________________
Regd. No. MH; By
South 54 Licence No. 1 37.
.
,
|
પ્રબુદ્ધ જીવન
T
વર્ષ:૫૨ અંક-૧૦
મુંબઈ, તા. ૧૬-૯-૧૯૮૮
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૩૦/- છૂટક નકલ રૂા. ૧-૫૦
પરદેશમાં વાર્ષિક રૂ. ૩૦૦ - તંત્રી : રમણલાલ ચી. શાહ
श्रीवीतरागस्तोत्रम् . મુંબઈમાં સંગીત ભવન ટ્રસ્ટ તરફથી શ્રી અજિત શેઠ
આ તેત્રમાં હેમચંદ્રાચાર્યે જે રીતે લૈક લખ્યા છે અને શ્રીમતી નિરુપમા શેઠે તા. ૩, ૪ અને ૫, સપ્ટેમ્બરના
અને આખી કૃતિનું આયોજન કર્યું છે તથા તેમાં ભાષા રેજ શ્રી હંમ સારસ્વત સત્રનું સુ દર આયોજન કર્યું હતું.
અને વિચારની જે પ્રૌઢિ જણાય છે તે ઉપરથી આ એ સત્રમાં મારે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનાં તેત્ર, કેશ
વીતરાગસ્તોત્રની રચના હેમચંદ્રાચાર્યે જીવનની ઉત્તરાવસ્થામાં તથા કાવ્યાલંકારના સાહિત્ય વિશે બેસવાનું હતું. એ પ્રસંગે
કરી હશે એવી સ્પષ્ટ પ્રતીતિ થાય છે. સિદ્ધહેમશબ્દાનુ - હેમચંદ્રાચાર્યના “વીતરાગસ્તોત્ર'નું ફરી એકવાર અયન કરવાને
શાસન’, ‘દયાશ્રય મહાકાબ', “ત્રિશક્ટિશલાકા-પુરુષ ચરિત્ર' અવસર પ્રાપ્ત થયો હતો.
અને ધગશાસ્ત્ર” જેવા મહાન ગ્રંથની રચના પછી હેમચંદ્રાચાર્ય “વીતરાગતેત્રની રચના વીસ પ્રકાશના
હેમચંદ્રાચાર્ય તરફથી એમની પરિણત પ્રજ્ઞાના ફળ તરીકે કુલ ૧૮૮ શ્લેકમાં કરી છે. આ રચના એમણે રાત
આ કૃતિ આપણને પ્રાપ્ત થાય છે. જેમ “ગશાસ્ત્રની કુમારપાળને માટે કરી હતી એમ એમાં આવતા નીચેના
રચના કુમારપાળ મહારાજાની પ્રેરણાથી કરવામાં આવી શ્લેક ઉપરથી તે સ્પષ્ટ છે.
હતી તેવી જ રીતે “ગશાસ્ત્ર પછી આ “વીતરાગश्रीहेमचन्द्रप्रभवादीतरागस्तवादितः ।
સ્તોત્રની રચનામાં પણ કુમારપાળ મહારાજાની પ્રેરણા રહેલી છે. कुमारपालभूपाल: प्राप्नोतु फलमीप्सितम् ॥
કુમારપાળ પ્રતિબંધક હેમચંદ્રાચાર્ય પાસેથી આપણને આ (શ્રી હેમચંદ્રસૂરિએ રચેલા આ શ્રી વીતરાગરતવથી બે મહાન કૃતિઓ કુમારપાળ મહારાજાને નિમિત્તે પ્રાપ્ત શ્રી કુમારપાલ ભૂપાલ શ્રદ્ધા-વિશુદ્ધિલક્ષણ અને કર્મક્ષય લક્ષણ થઈ છે. એ રીતે આ બે કૃતિઓ માટે હેમચંદ્રાચાર્ય ઉપરાંત ઇચ્છિત ફળની પ્રાપ્ત કરે.)
કુમારપાળ મહારાજા પ્રત્યે પણ આપણે ઋણી છીએ. આમ, પિતાની કૃતિમાં હેમચન્દ્રાચાર્યે પિતાના નામને
વીતરાગસ્તોત્ર' નામનું આ સ્તોત્ર વીતરાગસ્તવ” અથવા અને કુમારપાળ મહારાજાના નામને નિર્દેશ ગૂંથી લીધા છે.
વિંશતિપ્રકાશ’ એવા અપર નામથી પણ પ્રચલિત છે. મૂળ કૃતિમાં જ નામનો સમાવેશ કરાયું હોવાથી કુમારપાળ
તેત્ર ઉપર ખરતરગચ્છના પ્રભાનંદસૂરિએ ૨૧૨૫ જેટલા મહારાજા માટે આ કૃતિ લખાઈ છે એ વિશે સંદેહ
શ્લોકની દુગપદપ્રકાશ” નામની ટીકા લખી છે. તદુપરાંત સેમરહેતું નથી. વળી આ ક વીતરાગરતેત્રમાં એક નહિ પણ
ઉદયગણિએ વિ. સ. ૧૫૧રમાં એક ટીકા લખી છે. રાજબે વાર અપાય છે. પ્રથમ પ્રકાશને અંતે અને ફરીથી
સાગરે અને માણિકયગણિએ પણ એના ઉપર ટીકાઓ લખી છેલ્લે વીસમા પ્રકાશના અંતે.
છે. તદુપરાંત મેઘરાજે વિ. સં. ૧૫૧માં અને નયનસાગરગણિ વીતરાગસ્તોત્રની રચના હેમચંદ્રાચાર્યે બરાબર કઈ સાલમાં
(અથવા નંદિસાગરગણિ)એ વિ. સ. ૧૫ર ૫માં વીતરાગસ્તોત્ર કરી હશે તે નિશ્ચિતપણે આધારસહિત જાણવા મળતું નથી.
ઉપર અવચૂરિ લખી છે આ ઉપરાંત બીજી કેટલીક ટીકાઓ, પરંતુ કુમારપાળ રાજ ગાદીએ આવ્યા અને ત્યારપછી એમણે
વૃત્તિઓ કે અવચૂરિએ “વીતરાગાત્ર ઉપર લખાઈ છે આ જૈનધર્મ અંગીકાર કર્યો તે પછી જ આ રચના થઈ છે એમ
ઉપરથી હેમચંદ્રાચાર્યની તેત્રના પ્રકારની આ કૃતિ કેટલી આ શ્લેક ઉપરથી સ્પષ્ટ થાય છે. આંતરબાહ્ય પ્રમાણે ઉપરથી
મહત્ત્વની છે તે આપણને સમજાય છે. વિદ્વાને માને છે કે વિ. સં. ૧૨૦૦ની આસપાસ આ કૃતિની રચના થયેલી છે.
અર્વાચીન સમયમાં વીતરાગસ્તોત્રના કેટલાક ગુજરાતી માં : એક કિવદંતી પ્રમાણે જીવનની ઉત્તરાવસ્થામાં તબિયત
અનુવાદ પણ થયા છે. એમાં મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજીએ વગેરેને કારણે કુમારપાળ મહારાજા અસ્વસ્થતા અનુભવતા
(ઇ. સ. ૧૯૪૯) તથા મુનિશ્રી કપૂરવિજયજીએ ગુજરાતી હતા તે સમયે એમને સવને આપવા માટે તથા જૈનધર્મ
અનુવાદ કર્યો છે. તદુપરાંત સાંકળચંદ પીતાંબર શાહ નામના વિશે જેટલાકે તારિક સમજણ આપવા માટે માર્યા એક ગૃહસ્થ હરિગીત તથા અન્ય છંદમાં સુંદર ગુજરાતીમાં
પઘાત્મક અનુવાદ કર્યો છે. ગમે દ્ધારક સાગરાનંદસૂરિએ પણ
આ રત્રની રચના
કરી
છે. મચાવ્યા