________________
૧૮૪
અપ્સરાગણનાં ઉલ્લાસમય નૃત્યોને જોઇ શક્યાં નહીં પણ ગગનમાં નૃત્ય સમાર ંભ તથા ગંધ ગાને થયું તે તે ચેકકસ !
સડકની બંને બાજુ લા સાથે ચાલવા લાગ્યા. આગળ જને આખું દૃશ્ય જોવાને પચ્છિનારા દોડવા લાગ્યા. ચંદ્રભાગા પર આજે મે પુલા છે: એક લેખડી અને બીજો સિમેન્ટી. ત્યારે સિમેન્ટી પુલ ન હતા. લેખ’ડી પુલ પરથી બાપુએ સંગમ વટાવ્યા. બાડજની ઉસ્માનપુરની તથા પાલડીની આજુબાજુમાં સોસાયટીએ ન હતી. ખેતરા હતાં; તેથી ખેતરમાં લેાકા દોડતા હતા. વિદ્યાપીઠ આવતાં તેના આચાય શ્રી દત્તાત્રેય કાલેલકરે ગાંધીજીને સૂતરના હાર પહેરાવ્યે એલિસબ્રિજ આવતાં અમદાવાદના મિલમાલિક કુટુંબની સન્નારીએએ ગાંધીજીને અક્ષત કુમકુમ કર્યાં ને સૂત્રહાર ધરાવ્યા. અહીં માંસઝણ થઈ ગયું હતુ. એલિસ બ્રિજથી જાય તા શહેરમાં થઇને જવુ પડે. ગાંધીજીને હલ્લાગુલ્લા પસંદ ન હતા તેથી પાલડી આગળ આવ્યા તે નદીમાં ૧છબિયાં કરતાં દાંડીયાત્રાની ટુકડી સામે કિનારે ચડી ગઇ ત્યારે જમાલપુરનો પુલ ન હતા. તે સ. ૧૯૪૦માં બંધાયો. એલિસ બ્રિજની ઉપરથી હજારો લેા દક્ષિણ દિશામાં તાકી રહ્યા હતા. પુલની કમાના પણ માણસેાથી ભરચક હતી. રાયપુર જમાલપુર પાસેથી દક્ષિણની સડક નીકળે છે ત્યાં અમદાવાદની બધી મિલેના મજૂરો ઊભા હતા. તેમણે આજે વયધેષિત જાહેર રજા પાળી હૈતી નદીથી દરવાજા સુધી પૂર્વા,ભમુખ ગયા ને પછી દક્ષિણાભિમુખ ફ્રેંચ ચાલી. લા સેકડામાંથી સહસ્ર અને સહસ્રમાંથી દાસહસ્ત્રની સંખ્યામાં વધતા જતા હતા. મને રામાયણમાં રામ અયોયા છેોડીને દક્ષિણમાં વનગમન કરે છે તે પ્રસંગ યાદ આવ્યા. ગાંધીજીએ જોયું કે લેા કાં સુધી દોડશે? પણુ લેાકા ચંડોળાના તળાવ સુધી અટકયા નહિ. પોતાને માટે હજારો લોકો હોંશથી હાલાકી વેઠી રહ્યા છે તેથી ગાંધીને કરુણા ઊપજી. તેમણે ચાળા તળાવ આગળ પહેલે ટૂંકા વિરામ રાખ્યા. બધાંને મેસી જવાનું કહ્યુ અને પ્રસગને ઉચિત શબ્દો કહ્યા અને યાદ આપી કે જળાશય સુધી જ વિદાય અપાય. જળાશય આવી ગયું છે માટે કૃપા કરીને સૌ પાછા ફરો. મને-કમને હર્ષ શાકની મિશ્ર લાગણીથી જનતા પાછી ફરી.
પહેલા મુકામ અપેારે જેતલપુરમાં હતા. આશ્રમથી તે પંદરેક માલ થાય. સાઠ વરસની ઉંમરે ગાંધીજી ચાલતા નહિ પણ દોડતા હતા. દોડવાથી મારા પગ દુઃખતા હતા પણ ગાંધીજીનું શરીર માનુ હતુ. જેતલપુર એક ગાઉ બાકી રહ્યુ ત્યાં તો એ ગામનાં સ્ત્રીપુરુષા ઝાંઝ—પખવાજ, ઢોલક, તુ (ભૂ ંગળ) લઇને હાજર થયાં અને ગાંધીજીને પગે લાગીને સામે યુ કયુ". પછી બધા ગામ તરફ કર્યાં ને ભજનો ગાવા લાગ્યાં. નારીવૃંદ ગાવા લાગ્યું :
પ્રયુદ્ધ જીત્રન
‘શેરી વળાવી સજ્જ કરું, ઘેરે આવેતે આંગણિયે વેરું ફૂલ, મારે ઘેર આવાને
પંદર માલિની કૂચને અંતે અમારા પગ ધૂળથી રગદોળાયા હતા. વલ્લભભાઈએ રસ્તામાં સર્વત્ર પાણી છંટાવ્યું હતું છતાં હાથપગ ધોઈ જરા પડખે થયા એટલે ભોજનનું નિમ ત્રણ ફેરવાયું. ગાંધીજીની કડક આજ્ઞા હતી કે ટુકડીને સાદું જ ભાજન પીરસવાનુ છે, મિષ્ટાન્ન નહિ. અપેારે જમીને આડા
તા. ૧૬–૧-૮૮ ૧૨-૮૮
પડયા ત્યાં તે સાંજ પડી ને ચારપાંચ વાગે જાહેર સભા થઈ. ભારતનાં મુખ્ય પત્રોના વૃત્તાંતવિવેચકા આવી પહોંચ્યા હતા. પરદેશીઓ પણ વૃત્તાંત લેવા હાજર હતા.
માનવમહેરામણ, જયજયકાર, સર્વેના મુખ ઉપર આશાઉત્સાહ, ઉમગ. લોકમાનસમાં જુવાળ ચડયા હતા અને તે વધતો જ ગયો. ગાંધીજીનાં ભાષણા કડક, ગરમ અને આગ ઝરતાં થતાં ગયાં. બ્રિટિશ વાઈસરોય હેબતાઇ ગયા હતા. વિઠ્ઠલભાઇ પટેલે તેને શિખામણ આપી હતી કે ડેસે ચેડા માઈલ ચાલીને થાકથી મરી જશે. તમે શાંત રહે.
આ યાત્રાનાં રમણીય સંસ્મરણે મેં મારા પુસ્તક ‘મે પાંખા ફફડાવી'માં વિસ્તારથી આપ્યાં છે તેથી અહીં વિસ્તાર નથી કરતે. ૧૯૩ની ૧૨મી માર્ચથી ૧૯૩૫ના વ્યક્તિગત સત્યાગ્રહ સુધીનાં એ દ્રશ્યા કદી ભુલાય તેવાં નથી.
ફ્રાન્સની રાષક્રાન્તિના કાળખંડ વિશે કહેવાયુ છે તે અહી સ્મરણે ચડે છે.
*It was the best of the time,
It was the worst of the time.'
*
સ્વ. મંગળજી ગવેર્ચંદ્ર મહેતા પ્રેરિત વિદ્યાસત્ર
શ્રી મુંબઇ જૈન યુવક સંધના ઉપક્રમે સોમવાર, મંગળવાર, તા. ૧૧, ૧૨ જાન્યુઆરી, ૧૯૮૮ના અને દિવસે સાંજના ૬-૧૫ ક્લાર્ક બ્રાન્ડિયન મર્ચન્ટસ ચેમ્બરના કમિટિ રૂમમાં ‘ઉપાધ્યાય યશેાવિજયજીનું જીવન અને સાહિત્ય' એ વિષય પર પ્રા. જયંતભાઈ કાઠારીનાં ખે વ્યાખ્યાને થયાં હતાં.
કાર્યક્રમના પ્રાર ંભે શ્રી ખસીભાઈ ખંભાતવાલા અને ભકિત સંગીત વગ નાં બહેનએ ઉપાધ્યાયજી મહારાજનાં ખે સ્તવનેાની સ ંગીતમય રજૂઆત કરી હતી. સંધના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહે સૌનું સ્વાગત કર્યુ” હતું. કાર્યક્રમના સયેજક પ્રા, તારાખબહેન ર. શાહે વ્યાખ્યાતાને પરિચય આપ્યો હતે.
પ્રા. જયંતભાઈએ આ વિષય પર ખેલતાં જણાવ્યું હતુ કે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસમાં જૈન કવિઓનુ યોગદાન ધણ માટુ રહ્યુ છે. આજે ગુજરાતી સાહિત્યને પ્રતિહાસ ત'તાતત્ત મળે છે તેનુ શ્રેય આ જૈન કવિઓને છે. ઉપાધ્યાય યશોવિજયજી સત્તરમા સૈકામાં થયા છે. માત્ર જૈનેમાં જ નહિ : જૈનેતર વિદ્વાનોમાં પણ તેમનુ અનેખું સ્થાન એ સમયે હતું. એ બતાવે છે કે કેવી સમથ' અને ગૌરવભરી તેમની પ્રતિભા હશે. યશેવિજયચ્છમાં સિદ્ધસેન દિવાકરની તાર્કિકશકિત, હરિભદ્રસૂરિની વિશાળ દ્રષ્ટિ, હેમચંદ્રાચાયની વાડ,મયતા અને આન ધૂન”ના, અધ્યાત્મયેાગતા જે સુંદર સમન્વય થયો હતો તે અદ્ભુત અને વિરલ ગણી શકાય.
વળી તેમની
પોતે જ એક
ઉપાધ્યાય યશેવિજયજી એવા સમય સ`ક છે કે સાહિત્યનું }ા ક્ષેત્ર તેમણે વણખેડયું રાખ્યું નથી. કૃતિઓમાં ભારાભાર વિદ્વત્તા ટપકે છે. તેમણે કૃતિમાં કહ્યુ` છે કે ‘વાણી વાચક જસ તણી, અધૂરી રે.’યશોવિજયજીની વાણી જ એવી છે કે તે કાઇ નથી, કાય શ નથી અધૂરી નથી.
કાઇ નયે ન
કાર્યક્રમના પ્રમુખસ્થાનેથી સમાપન પ્રવચન કરતાં . રમણલાલ ચી. શાહે ઉપાધ્યાય યશેવિજયજી મહારાજની વિરલ પ્રતિભાનો સરસ પરિચય કરાવવા મલ વ્યાખ્યાતાના અને પધારેલા શ્રેાતાનાને આભાર માન્યા હતા.
10