SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તક ૧૬-૮૮૮ અને ૧-૯-૮૮ ' , ' ' + 3 . . . પયુંષણ વ્યાખ્યાનમાળા. . શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ગુરુવાર, તા. ૮-૯-૧૯૮૮ થી શુકવાર, તા. ૧૯-૯-૧૯૮૮ સુધી એમ નવ દિવસની વ્યાખ્યાનસભાઓ બિરલા કીડા, કેન્દ્ર, પાટી, મુંબઈ - ૪૦૦ ૦૦૭ મળે છે જવામાં આવી છે. આ નવેય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન ડે. રમણલાલ ચી. શાહ શોભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે ૮-૩૦ થી ૯-૨૦ અને ૯-૩૦ થી ૧૦-૨૦ એમ જ બે . વ્યાખ્યાનો રહેશે. વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે :-- . દિવસ તારીખ * વ્યાખ્યાતા * * વિષય ગુરુવાર, ૮-૯-૮૮ ૧. શ્રી શશીકાન્ત મહેતા જૈન ધર્મમાં પુનજાગરણને યુગ ૨ શ્રી સુનંદાબહેન વેહેરા વીતરાગ માગધનું રહસ્ય શુક્રવાર, ૯-૯-૮૮ ૧. ડો. રમેશભાઈ ભટ્ટ ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના ૨. છે. નરેન્દ્ર ભાણાવત . વીતરાગતા માધુનિક કંટર્મમેં. શનિવાર, ૧૦-૯-૮૮ ૧. પ્રાજયંતભાઈ કંઠારી ઉપાધ્યાય યશોવિજયજી જ્ઞાનમાર્ગી અને અનુભવમાગી ' ૨. શ્રી પુરુષોત્તમ માવળંકર સર્વપલ્લી રાધાકૃષ્ણન દાર્શનિક રાજનીતિજ્ઞ રવિવાર, ૧૧-૯-૮૮ ૧. પૂ. સામવીશ્રી કસ્તુરજી समत्व और व्यक्तित्व ૨. શ્રી સત્યનારાયણ ગેએન્કા सांप्रदायिकताविहीन धर्म. સોમવાર, ૧૨-૯-૮૮ ૧. શ્રી જયેન્દ્રભાઈ ત્રિવેદી ' સંતવાણી - ૨. શ્રી ચંદનમલ ચાંદ . जैन धर्म एवम् दर्शनकी मौलिक विशेषताए મંગળવાર, ૧૩-૯-૮૮ ૧. ડે, વિલાસ સંગાવે भारतीय संस्कृतिमें जैनोंका योगदान ૨. ડે. દેલતભાઈ દેસાઈ સુખ નામે લીલૂડા પ્રદેશમાં બુધવાર, ૧૪-૯-૮૮ ૧. પ્રા. રમેશભાઈ દવે મન કે જીતે જીત ૨. ડૉ. ઉષાબહેન મહેતા શ્રી માં શારદાદેવી ગુરુવાર, ૧૫-૯-૮૮ ૧. પૂ. સાદેવીશ્રી જયંતપ્રભાશ્રીજી સંવત્સરી મહાપર્વ ૨. પ્રા. તારાબહેન ૨. શાહ શ્રી હેમચંદ્રાચાર્ય શુક્રવાર, ૧૬-૬-૮૮ ૧. ડે. રમણલાલ ચી. શાહ. બે બિંદુલભ ભાવના ૨. પૂ. મોરારી બાપુ ધર્મ અને સંસ્કૃતિ વ્યાખ્યાનમાળાની શરૂઆતમાં દરરોજ સવારે ૭-૩૦ થી ૮-૨૦ પ્રાથના અને ભજન ૨જ કરશેઅનુક્રમે શ્રી રવિ નાસર, શ્રીમતી શ્યામલી મુખરજી, શ્રીમતી પૂર્ણિમા શેઠ, શ્રીમતી ચંદ્રા કે ઠારી, શ્રી * જતીન શાહ, શ્રી લલિત સેઢા, શ્રીમતી હેમતી ઝવેરી, શ્રીમતી શોભા સંધવી, કુ. સાધના સરગમ અને કુ સેનાલી બાજપાયી. આ વ્યાખ્યાનનો લાભ લેવા સેવા સંઘના પેટને આજીવન સભ્ય, શુભેચ્છકે તથા મિત્રને પ્રેમભર્યું" નિમંત્રણ છે. શૈલેશ એચ. કેકારી વસુમતીબહેન સી. ભણશાલી ' ધીરજલાલ એફ શહ. રમણલાલ ચી. શાહ-પ્રમુખ ચીમનલાલ જે. શાહ-ઉપપ્રમુખ પ્રવીણચંદ્ર કે. શાહ-કેષાધ્યક્ષ કે. પી. શાહ નિસબહેન એસ. શાહ માનાર્હ મંત્રીએ . . -સહમંત્રીઓ માલિક : શ્રી મુંબઈ જેન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, અબઈ ૪૦૦ ૦.૦૪. ટે. નં. ૩૫૨૯૬ : મુદ્રણસ્થાન : ટ્રેન્ડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy