SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ × પ્રબુદ્ધ જીવન અને એને ધનની દુલભતા જેટલી સમજાય તેટલી દુલ'ભતા ગભશ્રીમંત માણસને ન સમજાય. તેવી જ રીતે આપણને મનુષ્યજન્મ પ્રાપ્ત થઇ ગયેા છે માટે તેની દુલભતા આપણને સમજાતી નથી અન્ય ગતિમાં કાના જીવ હોય અને મનુષ્યજન્મ મેળવવા માટે તેના પુરુષાથ' ચાલતા હોય ત્યારે મનુષ્યગતિમાં સ્થાન મેળવવાનું કેટલુ બધુ' દુલ્હલ છે તે સમજાય. અકામ નિજરા અને પુણ્યના યોગે મનુષ્યજન્મ મેળવવામાં ક્યારેક તો અન`તકાળ વીતી જાય અથવા અનંત પુદ્ગલ પરવતન જેટલા કાળ પણ વીતી જાય. મનુષ્યજન્મની દુલ ભતા આ દૃષ્ટિએ સમજવાની છે. દસ દૃષ્ટાંતે દુ×ભ' એવા મનુષ્યજન્મ પ્રાપ્ત થયેા એટલે બધું જ પામી ચૂકયા એવું નથી. મનુષ્યજન્મ પ્રાપ્ત થવા છતાં સંસારમાં કેટલાયે જીવે તિય ચગતિના જીવે જેવુ, ભારવહન કરનાર બળદ કે ઘેાડા જેવુ કે બધેથી હડધૂત થનાર કૂતરા જેવું, આખું જીવન વીતાવે છે મનુષ્યજન્મ મળવા છતાં કેટલાય જીવે જન્મથી પગપણાને લીધે, ગાંડ. પણને લીધે તિય`ચ કે નરકતિના જવા જેવું દુઃખ વેઠે છે. 'એટલે દુલ`ભ મનુષ્યજન્મની પ્રાપ્તિ થઇ હાય તે તેને સાર્થક કરી ધંતુ આલંબન લઇ મેક્ષ માટેના પુરુષા કરવામાં એ જન્મના ઉપયેગ કરવા એ તો એથીય વધુ દુલ ભતા છે. આવા દુલભ મનુષ્યજન્મ મળ્યા પછી અનેક મનુષ્ય તેને વ્યથ ગુમાવી દે છે. ‘સિન્દૂરપ્રકરણ’માં આવા અજ્ઞાની દર વર્ષે` જ્ઞાનપીઠ પુરસ્કારની જાહેરાત થતાં દેશની કાઇ એક ભાષાના સમથ' સર્જકને પરિચય સાહિત્યરસિકાને થાય છે. વ્યક્તિ પોતે પરિચિત ન હોય એવી ભાષા અને એના સાહિત્ય વિશે જાણવાની થેાડી ઉત્સુકતા જાગે એવી આ ઘટના છે. એક નવી ખારી ખૂલે છે. ૧૯૮૭ના વર્ષના ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ગુજરાતીની ભગિની ભાષા મરાઠીના વિખ્યાત કવિ અને નાટયકાર શ્રી વિ. વા. શિરવાડકર ‘કુસુમાગ્રજ'ને એનાયત કરવાનું નક્કી થયું છે. દોઢ લાખ રૂપિયાને આ પુરસ્કાર ભારતીય સાહિત્યમાં રાષ્ટ્રીય કક્ષાનું સર્વોચ્ચ સન્માન છે. કુસુમાગ્રજ ૨૭મા પુરસ્કૃત સર્જક અને મરાઠી ભાષાના દ્વિતીય પુરસ્કૃત સજક છે. ૧૯૭૪ માં વિખ્યાત મરાઠી નવલકથાકાર શ્રીવિ. સ. ખાંડેકરને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ સન્માન મૈળવનાર તેઓ પ્રથમ મરાઠીભાષી સજ'ક હતા. વિષ્ણુ વામન શિરવાડકરને જન્મ ૧૯૧૨માં થયેા હતે. પદ્યમાં ‘કુસુમાગ્રજ'ના નામે જાણીતા આ સર્જકે પેતાના પ્રથમ કાવ્યસંગ્રહ ૧૯૩૩ માં ‘જીવનહરી’ નામે ‘૨૧ વર્ષની યુવાન વયે પ્રસિદ્ધ કર્યો હતા. ‘વિશાખા,’ ‘વાદળવેલ,' ‘સ્વગત,’ ‘મિરેષા’, ‘છ ંદોલયી’, 'મુકતાયન’ વગેરે એમના ૧૩ જેટલા કાવ્યસ ગ્રહ પ્રસિદ્ધ થયા છે. કુસુમાગ્રજે જાયા કુંજ' અને શ્રાવણ જેવા બાળકાવ્યના સંગ્રહ પણ આપ્યા છે. એમનાં તા. ૧–૧૦–૮૯ માણસાની સરસ અને સચેટ સરખામણી કરી છે, જુઓ स्वर्णस्थाले क्षिपति स रजः पाद शौचं विधत्ते । पीयूषणे प्रवरकरिणं वाह्यत्येन्धभारम् । चिन्तारत्नं विकरति कराद् वायसोङ्गायनार्थ, यो दुष्प्राप्यं गमयति मुधा मत्यजन्म प्रमत्तः ॥ કુસુમાગ્રજને જ્ઞાનપીઠ ગુલામ રુઢિયા જે માણસ પ્રમાદને વશ થઇ દુષ્પ્રાપ્ય એવા મનુષ્યજન્મને વ્યથ ગુમાવી દે છે તે અજ્ઞાની માણસ સેનાની થાળીમાં માટી ભરી રહ્યો છે. અમૃતથી પગ ધાઈ રહ્યો છે, શ્રેષ્ઠ હાથી ઉપર લાકડાંને ભારે ભરી રહ્યો છે અને ચિંતામણિ રત્ન કાગડાને ઉડાડવા માટે ફેંકી રહ્યો છે. માટે જ કહ્યુ છે दुर्लभं प्राप्य मानुष्यं हारयध्वं मुधैव मा । (વાગ્ધચરિત્ર ) દુલ'ભ મનુષ્યજન્મ મેળવીને એને વ્યથ ગુમાવી ન દેશો. મનુષ્યજન્મ પ્રાપ્ત થયા પછી મનુષ્યગતિની દુલ ભતા પેતાને સમજાય અને ધર્માંતત્ત્વમાં શ્રદ્ધા અેસે અને મેક્ષગતિની દુલ'ભતા સમજાય એ પણુ અત્યંત દુલ ભ વાત છે. અંધશ્રદ્ધા કે ગતાનુગતિક શ્રદ્ધા ઘણી વ્યાપક હોય છે, પર ંતુ તત્ત્વ નિશ્ચય રૂપ સાચી શ્રદ્ધા ઘણી દુલ ભ છે એટલે જ ભગવાન મહાવીરે કહ્યુ છે કે મદ્દા પરમ દુહા | -મણલાલ ચી. શાહુ પુરસ્કાર કાવ્યોમાં પ્રકાશપૂજા છે. વિષમતા સામે ચીડ છે અને માનવતા. માટે પ્રેમ છે. ઉત્કૃષ્ટ કલ્પનાશકિત અને ઉત્કટ ભાવ એમનાં કાવ્યનાં મહત્ત્વનાં અંગ છે. આત્મા અને સૌન્દ્રયની વાત એમનાં કાવ્યોમાં કરી કરી આવે છે. કવિ તરીકે કુસુમાગ્રજ તરીકે તેએ જેટલા જાણીતા છે એટલા જ નાટ્યકારૢ તરીકે વિ. વા. શિરવાડકરના નામે. જાણીતા છે. ‘દૂસરા પાવા', 'યયાતિ આણુિ દેવયાની', ‘નટસમ્રાટ', ‘વિદૂષક', ‘વૈજયંતા', ‘કૌ તેય', ‘રાજમુકુટ', ‘દિવાણી દાવા', 'દેવાગે ધર', ‘આથેલા', ‘આમચ નાવ આમુરાવ’, ‘મુખ્યમ`ત્રી', ‘ચંદ્ર જિથે ઉગવત નહીં વગેરે નાટકા એમણે લખ્યાં છે. ‘નટસમ્રાટ’ નાટકને ખૂબ લેાકપ્રિયતા મળી છે. આ નાટકમાં એક મહાન આદશ વાદી અભિનેતાના સ્વપ્નભંગની વાત છે. 'નટસમ્રાટ' ગુજરાતીમાં ‘બહુત નાચ્યા. ગોપાળ' નામે ભજવાયું હતુ. દશ મૌલિક નાટકા અને સાત અનુવાદિત નાટકા શિરવાડકરે આપ્યાં છે. શિરવાડકરનાં નાટકા રામગણેશ ગડકરીના જેવી કાવ્યમય શૈલીએ લખાયેલાં છે. અન્યાય, અસમાનતા અને સામાજિક જીવનની ક્રુરતાને લીધે જે સમસ્યાઓ સર્જાય છે, એ વિશે તેમણે લખ્યુ છે. ભાષાનું સૌન્દય' અને ભાષાનુ` કૌવત એમનાં નાટકાનાં મહત્ત્વનાં 'ગ છે. પેાતાના સર્જન દ્વારા શિરવાડકર શાશ્વત 66નું સમાધાન
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy