________________
પ્રબુદ્ધ જીવન -
તા. ૧૬-૯-૮૮
अभवाय महेषायऽगदाय नरकच्छिदे । .
આવો મવહેતુ: ચા, કંથરો મોwiળમ્ असजस्तय वहणे कस्मेचिद् भगवते नमः ॥
इतीयमाईती मुष्टिरन्यदस्याः प्रपञ्चनम् ॥ .. - ભવ (મહાદેવ) નહિ છતાં મહેશ્વર, ગદા નહિ છતાં આશ્રવ એ ભવને હેતુ છે. અને સંવર એ મેક્ષનું નરકને છેદનારા નારાયણ, રજો ગુણ નહિ છતાં બ્રહ્મા એવાં કારણ છે, શ્રી અરિહત દેના ઉપદેશનું આ સંક્ષિપ્ત રહસ્ય કે એક આપને નમસ્કાર થાઓ.
છે, અને બીજે સર્વ એને વિરતાર છે. ' - ચૌદમા પ્રકાશમાં પરમાત્માને યોગનું માહાઓ વર્ણવતાં
છેલ્લા વીસમા પ્રકાશમાં હેમચન્દ્રસૂરિ શ્રદ્ધા અને ભકિત કવિ લખે છે:
પૂર્વક, તીર્થંકર પરમાત્માને પેતાને સર્વ સમર્પણને ભાવ ... ध्याता ध्येयं तथा ध्यान, त्रयमेकात्मतां गतम् । ।
દર્શાવતા લખે છે: ' इति ते योगमाहात्म्यं कथं श्रद्धीयतां परैः ॥
तव प्रेस्योऽस्मि दासोऽस्मि, सेवकोऽस्म्यस्मि किङ्करः । ધ્યાતા, એય અને સ્થાન એ ત્રણે આપને વિષે એકપણાને
* કોમિતિ પ્રતિવચરણ, નાથ ! નાતઃ વરં સુવે | * અભેદભાવને પામી ગયા છે. આ પ્રકારના આપના યોગના હે નાથ! હું આપને પ્રેષ્ય છું, દાસ છું, સેવક છું અને માહાસ્યને બીજાએ કેવી રીતે શ્રદ્ધા કરી શકે?
કિંકર છું. માટે “આ મારો છે એ પ્રમાણે આ૫ સ્વીકાર - પંદરમાં પ્રકાશમાં પરમાત્માના અપૂર્વ ગુણેને ઓળખવા
કરે. આથી અધિક હું કાંઈ કહેતું નથી. બદલ કવિ પિતાની કૃતકૃત્યતા વર્ણવે છે. સોળમા અને સત્તરમાં
આમ વીતરાગતૈત્ર હેમચન્દ્રાચાર્યની, મહાન તત્વવેત્તા પ્રકાશમાં પિતાની ભકિત અને શરણાગતિના ભાવનું નિરૂપણ છે. અને શરણાગત ભકત એ બંનેના સુભગ સમન્વયની અદ્ભુત અઢારમાં શતકમાં પશુપક્ષીરૂપી આસન કે હાથમાં આયુધે- કૃતિ છે. એમાં કવિ તરીકે દાર્શનિક તરીકે અને વિનમ્ર ભકત રહિત દેવાધિદેવની મહત્તા કેવી છે તે દર્શાવ્યું છે
તરીકે એમની અલૌકિક છબિનાં દર્શન થાય છે. - ઓગણીસમાં પ્રકાશમાં ભગવાનના પ્રસાદ કરતાં તેમની આવા મહાન સત્રનું જ નિયમિત પાન કરવાને આજ્ઞાના પાલનનું મહત્ત્વ કવિ સમજાવે છે. મેક્ષનું લક્ષ્ય કુમારપાળ મહારાજાએ નિયમ લીધા હતા એ જ એની સમજાવીને અરિહંત દેવોના સર્વ ઉપદેશનું રહસ્ય એક મહત્તા દર્શાવે છે. વાકયમાં સમજાવતાં તેઓ લખે છે :
-રમણલાલ ચી. શાહ ઊલટી વહે આ ગંગા.......
છે ડો. હસમુખ દેશી ડાક લેખકે બહુ નિર્દોષ હોય છે. હૃદયની વિશાળતા હારને ખુદ વિદેશી ડેકટરે અકુદરતી આહાર તરીકે હવે અને ઉદારતાથી તેઓ બધું જોઈ શકે છે, અને જતું પણ ઓળખાવે છે કે માનવઆરોગ્ય માટે ખૂબ હાનિકારક ગણવે કરી શકે છે ખારા સમદરમાં મીઠા સરોવર જેવો તેમને છે ત્યારે આપણું પ્રગતિશીલ લખતા લેખકે તેને નોર્માલિટી’ દષ્ટિાણુ હોય છે અને એટલે જ સાહિત્યિક ઉઠાંતરીને કહે છે ! “મલિટી' કહે ત્યાં સુધી તે ઠીક, પણ જે લોકો તેઓ આકરિમક ગણવા પ્રેરાય છે. સ્ત્રી-પુરુષનાં સંવેદને માંસાહાર કરતા નથી તેને ‘એબનોર્મલ ગણવામાં તેઓ સમાન નહિ હોવા છતાં તેને સમાન ગણીને તેઓ બે–ચાર ગૌરવ લ્ય છે. મુંબઈના એક દૈનિક પત્રમાં ગુજરાતના સાહિત્યકૃતિઓ વચ્ચે રહેલું સામ્ય તપાસે છે અને અને એક મહાપુરુષ’ની આત્મકથા છપાય છે. તેમાં તેઓશ્રી માંસાસાહિત્યના મશહૂર ચાંચિયાઓને પણ નિર્દોષ ગણાવે છે. હારનું આ રીતે ગૌરવ કરે છે. દુઃખની વાત તો એ છે પરંતુ આ જમાને નિર્દોષ નથી. આજે નિર્દોષ
કે આ “મહાપુરુષ” એક ચુસ્ત જૈન કુટુંબના નબીરા છે ! બેવકૂફમાં ખપે છે અને ઉદાર લોકે પાગલ ગણાય છે. લુચ્ચા
એ જ રીતે મદાપાનને પણ હેકટરે વિરોધ કરી રહ્યા છે અને દેષિત લેકે વારંવાર તેમનું દમન પણ કરતા રહે છે. ત્યારે ગુજરાતના કેટલાક લેખકે મઘનિષેધને અકુદરતી સાહિત્યમાં ઉઠાંતરી કે અપહરણ વિશે વારંવાર ઊહાપોહ થતો. આક્રમણ તરીકે ઓળખાવે છે. પીવામાં કંઈ પાપ નથી અને રહે છે. ગુજરાતી સાહિત્યમાં એક યુગ એવો હતો જ્યારે ઉઠાંતરી 'પાપ' તે આજે શેમાંય રહ્યું નથી; પણ જે લેકે ભરચક ચલાવી લેવામાં આવતી નહતી. સ્વ. શ્રી વિશ્વનાથ ભટ્ટ પીએ છે તે બધાં નેમલ’ છે અને જે લોકે નથી પીતાં તે આવા અપહરણકારોને એરશિરોમણિ તરીકે ઓળખાવ્યા બધા “એનેમલ’ છે એવું ગણિત આજે ચાલી રહ્યું છે. હતા અને સદ્ગત શ્રી વિજયરાય વૈદ્ય પિતાની હળવી શૈલીમાં
સ્ત્રી પુરુષના જાતીય સંબંધે. આપણે ત્યાં હંમેશાં ધર્મની અપહરણકારોને વારંવાર ઉઘાડા પાડયા હતા. બલવંતરાય
ભાવનાથી બદ્ધ થયેલા ગણાય છે. સ્ત્રી-પુરુષનું લગ્નજીવન કે ઠાકર પણ આ વિષે બહુ સ્પષ્ટ હતા.
સહજીવન આપણે ત્યાં અનેક પછડાટ ખાઇને મહદ્ અંશે ટકી પણ ઊલટી ગંગાને આ યુગ છે. જીવનના હરેક ક્ષેત્રે ગંગા
રહ્યું છે. સ્ત્રી-પુરુષના સહજીવનમાં નૈતિકતા કે સંયમ ન હોય અવળી વહે છે. રાજકારણ, શિક્ષણ, ધમ, વહીવટી તંત્રે તે કેઈપણ સમાજ તન્દુરસ્ત રહી શકે નહિ. મુક્ત પ્રણયજીવનને અને સાહિત્ય મહદ્ અંશે આવા પ્રવાહોથીઆજે આવૃત્ત છે.
કારણે રિવડનની પ્રજાને કેટલું સહેવું પડયું છે તેને ઇતિહાસ માનવજીવનની સાથે અનીતિ, અધમ કે ભ્રષ્ટાચાર કદાચ સહ- તાજો જ છે. પણ આપણા સાંપ્રત સાહિત્યસર્જક અને અસ્તિત્વ ધરાવતાં હશે; પણ આજ યુગ પ્રગતિશીલ હોવાથી કહેવાતા કેટલાક ચિંતકે સંયમને પણ એક પ્રકારની વિકૃતિ આ વિશે તેમાં ઘણી પ્રગતિશીલતા દેખાય છે. જેમકે માંસા ગણે છે. તેમને સંયમબદ્ધ પ્રેમ ખપતું નથી, પણ દિલ ફાડી
માં કહે છે. મુંબધ અપાય છે. વાત તે છે