SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ — પ્રબુદ્ધ જીવન :- -- : : : : : ' તા. ૧૬૮૮ આરંભના છ પ્રકાશ સુધી પઘાત્મક અનુવાદ કર્યો છે અને ' જેવાÉ વશોપ વાર્થીવરાજતા: જય તે વિ. સં. ૨૦૦૬માં છપાયેલ છે. उत्तितीर्घरण्यानी पद्भ्यां पड.गुरिवारम्यहम् ॥ . કુમારપાળ મહારાજા પછી પાટણની ગાદીએ આવેલા છે (પશુમાં પણ શુદ્ર પશુ જે હું ક્યાં? અને વીતરાગ અજ્યપાળ રાજાના મંત્રી થશઃ પાલ સંસ્કૃત ભાષાના મોટા પરમાત્માની સ્તુતિ કયાં એટલે તે પગે ચાલીને આખું વિદ્વાન હતા અને એમણે મહરાજ પરા” નામનું સંસ્કૃતમાં અરણ્ય એળંગવાની ઈચ્છા ધરાવનાર લંગડા માણસ જે છું.) નાટક લખ્યું છે. એમાં એમણે વીતરાગતેત્રના વીસંપ્રકાશને વીસ तथापि श्रद्धामुग्धोई नोपालम्यः स्खलन्नाप । દિવ્ય ગુલિકા ગિળીઓ) તરીકે ઓળખાવ્યાં છે. એટલે ‘વીતરાગ- * विशृङ्खलापि वाग्वृत्तिः श्रद्दधानस्य शोभते ।। તેત્ર’ એ આધ્યાત્મિક રંગમાં દિવ્ય ઔષધ સમાન છે એમ (ત પણ શ્રદ્ધાથી મુગ્ધ એ હું પ્રભુની સ્તુતિ કરવામાં મનાય છે. એના રસપૂર્વકના અને શ્રદ્ધા સહિતના અધ્યયનથી ખલના પામવા છતાં ઉપલબ્સને પાત્ર નથી. શ્રદ્ધાળુ આત્માની એ વાતની પ્રતીતિ થાય છે.' સંબંધ વિનાની વાક્યરચના પણ શોભાને પામે છે.) હેમચંદ્રાચાર્યે 'અયોગ્યવ્યવદ-ધાત્રિ શિકા.” અન્યગ- બીજા પ્રકાશમાં ભગવાનના સહજાતિશયનું વર્ણન કવિ વ્યવરછેદદ્ધત્રિશિક', “મહાદેવસ્તા” તથા “સલાહંતસ્તંત્ર કરે છે. પ્રભુના દેહ વિશે તેઓ કહે છે : જેવાં તેની રચના કર્યા પછી, આ વિષયમાં સિદ્ધહરત થયા न केवलं रागमुक्तं, वीतराग ! मनस्तव । પછી “વીતરાગસ્તોત્ર'ની રચના કરી છે. એટલે પિતાની પુર वपुःस्थितं रक्तमपि, क्षीरधारासहोदरम् ।। ગામી સ્તોત્રકૃતિઓ કરતાં વીતરાગસ્તોત્ર'માં એમની સર્જકતા હે વીતરાગ ! કેવળ આપનું મન રાગરહિત છે એમ કાવ્યની બાહ્ય આકૃતિની દૃષ્ટિએ પણ વધુ ખીલી છે. વળી નથી; આપના શરીરમાં રહેલું રુધિર પણ (રાગના અભાવથી) એમાં ભકિતભાવની આદ્રતાની સ્થળે સ્થળે પ્રતીતિ થાય છે. ' દૂધની ધારા જેવું ઉજજવળ છે. કેટલાક પ્રકાશમાં તત્ત્વજ્ઞાનની ચર્ચા એટલી સપ્રમાણ, સંક્ષિપ્ત ત્રીજા પ્રકાશમાં કર્મક્ષયને લીધે ઉત્પન્ન થયેલા અગિયાર અને સચોટ રીતે અભિવ્યકત થઈ છે કે તે વાંચતાં જ વાચકના અતિશયોનું વર્ણન એમણે કર્યું છે અને મૈત્રી વગેરે ચાર મનમાં વસી જાય છે , ભાવના વડે પૂજનીય એવા યોગાત્મસ્વરૂપ પરમાત્માને તેઓ વીતરાગસ્તેત્રના વીસ પ્રકાશમાં કેવા વિષયનું નિરૂપણ નમસ્કાર કરે છે. જુઓ : આવે છે તે વિતરણકાર શ્રી પ્રભાનંદસૂરિએ નીચે પ્રમાણે ___ मैत्रीपवित्रपात्राय, मुदितामोदशालिने। . એક એક શબ્દમાં જણાવ્યું છે. આ कृयोपेसाप्रतीश्चाय, तुभ्यं यात्रात्मने नमः ॥ પ્રકાશ (૧) પ્રસ્તાવના, () સહજાતિશયવર્ણન (૩) કર્મક્ષય- મૈત્રીભાવનાના પવિત્ર પત્રરૂપ, પ્રમેદ ભાવના વડે જાતિશયવન, (૪) સુરકતાતિશયવર્ણન, (૫) પ્રાતિહાર્ય (૬) સુશોભિત તથા કરુણુ અને માયસ્થ ભાવના વડે પૂજનીય વિપક્ષનિરાસ, (૭) જગત્કવનિરાસ, (૮) એકાન્તનિરાસ, યેગાત્મા યોગસ્વરૂપ એવા આપને નમસ્કાર થાઓ. (૯) કલિકાલે પબૃહણ, (૧૦) અદ્દભુત (૧૧) મહિમ, (૧૨) ચેથા પ્રકાશમાં દેવકૃત અતિશયોનું વર્ણન છે. સમવસરણમાં વૈરાગ્ય, (૧૩) વિધહેતુનિરાસ, (૧૪) યેગશુદ્ધિ, (૧૫) બિરાજમાન તીર્થંકર પરમાત્માનું વર્ણન કરતાં કવિ કેવી ભક્તિ, (૧૬) આત્મગહ, (૧૭) શરણ, (૧૮) કોરેક્તિ, (૧૯) સુંદર કલ્પના કરે છે : આજ્ઞા અને (૨૦) આશિષ दानशीलतपोभावभेदाद्धर्म चतुर्विधम् । - હેમચંદ્રાચાર્ય પ્રથમ પ્રકાશના પ્રથમ શ્લોકમાં પરમાત્માનું मन्ये युगपदाख्यातुं, चतुर्वक्त्रोऽमवद्ववान् ॥ . સ્વરૂપ વર્ણવતાં કહે છે : દાન, શીલ, તપ અને ભાવનાભેદથી ચાર પ્રકારના ધર્મને : કયોતિઃ, વ: પઢિનામ્ | એક સાથે કહેવા માટે જ હોય નહિ તેમ આ૫ ચાર आदित्यवर्ण तमसः, परस्तादामनन्ति यम् ॥ १॥ મુખવાળા થયા છો, એમ હું માનું છું. પાંચમા પ્રકાશમાં ભગવાનના અશોકવૃક્ષ. સુરપુષ્પવૃષ્ટિ, છે (જે પરમાત્મા, પરં તિ અને પરમેષ્ઠિઓમાં શ્રેષ્ઠ છે, ચામર, દિવ્યધ્વનિ વગેરે આઠ પ્રાતિહાર્યોનું વર્ણન છે. દિવ્યજેમને પંડિતપુરુષો અજ્ઞાનની પેલે પાર ગયેલા અને સૂર્યની ધ્વનિ વિશે વર્ણવતાં કવિ લખે છે : જેવા ઉદ્યોત કરવાવાળા માને છે.) ; માત્રવરિશીકુહા, – પ્રામાપવિત્રિતઃ | આરંભના ચાર શ્લોકમાં પરમાત્માનું સ્વરૂપ વર્ણવીને तव दिव्यो ध्वनिः वीतो, हर्षोद्ग्रीवैमृगैरपि ॥ તેમને નમસ્કાર કરતાં તેઓ કહે છે : . માલણ વગેરે ગ્રામરગથી પવિત્ર થયેલ આપને तत्र स्तोत्रेण कुर्या च, पवित्रा स्वां सरस्वतीम् । । દિવ્યવનિ હષ વડે ઊંચી ગ્રીવાવાળા બનેલા હરણિયાઓ .. इदं हि भवकान्तारे, जन्मिनां जन्मनः फलम् ॥ : દ્વારા પણ પીવાય છે. * (ઉપર બતાવેલ પ્રભુ વિષે સ્તુતિ કરવા વડે હું મારી વાચાને છઠ્ઠા પ્રકાશમાં વીતરાગ પરમાત્માનું સ્વરૂપ અન્ય સંપ્રદાયના પવિત્ર કરું છું કારણ કે આ ભવરૂપી અટવીમાં પ્રભુનું દેવે કરતાં કેટલું વિશિષ્ટ છે તે આચાર્યશ્રી તર્કયુકત દલીલે સ્તવન કરવું એ જ આ જન્મધારિયેનાં જન્મનું ફળ છે.) સાથે સમજાવે છે. તીર્થંકર પરમાત્મા રાગદેષ રહિત હોય છે, * આવા પરમાત્માની સ્તુતિ કરવા વિશે પિતાની લઘુતા, રાગરહિત થવું સરળ નથી. તેમાં પણ દષ્ટિરાગથી મુક્ત થવું 'અ૫ત્રત દર્શાવતાં તેઓ કહે છે : એ તે અત્યંત દુષ્કર છે. કવિ લખે છે ,
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy