________________
Regd. No. MH. By / Sonth 54 Licence No. 1 37
.
. . .
.
JT,
પ્રબુદ્ધ જીવન
વર્ષ:પર અંકઃ-૧૧
T
-
:
'
મુંબઈ, તા. ૧-૧૦-૧૯૯૮
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૩૦/- છૂટક નકલ રૂા. ૧પ૦
પરદેશમાં વાર્ષિક રૂ. ૩૦૦ તંત્રી : રમણલાલ ચી. શાહ
મનુષ્યજન્મની દુલભતા કાઈકને કદાચ પ્રશ્ન થાય કે મનુષ્યજન્મ કેવી રીતે દુર્લભ વધુ થાય. મનુષ્યની એટલી વસતી થાય તો પણ તે સંખ્યાતા હોઇ શકે ? એ તે દેખીતું જ છે કે દુનિયામાં મનુષ્યની કહેવાય ૧૨ ને બદલે ૨૯ આંકડા સુધી મનુષ્યની વસતી કદાચ વસતી દિવસે દિવસે વધતી જાય છે. પચાસેક વર્ષ પહેલાં પહોચે તે પણ તે સંખ્યાતા કહેવાય. પૃથ્વી પરની માનઃ વસતી લગભગ બે અબજની હતી. અત્યારે
જૈનધર્મ પ્રમાણે ચાર ગતિના જીવો જ્યાં સુધી પાંચમી માનવવસતી લગભગ ૭ અબજે પહોંચી છે અને એકવીસમી
ગતિ-મેક્ષગતિ પામતા નથી ત્યાં સુધી એક ગતિમાંથી બીજી સદીના પૂર્વાધમાં દસ-પંદર અબજ કરતાં પણ વધુ માનવ
ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. એ પરિભ્રમણના પણ વસતી હશે એવું અનુમાન માનવ વસતીના આંકડાશાસ્ત્રીએ
નિયમો છે. દેવગતિને જીવ આયુષ્ય પૂર્ણ કરીને ફરી કરે છે. આમ મનુષ્યની વસતી દિવસે દિવસે જે વધતી જતી
દેવગતિમાં ઉત્પન્ન થઈ શકતા નથી. તેવી જ રીતે તે જીવ હોય તે માનવજન્મ દુર્લભ છે એમ કેવી રીતે કહી શકાય ?
દેવગતિમાંથી સીધે નરકગતિમાં ઉત્પન્ન થઈ શકતો નથી. માનવજન્મ વધુ પડતા સુલભ છે એમ જ અત્યારે તે દેખાય .
દેવગતિના છ આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યગતિમાં કે તિય ચછે. કારણ કે આજકાલ તે માણસ થવાને પાત્ર ન હોય
ગતિમાં ઉત્પન્ન થાય છે. એવા પણ અસંખ્ય માણસે દુનિયામાં જોવા મળે છે.
એવી જ રીતે નરકગતિના જીવ આયુષ્ય પૂર્ણ કરીને ઉપર ઉપરથી જોનારને મનુષ્યજન્મ સુલભ છે એવું
તરત નરકગતિમાં ફરીથી ઉત્પન્ન થઈ શક્તા નથી. તેમ તેઓ કદાચ લાગવાને સંભવ છે. પરંતુ સમગ્ર વિશ્વની જીવરાશિને
નરકગતિમાંથી સીધા દેવગતિમાં પણ ઉત્પન્ન થઈ શકતા નથી. જે વિચાર કરવામાં આવે તે મનુષ્યજન્મની દુલભતા
નરકગતિના છેવો આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યગતિમાં સમજાશે. વળી એ સમજવા માટે પુનર્જન્મના– જન્મજન્માન્તર
કે તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. (Rebirth)ના સિદ્ધાન્તમાં શ્રદ્ધા જોઈશે.
નિયંચગતિના છ આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી - જૈનધર્મ પ્રમાણે જીવની ચાર પ્રકારની ગતિ છે :
તિર્યંચગતિમાં ઉત્પન્ન થઈ શકે છે; મનુષ્યગતિમાં પણ ઉત્પન્ન (૧) મનુષ્ય (૨) તિર્યંચ (૩) દેવતા અને (૪) નારકી. આ
થઇ શકે છે; તિર્યંચગતિના સંસી પંચેન્દ્રિય જીવો દેવગતિમાં ચાર પ્રકારની ગતિના છ કેટલા છે તે દર્શાવવા પ્રત્યેક
કે નરકગતિમાં જઈ શકે છે. પરંતુ તિર્યંચગતિના છ સીધી ગતિની બાબતમાં જૈનધર્મે ગણિતની સંજ્ઞા આપી છે. એ
મેક્ષગતિ પામી શક્તા નથી. પ્રમાણે મનુષ્યની વસતી “સંખ્યાત” છે. દેવતા અને નારકીના જીવ અસંખ્યાતા છે અને તિર્યંચ ગતિના છો અનંત
મનુષ્યગતિના છ આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી મનુષ્ય છે, અનંતાનંત છે.
જન્મ પ્રાપ્ત કરી શકે છે અથવા તિર્યંચગતિમાં ઉત્પન્ન થઈ
શકે છે અથવા દેવગતિ કે નરકગતિમાં પણ ઉત્પન્ન થઈ શકે સંખ્યાતા એટલે જેની સંખ્યા ગણી શકાય છે. જૈનધર્મને, છે. મનુષ્યજન્મ એ એક જ એવી ગતિ છે કે જ્યાંથી મેક્ષગતિ ગણિતાનુયોગ પ્રમાણે એકથી ઓગણત્રીસ આંકડા (એકમ- પ્રાપ્ત થઈ શકે છે. સુખ વૈભવ, દીઘયુષ્ય વૈક્રિયશરીર, Digit) સુધીની સંખ્યા તે સંખ્યાતા કહેવાય છે. ૩૦ કે તેથી આકસ્મિક મૃત્યુને અભાવ વગેરેની દષ્ટિએ દેવગતિ મનુષ્યગતિ વધુ આંકડાની રકમ એ અસંખ્યાતા કહેવાય છે. થડે સુધી કરતાં ચડિયાતી હોવા છતાં મેક્ષપ્રાપ્તિ માત્ર મનુષ્યગતિ દ્વારા જ ગણી શકાયું પણ પછી ગણવાનું ફાવે નહિ અને ચેકકસ
શક્ય હોવાથી દેવો પણ મનુષગતિ માટે ઝંખે છે એમ કહેવાય છે. આંકડે મળે નહિ એવી સંખ્યાને અસંખ્યાતા કહેવામાં
- તિયચગતિના છેવો ફરીથી તિર્યંચગતિમાં અનુક્રમે સતત આવે છે. જે સંખ્યા ગણવાનું ફાવે નહિ અને ગણતાં કયારેય પાર આવે નંહિ તેવી સંખ્યાને અનંત કહેવામાં આવે છે.
અનેકવાર ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ મનુષ્યગતિના છો મનુષ્યની વસતી અત્યારે દસ આંકડા જેટલી છે. બાર આંકડા
સતત મનુષ્યજન્મ સાત કે આઠવાર મેળવી શકે છે. સુધીની રકમ ગણવામાં આવે છે તે ૧૦૦ અબજ કે તેથી : : : આમ ચારેય ગતિના ના પરિભ્રમણને વિચાર કરીએ.