________________
તા. ૧૬૯-૮૮
પ્રબુદ્ધ જીવન
જમરાનેદmજાનિયાળી. ... दृष्टिरागस्तु पापीयान् दुरुच्छेदः सतामपि | કામરાગ અને નેહરાગનું નિવારણ સુકર છે, કિન્તુ પાપિઠ એ દ્રષ્ટિરાગ સજજન પુરુષોને પણ દુરુચ્છેદ છે.
વીતરાગરતોત્ર'માં એને સાતમે પ્રકાશ ઘણું મહત્ત્વને છે કારણ કે એમાં જગતના કતૃત્વને પ્રશ્ન કવિએ લીધે છે. ભગવાને આ જગતની રચના કરી છે એવું જે માનવામાં આવે તે કેટલા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે જેના સંતેષકારક જવાબ મળતા નથી. માટે જૈન ધર્મ માને છે કે આ ગત અનાદિ અનંત છે. એના કેઈ સર્જનહાર કે વિસર્જનહાર નથી. શરીરરહિત પરમાત્માને એ ઘટતું પણ નથી કવિ લખે છે:
अदेहस्य जगत्सर्गे, प्रवृत्तिरपि नोचिता । ન = પ્રયોગને રુિતિ, વાત પાનાન્નયા | શરીર રહિતને જગતનું સર્જન કરવાની પ્રવૃત્તિ પણ ધટતી નથી. કૃતકૃત્ય હોવાથી સર્જન કરવાનું કેઈ પ્રયોજન નથી અને સ્વતંત્ર હોવાથી પારકાની આજ્ઞાએ પણ પ્રવર્તાવાનું નથી.
कीडया चेत्पवर्तेत, रागवान् स्यात् कुमारवत् ।
कृपयाऽथ सजेत्तर्हि, सुख्येव सकल सृजेत् ॥ કીડા માટે જે પ્રવર્તે તે બાળકની જેમ રગવાન ઠરે, અને જે કૃપાથી બનાવે તે સફળ જગતને સુખી જ બનાવે.
दुखदौगत्यदुर्योनिजन्मादिक्लेशविहवरम् ।
जनं तु सजतस्तस्य, कृपालोः का कृपालु11 ? દુઃખ, દૌગત્ય અને દુષ્ટ-યોનિઓને વિષે જન્માદિના કલેશવડે વિહવલ એવા જગતને સજતા તે કૃપાલુની કૃપાલુકા કયાં રહી?
गुडो हि कफहेतु: स्यान्नागरं पित्तकारणम् ।।
સામનિ ઢોષોડરિત, કુરનામે " ગોળ એ કફને હેતુ છે અને સૂઠ એ પિત્તનું કારણ છે. જ્યારે ગેળ અને સૂઠ બને એકત્ર મળે છે ત્યારે દેષ રહેતો નથી. કિન્તુ ભેજ (ઔષધ) રૂપ બની જાય છે.
નવમા પ્રકાશમાં કલિયુગને મહિમા દર્શાવ્યો છે. કેટલીક અપેક્ષાએ સત્યયુગ કરતાં પણ કલિયુગ ચડિબાતે છે અને પ્રભુની અલ્પકાળની ભકિતથી મેક્ષ અપાવનારો છે એની કેટલીક વિશેષતા હેમચન્દ્રાચાર્યે સરસ બુદ્ધિગમ્ય રીતે દર્શાવી છે. નમૂના તરીકે નીચેના ત્રણ કે જુઓ :
यत्राऽल्पेनाऽपि कालेन, त्वत्यक्तेः फलमाप्यते ।
જસ્ટિાઇ: 8 g&ોડz, શતં કૃતયુinયમિઃ જયાં અલ્પકાળમાં પણ આપની ભકિતનું ફળ પ્રાપ્ત કરાય છે, તે એક કલિકાલ જ સ્પૃહણીય હે કૃતયુગાદિ અન્ય યુગ વડે સયું.
શ્રાવ્શ્રત પુર્વા , ગુયાત ચીસ ! તદ્ ! स्वच्छासनस्य साम्राज्यमेकच्छ कलावपि ॥
હે ઈશ! શ્રદ્ધાવાન શ્રેતા અને બુદ્ધિમાન વકતા, એ બેને પગ થાય તે આ કલિકાલમાં પણ આપના શાસનનું સામ્રાજ ! એકછત્રપણે વર્તે છે.
बहुदोषो दोषाहीनात्वत्तः कलिरशोभत ।
વિષયુક્ત ત્રિવત્ નીન્દ્ર દૃય રતઃ || - અઢાર દેવ રહિત એવા તમારા વડે ઘણું દેવાળે કલિકાલ શોભી રહ્યો છે. જેવી રીતે વિષવાળે વિષધર સર્ષ વિષને હરણ કરનાર મણિથી શોભે છે, તેવી રીતે આ કલિકાલ
જાઃ સ વત્ત, ન વસ્ત્રોડકમટવિયત્ |
कमजन्ये च वैचित्र्ये, किमनने शिखण्डिना ? ॥ દુઃખાદિ દેવામાં જે તે પ્રાણીઓના કર્મની અપેક્ષા રાખે છે, તે તે અમારી-તમારી જેમ રવતંત્ર નથી અને
જગતનું વૈચિટ્સ જે કમજન્ય છે તે નપુંસક સમાન ઇશ્વરને વચ્ચે લાવવાની પણ શી જરૂર છે ?
આઠમે પ્રકાશ દાર્શનિક તત્ત્વચર્ચાથી યુકત છે. એમાં દ્રવ્ય અને પર્યાય, નિત્ય અને અનિત્યની ચર્ચામાં જૈન દર્શને અનેકાન્તવાદ દ્વારા કેવો સરસ સમન્વય કર્યો છે તે દર્શાવાયું છે. કવિ લખે છે:
सत्वस्यकान्तनित्यत्वे. कृतनाशाकृतागमौ ।
स्यातामेकान्तनाशेऽपि, कृतनाशाकृतागमौ । ' પદાર્થનું એકાન્ત નિત્યપણું માનવામાં કૃનનાશ અને અકૃતાગમ નામના બે દેશ છે. એકાન્ત અનિત્યપણું માનવામાં પણ કૃતનાશ અને અકૃતાગમ નામના બે દે રહેલા છે. . . એક સાથે નિત્ય અને અનિત્ય એ બે ગુણ કેમ સંભવી શકે તેના ઉત્તરમાં તેઓ કહે છે. જે સમન્વથ દ્રષ્ટિથી દેશે નિવારી શકાય છે. આયુર્વેદમાંથી. સરસ દાન આપતાં
દશમાં પ્રકાશમાં તીર્થંકર પરમાત્માના વિવિધ ગુણનું હૃદય ગમ વર્ણન તેઓ કરે છે. એમના મહિમાનું વર્ણન કરતાં તેઓ લખે છેઃ
नारका अपि मोदन्ते यस्य कल्याणपर्वसु । पावत्र तस्य चारित्र को वा वर्णयितु क्षमः ।।
જેના કલ્યાણકારી અવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, મેક્ષકલ્યાણક પર્વેમાં સર્વદા દુખી-નારકિયે પણ હર્ષ પામે છે, તેના પવિત્ર ચારિત્રનું વર્ણન કરવાને કેણ સમર્થ છે?
અગિયારમા અને બારમા પ્રકાશમાં વીતરાગ પ્રભુના વિવિધ ગુણેનું સંકીતન તેઓ કરે છે, અને અન્ય તીથિકે કરતાં તીર્થકર કેવી રીતે ભિન્ન છે તે દર્શાવે છે. બારમા પ્રકાશમાં તેઓ કહે છેઃ
દુ:ખેં ગોલાર્મ વૈવે નિકિતા વરે !
शानगर्म तु वैराग्य त्वऽचेकायरतां गतम् ॥ - હે ભગવન ! પરતીથિક દુ:ખગર્ભિત અને મેહગર્ભિત ) વૈરાગ્યમાં સ્થિત યયેલા છે, પરંતુ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય તે કેવળ આપનામાં જ એકીભાવને પામેલ છે.
- તેરમા પ્રકાશમાં હેમચંદ્રાચાર્ય તીર્થકરને પણ મહાદેવ; વિષ્ણુ કે બ્રહ્મા તરીકે કેવી રીતે ઓળખાવી શકાય તે દર્શાવતાં લખે છેઃ ..
. . . . . .