલી તેથી પ્રતિપાદન દ્વારા સ્વર્ગ અને અપવર્ગ (મેક્ષ) સંપડાવી શ્રેયસ્કર આ ભવમાં એને પાછળથી રાજ્યનું સુખ મળ્યું. બનવાનું છે. એમાં સમ્યકત્વનાં ભૂપણું વગેરે છ દ્વારેનું વર્ણન છે. સમ્યફૂવનાં ભૂષણોમાં એથે ભકિત છે. એના બે ૪. પૂર્વભવમાં એણે જિનદેવને ત્રિછત્ર ધરાવેલું અને પ્રકારે છે–જિનભકિત અને સાધુભકિત. આ જિનભકિત કે સૂકી વાડીને નવપલ્લવિત કરેલી તે બન્નેને પરિણામે એને આ તીર્થંકરભકિતના ઉદાહરણ તરીકે આરામશોભાની કથા વૃત્તિકારે. ભવમાં પિતાને માથે છવાયેલું ઉદ્યાન મળ્યું. . મૂકેલી છે. આ ભવમાં આરામશોભાને મસ્તકે હંમેશાં ઉદ્યાન જોઇ શકાય છે કે બંને ભવનાં વૃત્તાંતના ઘણા અંશને. છવાયેલું રહે છે. તે એણે પૂર્વભવમાં કરેલી જિનસેવાનું તાળે મેળવવામાં આવ્યો નથી. પૂર્વભવે મુખ્યાંશ પૂરત જ પરિણામ છે એ એનું મુખ્ય કયિતવ્ય છે. વર્તમાન ભવને લાગુ પડે છે એનું પ્રયોજન મર્યાદિત છે. બે ભવની કથામાંથી વર્તમાનભવની કથામાં નીચેના ઘટકે આ એક દષ્ટાંતકથા-ધર્મકથા છે. એને વાસ્તવિકતાની આપણે તારવી શકીએ છીએ : દષ્ટિએ જોવાની ન હોય. તેમ છતાં એ રીતે વિચારીએ ત્યારે ૧. અપરમાને આશરે રહેતી કન્યાનું દુઃખભર્યું જીવન. કેટલીક બાબતે ધ્યાન ખેંચ્યા વિના ન રહે : : ૨. નાગદેવને એણે કરેલી સહાય અને એની કૃપા. ૧. એ સમયની કથામાં આપણે ચમકારને સ્વીકારી લઈએ પરંતુ અહીં નાગદેવતા આરામશોભાને એના છેલ્લા સંકટ ૩. માથે ઉદ્યાન છવાયેલું રહેવું. તે વખતે આશ્રય આપે છે, પરંતુ એના એ સંકટને નિવારી ૪. આવી કન્યા તરફ રાજાનું આકર્ષવું અને એને શકતા નથી તેમજ આરામશોભાને પતિ સાથે મેળવી આપી * રાજરાણીપદ મળવું. શક્તા નથી.
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy