________________
તા. ૧૬–૧–૮૮ ૧-૨-૮૮
એમ કહુ કે અહિંસા સંસ્કારી સમાજવ્યવહાર માટે અનિવાય છે, અહિંસા એક સાંસ્કૃતિક મૂલ્ય છે. સમાજના જેટલા વ્યવહારામાંથી હિંસા નિમૂ*ળ થાય એટલેા સમાજ વધુ સંકારી બનશે. હિ ંસા અશુભ છે, દુરિત છે એ સૌથી પહેલાં સ્વીકારવું પડે. હિંસાને આવશ્યક મનાવવા માગતા ધણા માણસો તેને સુંદર શબ્દોથી મડિત કરીને રજૂ કરે છે. કેટલાક લેાકા 'સુર-અસુર સંગ્રામ, રામ-રાવણ યુદ્ધ, પાંડવ-કૌરવ સંધના દાખલા આપી હિંસા કયારેક તે અનિવાય બની જાય છે એવુ ઠસાવવા મથે છે. એ દરેકના તાર્કિક જવાખા આપી શકાય તેમ છે પશુ અહી તેમાં નહિ ઊતરીએ.
ડાઇક લેાકા હિંસાને ડોકટરની છરીની ઉપમા આપી તેને ક્યારેક તો ઉપયોગ કરવાની જરૂર પડે જ એમ આપણે ગળે ઉતારવા માગે હૈં. આ તો ઉપમા જ ખોટી છે. ડાકટરની છરી દર્દીની સ ંમતિથી જ વાપરી શકાય. દર્દીના મત લેવાનુ શક્ય ન હોય ત્યારે પણ દર્દીનાં સગાંસંબંધી અને તેમના હિતસ્ત્રીઓના મત લેવાય છે અને છરીના ઉપયેગ ખુદ દર્દીના ભલા માટે કરાય છે, અન્યના લાભ માટે નહિ. આપણે હિંસાની જે વાત કરીએ છીએ તે આમાં કયાંય ખેસે નહિ. .
પ્રબુદ્ધ જીવન
હિંસા દુરિત એટલા માટે છે કે તે એક પક્ષને હ ંમેશાં અણુગમતી અને નુક્સાનકારક હોય છે. બન્ને પક્ષને, હિસા આચરનાર અને વેડનાર બન્નેને, સ્વીકાય અને તેવી હિંસા આપણે કલ્પી શકતા નથી. કાઈ વિશિષ્ટ સંજોગોના અકલ્પ્ય
‘એ પળ કરી આવે નહિ, દાંડીકૂચ પરભાત, મડઝરે ફૂલડાં, ગાય અપસરા સાથ !
ઇ. સ. ૧૯૨૯ ની ડિસેમ્બરે રાવીતટે લાહારમાં મળેલી કૉંગ્રેસની ખેઠકમાં પિતા-પુત્ર વચ્ચે આદર્શોનું યુદ્ધ ખેલાયુ હતુ. પંડિત મોતીલાલજી સ ંસ્થાનવાદીરવાતંત્ર્યના પક્ષકાર હતા તે પંડિત જવાહરલાલ સંપૂર્ણ સ્વાતંત્ર્યના હિમાયતી હતા. વાકયુદ્ધને તે જુવાન પેઢીના જય થયા. કૉંગ્રેસમાં સંપૂર્ણ સ્વાતંત્ર્ય પ્રાપ્તિના ઠરાવ પસાર થયા. સ્વયં સેવકાના હાઁલ્લાસમાં પંડિત જવાહરલાલજી ભળ્યા ! આ ઠરાવમાં સ્વાતંત્ર્યયુદ્ધના સેનાપતિ તરીકે મહાત્મા ગાંધીજીની વરણી થઇ હતી. ગાંધીજીએ દેશ યુદ્ધ માટે તૈયાર છે તેનું માપ કાઢવા માટે ૨૬મી જાન્યુઆરી ૧૯૩૦ના દિન સ્વાતંત્ર્ય દિન તરીકે ઊજવવાનું જાહેર કર્યુ.. દેશભરમાં તે અતિ ઉત્સાહથી ઊજવાયા. ગાંધીજીને સગ્રામની સજ્જતાની નેચ્છત ગડગડતી લાગી. દેશે તેમને લીલી ઝંડી આપી દીધી હતી.
૧૮૩
છતાં શકય ખનાવને આ ચર્ચામાં ન ગણીએ તે ચાલે. હિંસા વેઠવી પડે તેવા દરેક પ્રસંગને આપણે ટાળવા જેવે ગણીએ એ જ સ્વાભાવિક છે. હિંસા મનુષ્યના સદ્ અશાને નહિ પણ અસદ્ અ ંશને બહાર લાવતી હોય એવું જ વધુ ખને છે. હિંસા સત્યની પણ વિધી છે. અહિંસક વ્યવહારમાં જ સત્યનુ આચરણુ વ્યવહારક્ષમ બને. લોકશાહીમાં વાણીસ્વાતંત્ર્યનુ જે મહત્ત્વ અંકાયુ છે તે પણ આના એક પુરાવા છે.
એ ભવ્ય દિના ! એ દિવ્ય દર્ચે!
* તનસુખ ભટ્ટ
ગાંધીજીએ ૧૨મી માર્ચે' પ્રભાતમાં સાડા છ વાગે સત્યાગ્રહાશ્રમ સાબરમતીથી તે દક્ષિણમાં સુરત જિલ્લાના દાંડીના સમુદ્રતટ સુધી દક્ષિણ આફ્રિકાની કૂચની ખે એક કૂચ યેાજવાનું જાહેર કર્યુ. ૧લી માર્ચથી અમદાવાદના કાઈ કાઈ ઉત્સાહી જૂથો આશ્રમની સાંજની પ્રાથનામાં હાજરી આપવા માંડયાં.
એકાદ અઠવાડિયામાં તે ત્રણસે માણસને સમાવતી ત્રણ પગથિયાં આકારની પ્રાથનાભૂમિમાં માણુસા સમાય નહી. તેથી સાબરમતીના રેતીના પટમાં સાંપ્રાથના રાખી અગિયારમી માર્ચે તે પાંચેક હજાર માણુ
એક વાર અહિંસાને નિરપેક્ષ મૂલ્ય તરીકે સ્વીકારીએ તે આપણી દ્રષ્ટિ ખલાઈ જાય. પછી અહિંસાથી લાભ થશે કે નહિ, હેતુ સરશે કે નહિ, તેને આધારે એની વ્યવહારક્ષમતા નક્કી નહિ કરીએ. તેને બદલે અહિંસા ચેાગ્ય છે, વાજમી છે, સાચી છે માટે તેને વધુ ને વધુ વ્યવહારુ ઉપયોગ ક્રમ કરવે તે વિચારીશું. હિંસા પણ હ ંમેશાં ધાર્યા પરિણામ નથી આપતી, હિંસક યુદ્ધમાં હારજીત થયા જ કરે છે. પણ હિંસાના વિકલ્પ સૂઝેલે નહિ હોવાથી હિંસક સાધના અને હિંસક વ્યૂહરચના વધુ તે વધુ કાય*ક્ષમ, પરિણામદાયી બનાવવાના સતત પ્રયત્ન આપણે જગતભરના લેા કર્યાં કરીએ છીએ
હવે ખરી જરૂર, જગતના વ્યવહારમાં અહિંસા કેવી રીતે વધુ કામ આપે તે વિચારવાની છે. અહિંસક પણ કામિંયાળ માર્ગો શેાધવાની, તેનું વૈજ્ઞાનિક સંશોધન કરવાની છે, ભારત આ કામ સૌથી સારી રીતે કરી શકે, જેને માટે આ સ શેાધન ભગવાન મહાવીરના ધમને આગળ ધપાવવાના શ્રેષ્ઠ માગ છે. પશ્ચિમ ભારતની યુનિવર્સિ°ટીએ આ કામ ન ઉપાડી લે ?
સાંધ્યપ્રાથનામાં હાજર હતા. ગાંધીજીએ વિનેદમાં કહ્યું કે તમે બધા મહેમાન છે, પણ તમને સૂવા માટે મારી પાસે પાગણુ નથી તેથી તમે આખી રાત જાગીને આશ્રમની ચેકી કરજો અને અમને નિરાંતે ઊંધવા દેજે! લાકા પશુ ઝાંઝ, પખવાજ, મંજીરા, ઢોલક, એકતારા-કરતાલથી સજ્જ થને આવ્યા હતા. તેમણે આખી રાત ભજનકીત ન કર્યાં.
G
સવારે છ વાગે સૂચકાશ આશ્રમને ઝાંપે સડક ઉપર આમલીની છાંયમાં એકઠા થયા. સૂચના વ્યવસ્થાપક છગનલાલ જોશીએ દરેકનાં નામ લઇ હાજરી પૂરી અને નંબર પ્રમાણે જોડીમાં ગાઢવીને ફૂચકાશને દક્ષિણાભિમુખ ઊભા રાખ્યા. બધાની પાસે બગલથેલી અને બિસ્તરા સિવાય ક ન હતું. સાડા છમાં દસેક મિનિટે આપુ આવ્યા. મહાદેવભાઇ અને કસ્તુરબા તેમને પગે લાગ્યાં. અન્ય આશ્રમવાસી સ્ત્રી, કુમારા ને કન્યાએ પણ તેમને પગે લાગ્યાં. સૌથી આગળ બાપુ હતા. પરદેશામાં જેમ વગર સીટી પાવે વખત થતાં રેલગાડી ઊપડે છે તેમ ગાંધીજીએ વગર નારા લગાવ્યે કૂચ ઉપાડી. નહિ વદેમાતરમ્ , નહિ ભારત માતાકી જય, નહિ કાઈ ઝિંદાબાદ ૩ નહિ કાઈ મુર્દાબાદ ! પરંતુ આ અદ્ભુત મહાભિનિષ્ક્રમણને પ્રભાવ જનસમુદાય ઉપર એટલે તા પ્રચંડ હતા કે ગાંધીજીએ પહેલુ પગલું મૂકતાંની સાથે જ મહાત્મા ગાંધી કી જય,’ ‘ભારતમાતા કી જય,’‘વદે માતરમ્'ની આકાશ ચીરી નાખતી ગજના આશ્રમભૂમિ ઉપરથી ઉછળી અને સ્વર્ગમાં સમાઈ ગઈ અમારાં ચમચક્ષુએ દેવેનાં વિમાનેમાંથી વરસતાં ફૂલ તથા