________________
(૪)
તે પછી
તેમનાં સવ બની
તા૧૬--૯૮
પ્રબુદ્ધ જીવન ગુજરાતના જૈને
વર્ષમાં અસહકારની લડત શરૂ થઈ ત્યારે પ્રબુદ્ધ જીવનના આદ્ય(પૃષ્ઠ ૮ થી ચાલુ)
સ્થાપક શ્રી પરમાનંદ કાપડિયાએ તેમાં સક્રિય રસ લઈ સહકાર
આ થડા સમય ઉપર મને શ્રી જયંત કોઠારી તરફથી જાણવા તેમણે સંસાયટીના પુસ્તકાલય માટે સ્વતંત્ર મકાન બાંધવા રૂા. ૮૦૦૦ નું દાન મેળવ્યું (આજની કિંમતે એ રકમ
મળ્યું કે તે સમયે ભાવનગરથી પ્રસિદ્ધ થતું જૈન' સાપ્તાહિક
પણ અસહકારની લડતને ઉમળકાભર્યો કે આપનું હતું . ઓછામાં ઓછા રૂ. બે લાખ જેટલી થાય ) પછી
અસહકારની લડત પછી આઠ વર્ષે ગાંધીજીની દાંડીત્રાએ હરકુંવર શેઠાણીએ પણ પિતાની કન્યાશાળા માટે કાળુપુરમાં
જગપ્રસિદ્ધ કરેલી સવિનય કાનૂનભંગની લડત શરૂ થઈ તેમાં ટંકશાળ પાસે સ્વતંત્ર મકાન બાંધ્યું. છેવટે હરકુંવર શેઠાણીએ
ગુજરાતની સ્ત્રીઓની નેતાગીરી શ્રી અંબાલાલનાં પની સરલાઅને હેમાભાઈના પુત્ર પ્રેમાભાઈએ મળી હેસ્પિટલનું મકાન
દેવીએ લીધી હતીગાંધીજીની સૂચનાથી તેમણે ગુજરાતભરમાં બાંધવા રૂ. ૭૦૦૦૦ જેટલું દાન આપ્યું. ( એ મકાન તે
પરદેશી કાપડની દુકાને અને દેશી -પરદેશી દારૂના પીઠાં ઘીકાંટા રોડ ઉપરનગર શેઠના વંડા પાસે હવે જૂની હેપિ
આગળ સ્ત્રી સ્વ સેવિકાઓ દ્વારા પિકટિંગ કરવાની યોજનાનું ટલના નામે ઓળખાતું મકાન. એ મકાનમાં હવે કોર્ટ સંચાલન કર્યું હતું અને તે પછી તેમણે વર્ષો સુધી ગાંધીજીની બેસે છે અને હોસ્પિટલ મારા વતન અસારવા પાસે લઈ રચનાત્મક પ્રવૃત્તિઓમાં સેવા આપી હતી તેમનાં સુપુત્રી મૃદુલાનું જવામાં આવી છે.) આજની કિંમતે ૭૦૦૦૦ એટલે રૂ. ૧૪ નામ તે ગુજરાતને સ્ત્રી જાગૃતિ પ્રકરણમાં ઉજજવળ બની લાખથી પણ વધુ થાય. આ ઉદારતા પ્રેરનાર પડદા પાછળ રહ્યું છે. તેમણે ૧૯૩૪માં સ્થાપેલે તિસંઘ એ સમયના દલપતરામ હતા તેમના સૌજશીલ, સાત્વિક વ્યકિતત્વનું એ વાતાવરણમાં એક કાંતિકારી સંસ્થા હતી. પછી દશેક વર્ષે સુફળ હતું. એમનાં ઉદાર દાને માટે મુંબઈ સરકારે તેમને કરતૂરબા રમરકનિધિની સ્થાપના થઈ. તેની ગ્રામપ્રદેશની સ્ત્રીસખાવતે બહાદુરને ઈલ્કાબ એ હતો.
સેવા પ્રવૃત્તિઓનું આયે જન કરવામાં તેઓ ઠકકરબાપા સાથે | ગુજરાતના અર્વાચીન યુગના આરંભે અમદાવાદના જૈનોના જોડાયાં. સને ૧૯૪૭ના માર્ચ માસમાં તેઓ કોમી રમખાણોના આ ઉજજવળ પ્રદાન પછી લગભગ ૮૦ વષે’ તેમની દાન- ભોગ બનેલા મુસલમાન વચ્ચે ગાંધીની યાત્રામાં ભાવના ફરી જાગ્રત થઈ. સ્વ. ગણેશ વાસુદેવ માવળંકરની પ્રેરણાથી તેમના મદદનીશ તરીકે રહ્યાં હતાં. તે પછી તેમનું શેઠ કસ્તુરભાઈએ બીજ જેન ને જૈનેતર ધનિકાને સહકાર સૌથી યશસ્વી સેવાકય શરૂ થયું. સપ્ટેમ્બર-ઓકટોબરમાં મેળવી ૧૮૩૬માં અમદાવાદ એજ્યુકેશન સેસાયટીની સ્થાપના કરી.
પંજાબમાં ઘાતકી કોમી રમખાણો ફાટી નીકળ્યાં તેમાં અપહરણ એના ભંડળમાં કસ્તૂરભાઈ કુટુંબને મોટો ફાળો હતો. કરાયેલી હિંદુ-મુસલમાન–શીખ સ્ત્રીઓને પાછી મેળવવાનું એ જ અરસામાં શ્રીમતી ઇન્દુમતી ચીમનલાલના સહકારથી
તેમણે મહાહિંમત માગી લે એવું કામ માથે લીધું. તેમની અમદાવાદની તે સમયની પ્રેરક રાષ્ટ્રીય વાતાવરણની માધ્યમિક
સાથે મદદમાં રહેલાં (હાલ વિલેપાલે–પૂર્વમાં રહેતાં કમળાબહેન શાળા, ચી. ન. વિદ્યાવિહાર, શરૂ થઈ. તે પછી કરતુરભાઈએ
પટેલે તેમનાં મૂળતાં ઊખડેલાં' પુસ્તકમાં મૃદુલાબહેનની એ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીથી સ્વતંત્ર પણ ગુજરાત યશસ્વી કામગીરીને તાદશ ચિતાર આપે છે. સ્વરાજ મળ્યા યુનિવર્સિટીના વિસ્તારમાં ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર સ્થાપ્યું. પછી રાજકીય ક્ષેત્રે ગાંધીમૂના આગ્રહી શ્રી ચીમનલાલ , અંબાલાલ સારાભાઈના સુપુત્ર વિક્રમ સારાભાઈએ ભારતભરમાં ચકુભાઈ શાહનું પ્રદાન હજુ તાજુ જ છે. અને પરદેશમાં પણ જાણીતા બનેલાં અટિરા અને ફિઝિકલ
અને છેલ્લે 'પ્રબુદ્ધ જીવનનું સંચાલન કરનાર શ્રી મુંબઈ રિસર્ચ લેબોરેટરી રથયાં.
જૈન યુવક સંધ.’ તે દરેક વર્ષે વિવિધ વ્યાખ્યાનમાળાઓ શિક્ષણક્ષેત્રે અમદાવાદના જૈન નાગરિકની આ પ્રવૃત્તિ શરૂ
છ મુંબઇના ગુજરાતી સમાજની કીમતી સંસ્કારસેવા થઈ તે પહેલાં સાહિત્યક્ષેત્રે પણ જેનેનું પ્રદાન શરૂ થઈ ગયું હતું.
કરી રહ્યું છે. તેમાં શ્રી રમણલાલ શાહ અને બીજા ઉત્સાહી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રનાં લેકજીવન અને લોકસાહિત્ય
મિત્રો ને કાર્યકરોને પરિશ્રમ કાઈપણ સેવાસરથાને ગર્વ
અપાવે એવે છે. આખા ગુજરાતમાં એ મિત્રો ને કાર્યકરોને માટે વિશાળ વાચકવર્ગનાં રસજિજ્ઞાસા જાગ્રત કર્યા હતાં.
જેવી સહકાર ભાવનાથી ચાલતી બીજી કોઈ સંસ્થા નથી. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી અને પ્રદધુ વિદ્વાન રસિકલાલ
અપણું સાહિત્યકારોની આજે જીવતી જુની ને નવી પરીખ ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા હતા.
પેઢીને કેટલા મિત્રે ગુજરાતના જૈનના આ બધા પ્રદાન અને તેમાંથી નિવૃત્ત થયા પછી પણ જીવનના અંત સુધી
વિશે જાણતા હશે? અને એમાંનું કંઇક જાણતા હશે તે તેમની વિદ્યાસેવા બજાવતા રહ્યા હતા. એલ. ડી. આર્ટસ
તેની કદર કરતા હશે ? કેલેજમાં અર્ધમાગધીના અધ્યાપક બહેચરદાસ દેશીને મને અઢી વર્ષ સંસર્ગ થયે હતા. એમની મિતભાષી વિદ્વત્તા માટે
આચાર્ય શ્રી વિજયવલભસૂરિ સ્મારક આદર અનુભવ સંશાધન ક્ષેત્રે બે પેઢી પહેલાંના મેહનલાલ દલીચંદ દેશાઇનું પ્રદાન છે. અદ્વિતીય રહ્યું છે.
વ્યાખ્યાનશ્રેણી રાજકીય ક્ષેત્રે ગાંધીજીના આગમન પહેલાં જૈનાએ રાષ્ટ્રીય
સઘ'ના ઉપક્રમે શ્રી આત્માનંદ જૈન સભા - મુંબઈના પ્રત્તિમાં રસ લીધો જણાતું નથી, પણ ગાંધીજીની પ્રવૃત્તિ - આર્થિક સહયોગથી ઉપર્યુકત વ્યાખ્યાનશ્રેણીનું આયોજન એમાં ચારપાંચ જૈન સ્ત્રી – પુરુષને થાપાત્ર ફાળે હતે. કરવામાં આવ્યું છે જેને સવિગત કાર્યક્રમ નીચે પ્રમાણે છે: એમાં સૌથી પહેલાં અમદાવાદના તે સમયે સૌથી ધનિક ગણાતા વ્યાખ્યાતા : શ્રી શશિકાન્ત મહેતા સારાભાઈને. ગાંધીજીએ પિતાની સેવાસાધના માટે ૧૯૧૫ના વિષય : નવકારમંત્ર : કળા અને વિજ્ઞાન મે માસમાં કેચરબમાં સત્યાગ્રહ આશ્રમ સ્થાપે. તેમાં પહેલી સ્થળ : બિરલા કીડા કેન્દ્ર, ચેપષ્ટી, મુંબઈ મદદ કેટલાક વૈષ્ણવ ધનિકાની હતી. પરંતુ અશ્રમની
દિવસ : ગુરુવાર, તા. ૬ઠ્ઠી કબર, ૧૯૮૮ . સ્થાપના પછી ચારેક માસે ગાંધીજીએ પાછળથી ઠકકરબાપા
સભ્ય : સવારના ૯/૩૦ કલાકે
: તરીકે જાણીતા બનેલા આંકવન આદિવાસી સેવક શ્રી
સૌને સમયસર ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ છે. . અમૃતલાલ ઠકકરના કહેવાથી એક અંત્યજ કુટુંબને આશ્રમમાં પ્રવેશ આપે ત્યારે એ વૈષ્ણવ કુટુંબની મદદ બંધ થઈ ગઈ. શૈલેશ એચ કે ઠારી ' કે.પી. શાહ ": અને આશ્રમ મરવા પડશે. અંબાલાલ સારાભાઇએ ત્યારે તેને : ' સહેજક : ' , , ' નિરુબહેન એસ રાહ રૂ.૧૩૦૦૦ને ઓકિસજન આપી બચાવી લીધે; ત્યારપછી પાંચ
* મંત્રીઓ