________________
ૐ
પ્રબુદ્ધ જીવન
ઘણીવાર પ્રશ્ન થાય છે કે ત્યાગ-તપ-જપ-સાધના શેના માટે છે? સ્વામી નિષ્કુલાનંદજી કહે છે કે ‘ત્યાગ ને ટકે વૈરાગ્ય વિના, કરા કાટિ’ઉપાયજી’, ત્યાગની સાથે વૈરાગ્ય જોડાયેલા છે. વૈરાગ્યના 'અ' કશી વસ્તુથી નાસી છૂટવું એમ પણ નથી. જે બધુ બ્રેડવુ જોઇએ તે આપમેળે જ છૂટી જાય તે વૈરાગ્યની ભૂમિકા છે.
ૐ વીતરાગતા આધુનિક સમે : આ વિષષ પર વ્યાખ્યાન આપતાં ડેા. નરેન્દ્ર ભાણાવતે જણાવ્યુ` હતુ` કે વીતરાગતા મનુષ્યજીવનમાં જ સભવિત છે. દેવતાએ રાગથી મુક્ત થઈ શક્તા નથી. મનુષ્યની એક વિશેષતા છેક એ પેાતાના મનને પ્રશિક્ષિત કરી શકે છે. ભૂખ લાગે તે પણ તે આહારનો ત્યાગ કરી શકે છે. રાગદોષને અથ એ છે કે મનને જે વસ્તુ અનુકૂળ લાગે તેના પ્રત્યે રાગ અને પ્રતિકૂળ લાગે તેના પ્રત્યે દ્વેષ થાય છે. દ્વેષ કરતાં રાગ વધુ ભય કર છે. દ્વેષ જલદીથી શાંત થઇ શકે છે. રાગમાં ઇચ્છાઓની વૃદ્ધિ થતી રહે છે. રાગ દાવાનળ જેવા છે. તેનાં અનેક રૂપે છે. ઇન્દ્રિયસુખની કામના આખરે નિરાશા અને દુઃખને અનુભવ કરાવે છે. ઇન્દ્રિયસુખ એ સુખામાસ છે. કામનાની પૂર્તિ એ સુખ નથી. તેને ત્યાગ એ જ સુખ છે.
* ઉપાધ્યાય થશેાવિજયજી જ્ઞાનમાગી અને અનુભવમાગી : ત્રીજા દિવસે પ્રથમ વ્યાખ્યાનમાં આ વિષય પર ખેાલતાં પ્રા. શ્રી જ્યંતભાઇ કાઠારીએ જણાવ્યુ હતુ કે આજથી ત્રણસો વર્ષ' પહેલાં થયેલા સમથ જૈન સંત શ્રી યોવિજયજી મહારાજ એક પ્રકાંડ વિદ્રાન હતા. સાહિત્યનુ કાઇ ક્ષેત્ર એવુ' નહિ હોય કે જેનું ખેડાણ શ્રી યશેાવિજયજીએ ન કર્યુ હોય. તે માત્ર વિદ્રાન ન હતા, પરંતુ એક ઉચ્ચ કાટિના સાધક પણ હતા. તેમણે ક્રિયામાંથી જ્ઞાન અને જ્ઞાનમાંથી અનુભવ પ્રાપ્ત કરીને પેતાના શ્રમણુ જીવનને દીપાવ્યું હતુ. તેઓના મત અનુસાર અનુભન્ન વિનાનું જ્ઞાન સાવ નિરથ ક હતું. તેમનામાં સિદ્ધસેન દિવાકરસૂરિ જેવી તાર્કિક શકિત અને હરિભદ્રસૂરિ જેવી દ્રષ્ટિની વિશાળતા હતી. તેમની અપ્રતિમ વિદ્વત્તા જોઇને લેાકા તેમને ‘લઘુ હેમચંદ્ર’ કહેતા. વળી તેમને 'શ્રુતકેવળી’ અને ‘*લી શારદ”નું બિરુદ પણ આપવામાં આવ્યું હતું.
* સત્ર પહલી રાધાકૃષ્ણન : દારાનિક રાજનીતિજ્ઞ શ્રી પુરુષોત્તમ માવળ કરે ઉપરના વિષય પર ખેલતાં જણાવ્યુ હતુ કે રાજકારણી અને રાજનીતિજ્ઞના વચ્ચે મેટા ભેદ છે. રાજકારણી આગામી ચૂંટણી તરફ નજર નાખે ને ત્યારે · રાજનીતિજ્ઞ આવતી કાલની પેઢી સામે લક્ષ્ય રાખે છે. આપણા દેશમાં આજે રાજકારણીઓની નહિ, પરંતુ રાજનીતિાની જરૂર છે. રાધાકૃષ્ણન તત્ત્વજ્ઞાની હાવા સાથે એક સફળ રાજનીતિજ્ઞ પણુ હતા. તેમની વિદ્વત્તા વ્યાપક અને ગહન હતી. તેમને હિન્દુ તત્ત્વજ્ઞાનના ભાષ્યકાર કહેવામાં આવે છે. કલકત્તા યુનિવર્સિટીએ તેમને આજીવન પ્રાપ્યાપક તરીકે નિમ્યા હતા. બનારસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના પુત્ર માટે પંડિત માલવિયાજીએ તેમની પસ’દગી કરી હતી એ ઘણી મહત્ત્વની વાત છે.
તા. ૧-૧૦-૮૮
સૂત્ર તરીકે લેગ્ગસસૂત્રનું ઘણું મહત્ત્વનું સ્થાન છે. સાત ગાથાના આ સૂત્રમાં ચેવીસ તીથ કરેાની સ્તુતિ કરવામાં આવી છે. આ સૂત્રમાં તીથકર ભગવતે માટે વપરાયેલા પ્રત્યેક શબ્દ અથગંભીર છે. લેગ્ગસ સૂત્રમાં અથની દ્રષ્ટિએ માત્ર અરિહંત ભગવંતને જ નહિ, પાંચેય પરમેષ્ટિ ભગવાને નમસ્કાર કરવામાં આવ્યા છે. આ સૂત્રને વિસ્તૃત અર્થ સમજવાથી આ વાતને ખ્યાલ આવી શકે. આ સૂત્રના કર્તા ગણધર શ્રી ગૌતમસ્વામી છે. ભગવાન મહાવીરના નિર્વાણ પછી આ સૂત્ર રચાયુ હોવાના સભવ છે. લેગ્મરસની સાત ગાથાને શરીરમાં રહેલાં સાત ચક્રો સાથે સબંધ છે અને સાત તીર્થંકરાના નામ પછી ‘જિષ્ણુ ચ' શબ્દ દ્વારા સાડા ત્રણ વર્તુળના કું ડલિની સાથે સંબંધ હૈં. લાગ્યરસના કાઉસગ્ગ એ ધ્યાન માટેની યોગક્રિયા છે.
"ધુ લાગ્ગસ સૂત્ર : આ વિષય પર વ્યાખ્યાન આપતાં - ડે. મળેલાલ ચી. શાહે જણાવ્યું હતું કે જૈધમ માં : મંત્ર તરીકે નવકારમં ત્રનું, સ્તંભ તરીકે ભકતામર સ્તંત્રનુ અને
સાંપ્રદાયિકતવિહીન ધŚ: શ્રી સત્યનારાયણ ગેએન્કાએ આ વિષય પર ખેલતાં જણાવ્યુ હતુ કે છેલ્લાં પચીસે વર્લ્ડમાં આપણું એ દુર્ભાગ્ય રહ્યુ છે કે ધના અ આપણે સાચી રીતે સમજા નથી. ભગવાન શ્રી મહાવીરે કહ્યું છે કે ધમ' ઉત્કૃષ્ટ મંગલ છે. પરંતુ ધમ' મંગલ ત્યારે જ બની શકે જ્યારે કાઇ તેને ધારણ કરે. ધારણ ન કરે તે તે ધમ ધમ' નથી. ધમ' રવભાવને કહે છે. હિન્દુ, જૈન, બૌદ્ધ, મુસ્લામ કે ખ્રિસ્તી એટ ધ હોઇ શકે જ નહિ, એ તે સપ્રદાયેનાં નામે છે. તે દરેકના વ્રત-તહેવાર જુદા જુદા છે. તેમની દાનિક માન્યતાએ, કમ કાંડા અને વેશભૂષા જુદાં જુદાં છે. આ સંપ્રદાયા એ ભિન્ન ભિન્ન સમાજ છે. સમાજ ભિન્ન હાઈ શકે; ધમ તેા એક જ છે. જેમ બરફના ધમ શીતલતા અને અગ્નિને ધમ બળવાને છે તેમ કુદરતને નિયમ છે કે કઇ વ્યકિત પેતાના મનમાં રાગ કે દ્વેષ ઉત્પન્ન કરે છે તેા તે તરત જ વ્યાકુળ બની જાય છે. કુદરતના આ નિયમ દરેકને લાગુ પડે છે.
સ તવાણી : શ્રી જયેન્દ્રભાઇ ત્રિવેદીએ આ વિષય પર વ્યાખ્યાન આપતાં જણાવ્યુ` હતુ` કે આપણે દેશ કૃષિ અને ઋષિના દેશ છે. અન્ન જોઇએ છે તે કૃષિ આપી શકે છે અને મનને જે જોઇએ છે તે ઋષિ આપી શકે છે. આપણા દેશમાં સંતાને ભારે પ્રભાવ રહ્યો છે. સા સાથેને સમાગમ, સતા સાથેનેા સત્સંગ પછી ભલે તે માત્ર એક ક્ષણના પણ હોય, એક ઘડીના પણ હોય; પરંતુ આપણા માટે તે ખરેખર ઉપકારી છે. સૌરાષ્ટ્રમાં ભાણસાહેબ, રવિસાહેબ, ત્રિકમદાસ, ગ ંગાસતી વગેરે સતા થયા. આ બધા કાઇ યુનિવર્સિટીમાં ભણ્યા ન હતા. તેમની પાસે કાઇ એવી શૈક્ષણિક ડિગ્રી ન હતી તેમ છતાં તેમણે આપણને જે કંઇ આપ્યું છે તે અદ્ભુત છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં પહેલાં ગામેગામ ભજનમંડળી ચાલતી. લેા સાંજના કામકાજથી પરવારીને ગામના પાદરે આવેલાં મદિરામાં ખેસીને ભજન ગાતા અને જવનમાં ટકી રહેવાનુ તેમાંથી બળ મેળવતા આજે ભજનમ`ડળી તૂટી રહી છે. લેકાનુ લક્ષ્ય બદલાઈ રહ્યું છે.
* જૈનધમ એવમ દાનકી. મૌલિક વિશેષતાએ : શ્રી. ચંદનમલ ચાંદું આ વિષય પર ખેલતાં જણાવ્યુ હતુ કે જૈન ધમ'માં નવકાર મંત્રમાં કાષ્ટ વ્યકિતને નહિ, પરંતુ ગુણના આધારે નમસ્કાર, કરવામાં આવ્યા છે. જૈનદર્શનમાં; અવતારવાદને
2